- મનોરંજન
પતિ પરાગે શેફાલી જરીવાલાના અંતિમ સંસ્કાર કર્યા, અંતિમ ક્ષણોમાં શું બન્યું હતું? પોલીસે કહી આ વાત…
મુંબઈઃ બોલિવુડ અભિનેત્રી શેફાલી જરીવાલાનું ગઈ કાલે અવસાન થયું હતું. ‘કાંટા ગલા’ ગીતથી શેફાલી જરીવાલા ખૂબ જ ખ્યાતી મળી હતી. પોતાના અભિનય અને નૃત્ય કૌશલ્યથી 2000 ના દાયકાની સૌથી પ્રિય આઇકોનમાંની એક બનેલી અભિનેત્રી અને મોડેલનું શુક્રવારે 42 વર્ષની વયે…
- અમદાવાદ
રાજ્યમાં વરસાદે 10 વર્ષનો રેકોર્ડ તોડ્યો! 19 જળાશય હાઇએલર્ટ પર, આ રહ્યા 24 કલાકના સંપૂર્ણ આકંડા
અમદાવાદઃ રાજ્યમાં આજે સવારે 6 વાગ્યા સુધીમાં સરેરાશ વરસાદની સામે 31.62 ટકા જેટલો વરસાદ પડ્યો છે. જે છેલ્લા 10 વર્ષમાં પહેલા વરસાદ કરતા વધારે હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે. વિસ્તાર પ્રમાણેના આંકડા જોવામાં આવે તો, કચ્છમાં સરેરાશ વરસાદ સામે 28.83…
- આમચી મુંબઈ
વાંક કોનો વરસાદનો કે તંત્રનો? મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે પર 5 કિમીનો ટ્રાફિકજામ સર્જાયો
અમદાવાદઃ વરસાદના કારણે રસ્તાની હાલત ખૂબ જ ખરાબ થઈ જતી હોય છે. ઘણી જગ્યાએ તો તંત્ર પોતાની બુદ્ધિનું પ્રદર્શન કરવા માટે ચાલુ વરસાદે રોડનું કામ ચાલુ રાખે છે. જે કામ વરસાદ પહેલા પૂર્ણ કરવાનું હોય છે, તે કામ ચાલુ વરસાદે…
- મનોરંજન
સિનેમાઘરોમાં સિતારે જમીન પર ફિલ્મનો દબદબો યથાવત, કાજોલની ‘મા’ ફિલ્મે પણ પક્કડ જમાવી
મુંબઈઃ આમિર ખાનની ફિલ્મ ‘સિતારે જમીન પર’ હવે 100 કરોડની કમાણી વાળી ફિલ્મોના ક્લબમાં સામેલ થઈ ગઈ છે. શનિવારે દર્શકોએ આ ફિલ્મને ખૂબ જ પ્રેમ આપ્યો છે. ‘સિતારે જમીન પર’ ફિલ્મ માટે શનિવારે વધારે સફળ રહ્યો છે. આમિર ખાનની આ…
- અમદાવાદ
અમદાવાદમાં માત્ર રૂપિયા માટે દીકરાએ પિતાનું ઢીમ ઢાળ્યું, બચાવવા આવેલ બહેનને પણ છરીના ઘા માર્યા
અમદાવાદઃ ગુજરાતમાં ક્રાઈમની ઘટનાઓ સતત વધી રહી છે. ખાસ કરીને સુરત અને અમદાવાદમાં છાશવારે હત્યાની ઘટના બનતી હોય છે. અમદાવાદમાં પણ ગઈ કાલે હત્યાની ઘટના બની હતી. અમદાવાદના વાડજમાં પિતાએ રૂપિયા આપવાની ના પાડી તેના કારણે પુત્રએ પિતાની હત્યા કરી…
- અમદાવાદ
આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેશે, આજે ત્રણ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
ગુજરાતના મોટાભાગના વિસ્તારો વરસાદ થયો છે. આજે પણ મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે હવામાન વિભાગ દ્વારા નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. બનાસકાંઠા, સાબરકાંઠા,…
- પોરબંદર
વરસાદના પગલે દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો! પોરબંદરના દરિયામાં પાંચ માછીમારો ગુમ
પોરબંદરઃ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ થઈ રહ્યો છે. આજે પણ અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આવી સ્થિતિમાં દરિયામાં ભારે કરંટ રહેતો હોય છે. જેના કારણે દરિયા પાસે આવેલા વિસ્તારના લોકોને પરેશાન થવું પડે છે. ખાસ કરીને વાત…
- મનોરંજન
સાઉથની જાણીતી ટીવી એન્કરે ભર્યું અંતિમ પગલું, ઈન્ડસ્ટ્રીને વધુ એક ઝટકો…
હૈદરાબાદઃ ટીવીની જાણીતી અભિનેત્રી શેફાલી જરીવાલીના નિધન વચ્ચે દક્ષિણ ભારતની જાણીતી ટીવી એન્કરના રહસ્યમય મૃત્યુના અહેવાલથી ઈન્ડસ્ટ્રીને મોટો આઘાત લાગ્યો છે. સાઉથની લોકપ્રિય તેલુગુ ટેલિવિઝન એન્કર સ્વેત્ચા વોટરકર તેના નિવાસસ્થાને મૃત હાલતમાં મળી આવી હતી. આત્મહત્યા-હત્યાને લઈ તપાસ હાથ ધરીઆ…
- ગીર સોમનાથ
ઉનાના સૈયદ રાજપરા ગામમાં દરિયામાં કરંટ આવવાથી 2 મકાન ધરાશાયી, ગ્રામજનોની હાલત બની કફોડી
ઉના: ગુજરાતમાં ચોમાસાનો વિધિવત રીતે પ્રારંભ થઈ ગયો છે. જેના કારણે અનેક વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, દરિયાકાંઠાના ગામડાંઓની હાલત અત્યારે કફોડી બની છે. કારણ કે, દરિયામાં ભારે કરંટ આવતો હોવાથી નજીકના ગામોમાં આવેલા…
- અમદાવાદ
પ્લેન ક્રેશના અંતિમ મૃતકનું DNA મેચ! 260 લોકોના મૃત્યુની પુષ્ટિ થઈ, 4 હજી સારવાર હેઠળ
અમદાવાદ પ્લેન ક્રેશની ઘટનમાં અત્યારે મોટા અને મહત્વના સમાચાર પ્રકાશમાં આવ્યાં છે. પ્લેન ક્રેશમાં જેટલા લોકોનું મોત થયું હતું તે તમામ લોકોના મૃતદેહના ડીએનએ મેચ થઈ ગયા છે અને તમામ મૃતદેહોને પરિવારોને સોંપવામાં પણ આવ્યાં છે. મળતી જાણકારી પ્રમાણે એર…