- નેશનલ

વિધાનસભા ચૂંટણી પહેલા બિહાર ગરમાયું, આરજેડીએ 27 નેતાઓને પક્ષમાંથી કાઢ્યાં…
પટનાઃ બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા મોટા સમાચાર પ્રકાશમાં આવ્યાં છે. આરજેડીએ પોતાના જ નેતાઓ સામે મોટી કાર્યવાહી કરી છે. આરજેડીએ 27 નેતાઓ સામે પક્ષ વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ થવા બદલ કાર્યવાહી કરી છે. આ તમામ 27 નેતાઓને પક્ષમાંથી કાઢી નાખવામાં આવ્યાં…
- મહારાષ્ટ્ર

નાશિક સેન્ટ્રલ જેલમાં દુષ્કર્મ કેસના કેદીએ કરી આત્મહત્યા, પોલીસ દોડતી થઈ…
મહારાષ્ટ્રઃ મહારાષ્ટ્રના નાશિક રોડ સેન્ટ્રલ જેલમાં રવિવાર બપોરે એક વિચારાધીન કેદીએ ફાંસી લગાવી આત્મહત્યા કરી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આ મામલે પોલીસે આપેલી વિગતો પ્રમાણે મૃતકની ઓળખ શિવદાસ ભાલેરાવ તરીકે થઈ છે. શિવદાસ ભાલેરાવ મૂળ નાશિક જિલ્લાના સિન્નર તાલુકાનો રહેવાસી…
- નેશનલ

ભારતના ક્યાં 12 રાજ્યોમાં SIR પ્રક્રિયા શરૂ કરવામાં આવશે? આ રહી યાદી…
નવી દિલ્હીઃ બિહાર બાદ હવે ભારતના અન્ય 12 રાજ્યોમાં એસઆઈઆર પ્રક્રિયા શરૂ કરવામાં આવશે તેવી ચૂંટણી પંચ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. આજે ચૂંટણી પંચે પ્રેસ કોન્ફરન્સ યોજીને આની સત્તાવાર જાણકારી આપી છે, કે આ પ્રક્રિયા કેવી રીતે હાથ ધરવામાં…
- ઇન્ટરનેશનલ

મુહમ્મદ યુનુસની નાપાક હરકત, આ બુકમાં ઉત્તરપૂર્વ ભારતને બાંગ્લાદેશનો હિસ્સો ગણાવ્યો…
ઢાકાઃ બાંગ્લાદેશમાં અત્યારે વચગાળાની સરકાર છે. જેમાં અત્યારે સત્તા મુહમ્મદ યુનુસના હાથમાં છે. મહત્વની વાત એ છે કે, મુહમ્મ યુનુસ ભારત વિરોધી વિચારો અને કાર્યો માટે મોટા ભાગે ચર્ચામાં રહે છે. તેમણે ફરી એકવાર શરમજનક કૃત્ય કાર્ય કર્યું છે. ભારત…
- મહેસાણા

સુંદર અક્ષર બાળકનો આત્મવિશ્વાસ, ગુજરાતી લેખનને સુધારવા મહેસાણાની આ શાળાએ શરૂ કર્યું અભિયાન
મહેસાણાઃ મહેસાણાના વિઠોડામાં આવેલી શ્રીમતી કે.વી. શાહ અનુપમ પ્રાથમિક શાળા વિદ્યાર્થીઓના ભવિષ્યને સુંદર આકાર આપવા એક અનોખી પહેલ કરી રહી છે. વર્ષ 2010થી ચાલી રહેલા આ અભિયાનમાં બાળકોને ગુજરાતી લેખનને સુંદર, સચોટ અને અસરકારક બનાવવાની પદ્ધતિઓ શીખવવામાં આવે છે. આ…
- નેશનલ

ચૂંટણી પંચે કરી મોટી જાહેરાત, ગુજરાત સહિત 12 રાજ્યમાં આવતીકાલથી SIR પ્રક્રિયા શરૂ થશે…
નવી દિલ્હી/ અમદાવાદઃ બિહાર બાદ ભારતના દરેક રાજ્યમાં એસઆઈઆર પ્રક્રિયા શરૂ થવા જઈ રહી છે. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે મોટી જાહેરાત કરી હતી. આ અંગે જાણકારી આપતા મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે કહ્યું કે, એસઆઈઆર પ્રક્રિયામાં પહેલુ ચરણ સફળતા…
- નેશનલ

દિલ્હીમાં છઠ પૂજામાં સામેલ થઈ શકે છે પીએમ મોદી, વાસુદેવ ઘાટ પર સુરક્ષા વધારાઈ
નવી દિલ્હીઃ છઠ મહાપર્વને આજે ત્રીજો દિવસ છે. આજે અસ્ત થતા સૂર્યને અર્ધ્ય અર્પણ કરવામાં આવશે. છઠ પૂજા બિહારના લોકો માટે મોટો પર્વ ગણાય છે. મહત્વની વાત એ છે કે, પટનાથી લઈને છેક દિલ્હી સુધી છઠ પૂજાના ખાસ તૈયારીઓ કરવામાં…
- નેશનલ

શ્રીરામના ભક્તો માટે આનંદના સમાચાર, રામ મંદિરનું સંપૂર્ણ નિર્માણ કાર્ય પૂર્ણ…
અયોધ્યાઃ શ્રી રામ મંદિરના નિર્માણ કાર્ય સંબંધી દરેક કાર્ય પૂર્ણ થઈ ગયાં હોવાનું જાણવા મળ્યું છે. શ્રી રામ જન્મભૂમિતિર્થ ક્ષેત્ર દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને આ અંગે જાણ કરીને ખૂશી વ્યક્ત કરી છે. મંદિર નિર્માણનું જે કાર્ય…
- અમદાવાદ

નવસારીના જલાલપુરમાં 2.13 ઇંચ વરસાદ ખાબક્યો, 8 જિલ્લાઓમાં એલર્ટ જાહેર
અમદાવાદઃ રાજ્યના કુલ 72થી વધુ તાલુકામાં કમોસમી વરસાદ નોંધાયો છે. વિગતે વાત કરવામાં આવે તો, નવસારીના જલાલપુરમાં 2.13 ઇંચ, ગીર સોમનાથના સૂત્રાપાડામાં 1.69 ઇંચ, નવસારીના ખેરગામમાં 1.54 ઇંચ છોટા ઉદેપુરના કવાંટમાં 1.42 ઇંચ, કોડીનારમાં 1.42 ઇંચ, જાંબુઘોડામાં 1.26 ઇંચ વરસાદ…
- ગીર સોમનાથ

ગીર સોમનાથ તટે તોફાની દરિયામાં ઉનાની સૂરજ સલામતી બોટ ડૂબી, 8 માછીમારોનું રેસ્ક્યુ
ગીર સોમનાથ જિલ્લા સહિત સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં તોફાની હવામાનની અસર વચ્ચે એક મોટો અકસ્માત ટળ્યો છે. ઉનાના નવાબંદર ગામની સૂરજ સલામતી નામની માછીમારી બોટ અરબી સમુદ્રમાં 13 નોટિકલ માઇલ દૂર ડૂબી ગઈ હોવાનું જાણવા મળ્યું છે. ભારે મોજાં અને દરિયાઈ…









