- ભુજ

કચ્છના સાગર કિનારે કન્ટેનરોની ભરતી યથાવત! ફરી ત્રણ મહાકાય કન્ટેનર ટેન્ક તણાઈ આવ્યાં
ભુજઃ પશ્ચિમ કચ્છની સંવેદનશીલ જળસીમાને અડકીને આવેલા સમુદ્ર કાંઠેથી પાછલા એક સપ્તાહથી મહાકાય કન્ટેઇનરો તણાઈ આવ્યા હોવાની સતત પાંચમી રહસ્યમયી ઘટના દેશના સ્વાતંત્ર પર્વની પૂર્વ સંધ્યા પ્રકાશમાં આવી છે. વિગતે વાત કરવામાં આવે તો, અબડાસાના કમડ, સુથરી અને ખુવડાના સાગર…
- નેશનલ

મોદીનું આવતા મહિને જીવનજરૂરી ચીજોના ભાવ ઘટાડવા એલાન, જાણો શું છે બ્લુપ્રિન્ટ ?
નવી દિલ્લીઃ આજે લાલ કિલ્લા પરથી ભાષણ આપતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જીએસટી અંગે મોટી જાહેરાત કરી છે. ભારતમાં 1 જુલાઈ 2017થી જીએસટી લાગુ કરવામાં આવ્યું હતું. તેને અત્યારે આઠ વર્ષ થઈ ગયા છે. આઠ વર્ષ બાદ તેમાં સુધારો થવાનો…
- ઇન્ટરનેશનલ

સ્માર્ટફોનનું કામ કરતા ચશ્માં થયા લોંચ, એન્ડ્રોઈડ અને આઈઓએસ બંને સાથે થાય છે કનેક્ટ, શું છે કિંમત ?
વિશ્વ અત્યારે દિવસને દિવસે વધારે આધુનિક થઈ રહ્યું છે. પ્રતિદિન એક નવી શોધ થઈ હોવાના સમાચાર વહેતા થાય છે. કહેવાય છે કે, મહાન વૈજ્ઞાનિકોએ પણ હજી પોતાના મજગનો માત્ર 0.1 ટકા જ ઉપયોગ કર્યો છે. એટલે હજી તો અનેક મોટી…
- મનોરંજન

શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાએ પ્રેમાનંદ મહારાજને કિડની ઓફર કરી?
વૃંદાવન, ઉત્તર પ્રદેશઃ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રા પ્રેમાનંદજી મહારાજના દર્શન કરવા માટે વૃંદાવન પહોંચ્યાં હતા. આ દરમિયાન પ્રેમાનંદજી મહારાજે દંપનીએ સુખ પ્રાપ્તીનો સંદેશ આપ્યો હતો. અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રાએ સનાતન સંત પ્રેમાનંદજી મહારાજ પાસે દુઃખોને દૂર…
- નેશનલ

મોદી સરકારની સ્વાતંત્ર્ય દિનની પોસ્ટમાં સરદાર-નહેરૂની બાદબાકી, સાવરકરને સ્થાન
નવી દિલ્લીઃ આજે ભારતનો સ્વતંત્રતા દિવસ છે. 15મી ઓગસ્ટ 1947ના રોજ ભારત અંગ્રેજીની ગુલામીમાંથી આઝાદ થયો હતો. ભારતભરમાં અત્યારે આઝાદીના આ પર્વની ઉજવણીઓ થઈ રહી છે. ઠેર ઠેર પોસ્ટરો પણ લગાવવામાં આવ્યાં છે. એટલું જ નહીં પરંતુ સોશિયલ મીડિયામાં પણ…
- નેશનલ

ભારતના આ રાજ્યોમાં આજે વાવાઝોડાની આગાહી, ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ જાહેર
નવી દિલ્લીઃ આજે હવામાન વિભાગ દ્વારા અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરીને ચેતવણી આપવામાં આવી છે. ખાસ કરીને મધ્ય મહારાષ્ટ્ર, રાજસ્થાન, તેલંગાણી અને મધ્ય પ્રદેશના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે હવામાન વિભાગે દિલ્લી, ઉત્તરાખંડ,…
- નેશનલ

લાલ કિલ્લા પરથી સતત 12મી વખત ભાષણ આપી નરેન્દ્ર મોદીએ ઈન્દિરાનો રેકોર્ડ તોડ્યો
નવી દિલ્લીઃ આજે ભારત માટે ગૌરવવંતી ક્ષણ છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી 12મી વખત પોતાનું ભાષણ આપ્યું છે. 12મી વખત લાલ કિલ્લા પરથી ભાષણ આપીને ઇન્દિરા ગાંધીનો રેકોર્ડ તોડી નાખ્યો છે. સ્વતંત્રતા દિવસ પર સતત 12મી વખત…
- નેશનલ

રોજગાર યોજના, સમૃદ્ધ ભારત અને જીએસટી મામલે શું બોલ્યાં પીએમ મોદી?
નવી દિલ્લીઃ નવી દિલ્લીમાં આજે ધામધૂમથી 79મા સ્વતંત્રતા દિવસની ઉજવણી થઈ રહી છે. લાલ કિલ્લા પરથી ભાષણ આપતી વખતે વડાપ્રધાન મોદીએ અનેક મોટી વાતો કરી છે. વિકસિત ભારતના સ્વપ્ન સાથે તેમણે યુવા માટે રોજગારીનો પણ પોતાના ભાષણમાં ઉલ્લેખ કર્યો છે.…
- પોરબંદર

પોરબંદરમાં ઉજવાશે રાજ્યકક્ષાનો 79મો સ્વાતંત્ર્ય પર્વ, CM કરાવશે ધ્વજવંદન
પોરબંદરઃ આજે 15મી ઓગસ્ટ, 2025ના રોજ 79મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી પોરબંદર ખાતે થવાની છે. પોરબંદર એટલે ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મભૂમિ. પોરબંદરમાં આવેલી માધવાણી કોલેજના ગ્રાઉન્ડમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવશે. રાજ્યકક્ષાના આ ભવ્ય મહોત્સવમાં તમામ…
- અમદાવાદ

અમદાવાદના જશોદાનગરમાં ડિમોલિશન: AMC ટીમ પર હુમલો, દુકાનદાર પરિવારે આત્મદાહનો પ્રયાસ કર્યો…
અમદાવાદ: શહેરના જશોદાનગર વિસ્તારમાં આવેલી પુનિતનગર રેલવે ફાટક પાસે ડિમોલિશનની કામગીરી વખતે એએમસી (અમદાવાદ નગરપાલિકા)ની ટીમ પર હુમલો થયો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. ઘટનાની વિગતે વાત કરવામાં આવે તો AMCની ટીમ અહીં ગેરકાયદે બનેલી દુકાનનું ડિમોલિશન કરવા માટે પહોંચી હતી.…









