- બનાસકાંઠા

બનાસ ડેરીના ચેરમેન પદે શંકર ચૌધરીની સતત ત્રીજી વખત બિનહરીફ વરણી, ભાવા રબારી બન્યા વાઇસ ચેરમેન
બનાસકાંઠાઃ એશિયાની સૌથી મોટી બનાસ ડેરીના ચેરમેન પદે વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકર ચૌધરીની બિનહરીફ વરણી કરવામાં આવી છે. સતત સતત ત્રીજીવાર શંકર ચૌધરીની બિનહરીફ વરણી કરવામાં આવી છે. આ સાથે વાઇસ ચેરમેન પદે ભાવા રબારીના નામ પર મહોર…
- નેશનલ

છઠ તહેવારે રાજકારણ ગરમાયું, આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદને સમ્રાટ ચૌધરીએ આપ્યો તીખો જવાબ
બિહારના ઉપ મુખ્યપ્રધાન સમ્રાટ ચૌધરીએ કહ્યું કે, લાલૂ યાદવને હવે શરમ આવવી જોઈએ પટના: બિહારમાં એકબાજુ છઠનો તહેવાર છે અને બીજીબાજુ વિધાનસભાની ચૂંટણી પણ આવી રહી છે, જેને લઈને રાજકારણ ગરમાયું છે. બિહારના ઉપમુખ્ય પ્રધાન અને ભાજપના નેતા સમ્રાટ ચૌધરીએ…
- નેશનલ

સીએમ યોગી દિલ્હીના પ્રવાસે, રાષ્ટ્રપતિ, ઉપ રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન સાથે કરી મુલાકાત
નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે દિલ્હી પ્રવાસે ગયાં છે. આ પ્રવાસ દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સાથે સૌજન્ય મુલાકાત કરી હતી. તેઓએ રાષ્ટ્રપતિ ભવન પહોંચી તેમની સાથે રાજ્યના વિવિધ વિકાસ મુદ્દાઓ પર ચર્ચા કરી અને તેમના કિંમતી સમય…
- નેશનલ

બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા નીતિશ કુમારે આ શું કર્યું? JDU પાર્ટીમાંથી 11 લોકોને…
પટનાઃ બિહારમાં અત્યારે વિધાનસભા ચૂંટણીને લઈને માહોલ ગરમાયેલો છે. તેવામાં નીતિશ કુમારની પાર્ટીએ જેડીયુએ મોટી કાર્યવાહી કરી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. જેડીયુ પાર્ટી વિરૂદ્ધ જઈને કામ કરતા 11 કાર્યકર્તાઓને પાર્ટીમાંથી કાઢી દેવામાં આવ્યાં છે. મહત્વની વાત તો એ છે કે,…
- ઇન્ટરનેશનલ

શાંતિ ન થઈ તો અફઘાનિસ્તાન સાથે ખુલ્લું યુદ્ધ થશે, પાકિસ્તાનના રક્ષા પ્રધાને આપી ચેતવણી
કરાચીઃ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેનો તણાવ ફરી ચરમસીમાએ પહોંચ્યો છે. લગભગ એક અઠવાડિયા સુધી ચાલેલી અથડામણ બાદ 19 ઓક્ટોબરે કતારની મધ્યસ્થતા હેઠળ તાત્કાલિક શાંતિ સ્થાપિત કરવામાં આવી હતી. હાલ ઇસ્તાંબુલમાં બંને દેશો વચ્ચે શાંતિ ચર્ચાનો બીજો રાઉન્ડ ચાલી રહ્યો છે.…
- નેશનલ

નોઈડમાં હવે શ્વાસ લેવો પણ મુશ્કેલ! છતાં વહીવટીતંત્રએ કર્યાં આંખ આડા કાન
નોઇડાઃ નોઇડા શહેરમાં પ્રદૂષણ ખૂબ જ વધી રહ્યું છે. નોઇડામાં પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન લાગુ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. જોકે, વાસ્તવિકતા કંઈક અલગ છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, નોઇડાના સેક્ટર 121માં રસ્તાના…
- ભુજ

નખત્રાણા પંથકમાં જાળીમાં ફસાયેલા બાળ દીપડાનું વન વિભાગ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું
ભુજઃ વન્યજીવ સંપદા ધરાવતા કચ્છના નખત્રાણા તાલુકાના વડવા કાંયા ગામના વાડી વિસ્તારમાં જાળીમાં એક બાળ દીપડો ફસાઈ ગયો હતો. ફસાયેલી અવસ્થામાં મળી આવેલા એક બાળ દીપડાનો જીવ વન વિભાગ દ્વારા આબાદ બચાવી કરી લેવામાં આવ્યો છે. દીપડાની સંખ્યામાં અત્યારે ઘટી…
- ભુજ

મીઠીરોહરમાં દારૂની ભઠ્ઠી પર સ્ટેટ મોનીરટીંગ સેલના દરોડા, દેશી દારૂનો નાશ કરી ત્રણને ઝડપ્યા
ભુજ: ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ હોય તેવું લાગી રહ્યું છે. થોડા દિવસો અગાઉ પૂર્વ કચ્છના સામખિયાળી અને ભચાઉ તાલુકાના શિવલખા ગામ ખાતે સ્થાનિક પોલીસને ઊંઘતી રાખીને રાજ્યસ્તરની સ્ટેટ મોનીટરીંગ સેલની ટુકડીઓએ દરોડા પાડ્યાં હતાં. સ્ટેટ મોનીટરીંગ સેલે દેશી…
- મહારાષ્ટ્ર

નાગપુરથી દિલ્હી જતા વિમાન સાથે પક્ષી અથડાયું, એર ઇન્ડિયાએ ફ્લાઇટ રદ કરી
નાગપુરઃ નાગપુરથી દિલ્હી જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ પંખી સાથે અથડાતા ખામી આવી હતી. જોકે, પોયલાટના કારણે મોટો અકસ્માત ટળી ગયો છે. આ ફ્લાઇટ 24 ઓક્ટોબરે નાગપુરથી દિલ્હીની તરફ જતી હતી. નાગપુરથી ટેકઓફ કર્યા બાદ એર ઇન્ડિયાનું વિમાને પંખી સાથે અથડાયું.…









