- નેશનલ
કોલકાતામાં વધુ એક દુષ્કર્મની ઘટના બની, શિક્ષણના ધામમાં વિદ્યાર્થીએ યુવતી સાથે કરી ક્રૂરતા
કોલકાતા: પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં ફરી એકવાર જાતીય શોષણની એક ઘટના પ્રકાશમાં આવી છે. આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં દુષ્કર્મ અને હત્યાની ઘટના બાદ ફરી એક વિદ્યાર્થિની પર દુષ્કર્મ થયું છે. આ ઘટના કોલકાતાના જોકા વિસ્તારમાં આવેલા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ…
- અમરેલી
ખાંભામાં દોઢ કરોડના ખર્ચે બનેલા બસ સ્ટેન્ડમાં 25 વર્ષે એક પણ બસ નથી આવી! આ તે કેવો વિકાસ?
અમરેલી: અમરેલીના ખાંભામાં સરકારે રૂપિયા 1.5 કરોડના ખર્ચે બસ સ્ટેન્ડ બનાવ્યું છે, આને 25 વર્ષ જેટલો સમય થઈ ગયો પરંતુ હજુ સુધી કોઈ બસ અહીં આવી નથી. 2000માં અહીં દોઢ કરોડના ખર્ચે બસ સ્ટેન્ડ તો બનાવાયું છે પણ એકેય બસ…
- નેશનલ
દિલ્હી દુર્ઘટના: વેલકમ વિસ્તારમાં ચાર માળની ઇમારત ધરાશાયી; અનેક લોકો દટાયા, 6 લોકોનું રેસ્ક્યુ,
નવી દિલ્હીઃ દિલ્હીના વેલકમ વિસ્તારામાં આજે વહેલી સવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ હોવાના અહેવાલ મળ્યાં છે. વેલકલ વિસ્તારમાં આજે ચાર માળની એક ઇમારત ધરાશાયી થઈ હોવાનું જાણવા મળ્યું છે. ઇમારત ધરાશાયી થતા આશરે 12 લોકો નીચે દટાયા હોવાનો અંદાજ છે.…
- અમદાવાદ
એર ઇન્ડિયાની B787-8 વિમાન દુર્ઘટનાની પ્રાથમિક તપાસમાં થયા ચોંકાવનારા ખુલાસા, વાંચો અહેવાલ
અમદાવાદઃ 12 જૂન 2025ના રોજ બપોરે લગભગ 13:39 એર ઇન્ડિયાના AI171 વિમાન અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાનમથકેથી ઉડાન ભરી ત્યારબાદ થોડી જ વારમાં ક્રેશ થઈ ગયું હતો. આ વિમાન મુસાફરોને લઈને અમદાવાદથી લંડન જઈ રહ્યું હતું. દુર્ઘટનાની પ્રાથમિક તપાસ…
- વડોદરા
ગંભીરા બ્રિજનું નિર્માણ ક્યારે કર્યું અને 100 વર્ષના દાવા પોકળ સાબિત થયા?
વડોદરાઃ વડોદરા જિલ્લામાં આવેલા ગંભીરા બ્રિજ બુધવારે તૂટી પડ્યો હતો. પાદરા અને આણંદ જિલ્લાને જોડતો આ બ્રિજ મહીસાગર નદી પર બનેલો આ બ્રિજ વચ્ચેથી તૂટી પડ્યો હતો. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં કુલ 15 લોકોના મોત થયા છે, જ્યારે ત્રણ હજી…
- નેશનલ
વત્સલા દાદી તરીકે ઓળખાતી એશિયાની સૌથી વૃદ્ધ હાથણીએ 100 વર્ષની ઉંમરે લીધા છેલ્લા શ્વાસ
વત્સલા દાદી તરીકે ઓળખાતી એશિયાની સૌથી ઘરડી હાથણીનું મંગળવારે મોડી રાત્રે મધ્ય પ્રદેશના પન્ના ટાઈગર રિઝર્વમાં 100 વર્ષની વયે અવસાન થયું છે. આ હાથણીના પીટીઆરની અંદર હિનોઉટા હાથી કેમ્પમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. વત્સલા એશિયાની સૌથી વૃદ્ધ માદા…
- ઇન્ટરનેશનલ
ઇરાની સલાહકાર જવાદ લારીજાનીએ અમેરિકાના રાષ્ટ્રપતિને આપી ધમકી, ટ્રમ્પે ધમકી પર હાંસી ઉડાવી
વોશિંગ્ટન ડીસી, અમેરિકાઃ વિશ્વના અનેક દેશો એકબીજા સાથે યુદ્ધ કરી રહ્યાં છે. ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનીના સલાહકાર જવાદ લારીજાનીએ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. જો કે, સામે ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનની આ ધમકીને મજાકમાં…
- અમદાવાદ
સલામતીના દાવા માત્ર કાગળ પરઃ ગુજરાતમાં હાલમાં પણ 28 જર્જરિત બ્રિજનું સમારકામ ચાલી રહ્યું છે પણ…
અમદાવાદઃ ગુજરાતમાં અનેક બ્રિજ એવા છે જે જર્જરિત હાલતમાં છે અને તેનું સત્વરે સમારકામ થવું જરૂર છે. પરંતુ તંત્ર દ્વારા માત્ર પોકળ દાવા જ કરવામાં આવે છે. પોકળ દાવાના કારણે ગંભીરા બ્રિજનો એક ભાગ ધરાશાયી થયો અને 15 લોકોના અકાળે…
- વડોદરા
ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં મોતનો આંકડો 15 થયો, ત્રણ હજી લાપતા; જિલ્લા કલેક્ટરે આપી વિગતો
વડોદારા: વડોદારા જિલ્લામાં આવેલા ગંભીરા બ્રિજનો એક ભાગ તૂટી પડ્યો હતો. જેના કારણે અનેક લોકોનું અકાળે મોત થયું હતું. ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 15 લોકોના મૃતદેહો મળી આવ્યાં છે. વડોદરાના ક્લેક્ટરે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું છે કે, અત્યારે…