- મનોરંજન
રિલીઝ થતાં જ બોક્સ ઓફિસ પર કન્નપ્પાનો જાદુ છવાયો, પહેલા દિવસે છાપ્યા આટલા કરોડ રૂપિયા
મુંબઈઃ બોલિવુડની ફિલ્મોને સાઉથની ફિલ્મો માત આપી રહી હોય તેવું બોક્સ ઓફિસ પર કમાણીની આંકડા જોઈ લાગી રહ્યું છે. ગઈ કાલે સાઉથની એક ફિલ્મ કન્નપ્પા બોક્સ ઓફિસ (Kannappa Box Office Collection) પર રિલીઝ થઈ છે. આ ફિલ્મે રિલીઝ થતા જ…
- મનોરંજન
કાજોલની મા ફિલ્મ પહેલા જ દિવસે સિતારે જમીન પર સામે ઝાંખી પડી, વખાણ થયા પરંતુ કમાણી નિરાશાજનક
મુંબઈઃ કાજોલની ફિલ્મ ‘મા’ (Maa) બોક્સ ઓફિસ (Maa Movie box Office collection) પર કઈ ખાસ કમાલ કરી શકી નથી. કારણે પહેલા દિવસે ‘મા’ ફિલ્મે માત્ર 3.21 કરોડની કમાણી કરી શકી છે. દર્શકોને કાજોલની આ હોરર ફિલ્મ કંઈ ખાસ પસંદ આવી…
- જૂનાગઢ
યાત્રિકો ખાસ નોંધ લે! ભારે પવન ફૂંકાવાના કારણે ગિરનાર રોપ-વે બંધ કરવામાં આવ્યો
જૂનાગઢઃ ચોમાસુ શરૂ થાય અને વરસાદ થયા પછી લોકો જૂનાગઢ ફરવા જવાનો પ્લાન બનાવતા હોય છે. ખાસ કરીને ચોમાસામાં ગિરનાર સોળે કળાએ ખીલી ઉઠે છે. જેથી ત્યા મોટી સંખ્યામાં લોકો જતા હોય છે. અહીં દરેક ઉંમરના લોકો આવતા હોવાથી રોપ-વે…
- ખેડા
ખેડામાં આઇસર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત થતા લાગી ભીષણ આગ, ડ્રાઈવર થયો ભડથું
ગુજરાતમાં રોડ અકસ્માતોની સંખ્યા સતત વધી રહી છે. ગઈ કાલે મોડી રાત્રે ખેડામાં પણ અકસ્માત સર્જાયો હતો. ખેડામાં મોડી રાત્રે આઇસર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા આઇસરમાં ભીષણ આગ લાગી ગઈ હતી. આગમાં ડ્રાઈવરની જીવતો બળીને ભડથું થઈ ગયો હતો.…
- મનોરંજન
અભિનેત્રી શેફાલી જરીવાલાનું અકાળ અવસાન, 15 વર્ષ સુધી લડી આ અકળ બીમારી સામે
મુંબઈઃ શેફાલી જરીવાલાનું ગઈ કાલે રાત્રે નિધન થયું છે. એવું જાણવા મળ્યું છે કે, તેને હૃદયરોગનો હુમલો આવ્યો હતો, તેના કારણે મોત થયું છે. શેફાલીનું અચાનક મોત થયું હોવાના સમાચાર સાંભળી બોલિવુડમાં ભારે શોકનો માહોલ છવાયો છે. પરંતુ શું તમને…
- Uncategorized
અભિનેત્રી શેફાલી જરીવાલાનું નિધન! 42 વર્ષની ઉંમરે હૃદયરોગનો હુમલો આવ્યો
મુંબઈઃ અભિનેત્રી અને મોડલ શેફાલી જરીવાલાનું શુક્રવારે મોડી રાત્રે અવસાન થયું છે. શેફાલીને હૃદયરોગનો હુમલો આવ્યો હતો, જેના બાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જો કે, હોસ્પિટલમાં તેને ડૉક્ટરોએ મૃત જાહેર કરી હતી. તેના નિધનની ફિલ્મ ઉદ્યાગમાં અત્યારે શોકનો…
- અરવલ્લી
મોડાસા શહેરમાં શ્રી જગન્નાથજીની 43મી ભવ્ય રથયાત્રામાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી…
મોડાસા, અરવલ્લીઃ ભગવાન શ્રી જગન્નાથ આજે બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે રથમાં સવાર થઈને નગરયાત્રા માટે નીકળ્યાં છે. શ્રી સંત ધનગીરી બાપુ દેવરાજ ધામ દ્વારા રથયાત્રાનું બાલકનાથજી મંદિર સગરવાડાથી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. રથયાત્રાનો પ્રારંભ સવારે 11 કલાકે કરવામાં…
- અમદાવાદ
પીએમ અને રાષ્ટ્રપતિએ આપી રથયાત્રાની શુભકામના, કચ્છી માડું માટે પીએમ મોદીએ કરી ખાસ પોસ્ટ
અમદાવાદઃ આજે અષાઢી બીજના દિવસે ભારતમાં અનેક સ્થળોએ રથયાત્રા નીકળી છે. પરંતુ પુરી અને અમદાવાદમાં સૌથી મોટી રથયાત્રા નીકળે છે. ભગવાન શ્રી જગન્નાથની રથયાત્રા નિમિત્તે અનેક રાજકીય લોકો શુભેચ્છાઓ પાઠવી છે. જગન્નાથની રથયાત્રા હિંદૂ ધર્મનો પવિત્ર તહેવાર માનવામાં આવે છે.…