- નેશનલ
કર્ણાટકની ગુફામાં બે દીકરીઓ સાથે રહેતી હતી રશિયન મહિલા, આધ્યાત્મિક શોધમાં ભારત આવી હોવાનો દાવો
ઉત્તર કન્નડ, કર્ણાટકઃ કર્ણાટકના ઉત્તર કન્નડ જિલ્લાના ગોકર્ણમાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. અહીં એક રશિયન મહિલા તેની બે નાની દીકરીઓ સાથે જંગલની વચ્ચે એક ગુફામાંથી મળી આવી હતી. પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન ગોકર્ણ પોલીસને એક…
- અમદાવાદ
મેક ડોનાલ્ડસ પર એએમસીએ માર્યુ સીલ, એક જ જગ્યાએ બનાવતા હતા વેજ અને નોનવેજ…
અમદાવાદઃ ગુજરાતી લોકો જેટલા ધંધામાં નિપૂર્ણ છે એટલા ખાવામાં પણ છે. એટલા માટે જ ગુજરાતમાં ફુડ બિઝનેસ ધૂમ મચાવે છે. આપણાં ગુજરાતીઓ રોજ નવું ખાવાનું પસંદ કરતા હોય છે. એટલું જ નહીં પરંતુ અમદાવાદ જેવા શહેરોમાં તો એક સમયે લોકો…
- અમદાવાદ
વિમાન દુર્ઘટનામાં બચી ગયેલ રમેશ અત્યારે ક્યાં છે? પિતરાઈ ભાઈએ જણાવી હકીકત…
અમદાવાદઃ અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટનામાં કુલ 260 લોકોના મોત થયાં હતાં. વિમાનમાં બેઠેલા તમામ લોકોનું મોત થયું હતું. માત્ર એક જ મુસાફર આ દુર્ઘટનામાં બચી ગયો તો. આ વ્યક્તિનું નામ વિશ્વાસ કુમાર રમેશ છે. વિશ્વાસ કુમાર રમેશને સૌથી ભાગ્યશાલી વ્યક્તિ…
- આપણું ગુજરાત
ગુજરાતમાં 16 જુલાઈ સુધી વરસાદ યથાવત રહેશે, 8 જિલ્લામાં આજે યલો એલર્ટ જાહેર…
અમદાવાદઃ ગુજરાતમાં ફરીથી વરસાદી માહોલ સર્જાયો છે. હવામાન વિભાગે 12 જુલાઈથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે અને 16 જુલાઈ સુધી વરસાદ યથાવત રહેવાની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ભારે વરસાદને પગલે હવામાન…
- નેશનલ
પટના એરપોર્ટ અને ચિરાગ પાસવાનને બોમ્બથી ઉડાવવાની ધમકી: સુરક્ષા એજન્સીઓ થઈ એલર્ટ
પટના, બિહારઃ બિહારની રાજધાની પટનામાં આવેલા જય પ્રકાશ નારાયણ આંતરરાષ્ટ્રીય એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ ધમકી મળ્યાં બાદ સુરક્ષા એજન્સીઓએ હરકતમાં આવી ગઈ છે. એરપોર્ટ ડિરેક્ટરને એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો ઇમેઇલ મળ્યો હતો. આ સમગ્ર…
- નેશનલ
કુનો નેશનલ પાર્કમાં નભા નામના માદા ચિત્તાએ દમ તોડ્યો, હવે માત્ર 26 જ વધ્યા
શિયોપુર અને શિવપુરી, મધ્ય પ્રદેશઃ મધ્ય પ્રદેશમાં આવેલી કુનો નેશનલ પાર્કમાં એક માદા ચિત્તાનું મોત થયું છે. એક અઠવાડિયા પહેલા ઘાયલ થયેલી માદા ચિત્તા જેનું નામ નભા હતું તેનું આજે અવસાન થયું છે. નભાને થોડા દિવસ પહેલા જ પગમાં ફ્રેક્ચર…
- નેશનલ
દુઃખદ પરિસ્થિતિ! છત્તીસગઢનો વિકાસ ખાડે ગયો, 7 કિમી સુધી દર્દીને ખાટલામાં લઈને ચાલ્યા પરિજનો
કોરબા, છત્તીસગઢઃ છત્તીસગઢના કોરબા જિલ્લામાં લોકો તેમની પાયાની પ્રાથમિક સુવિધાઓથી પણ વંચિત જોવા મળી રહ્યાં છે. અહીંના વિસ્તારોમાં આરોગ્યની સુવિધાઓ પહોંચી જ નથી. જેના કારણે લોકો ખૂબ જ પરેશાન થઈ રહ્યાં છે. આરોગ્યા સુવિધાની વાત તો દૂર પરંતુ હોસ્પિટલ જવા…
- નેશનલ
ગંગામાં ડૂબતા કાવડિયાઓ માટે એસડીઆરએફની ટીમ બની દેવદૂત, 4 યાત્રાળુઓને મોતના મુખમાંથી બચાવ્યા
હરિદ્વારઃ ગંગા નદીના પ્રવાહમાં ડૂબતા ચાર લોકોને SDRFની ટીમે બચાવી લીધા છે. સ્થળ પર તૈનાત SDRF ટીમે તત્પરતા દાખવી અને પાણીના જોરદાર પ્રવાહમાં વહી જતા યાત્રાળુઓને બચાવ્યા છે. ત્રણ ઘટનાઓ કાંગરા ઘાટ પર અને એક ઘટના પ્રેમનગર ઘાટ પર બની…
- ભુજ
કચ્છમાં અકસ્માત અને આત્મહત્યાના બનાવોમાં ચાર યુવાનોના જીવ ગયા
ભુજઃ દેશના ઘણા ગંભીર મુદ્દા છે, જેમાનો એક છે આત્મહત્યા. કિશોરો અને યુવાનોનું આ રીતે જીવન ટૂંકાવી દેવાનું માત્ર જે તે પરિવાર માટે નહીં, સમગ્ર સમાજિક માળખા માટે દુઃખદાયી છે. કચ્છમાં એક નહીં પણ ત્રણ યુવાનને અમુક કારણોસર જીવ દઈ…
- અમદાવાદ
…તો ફ્યુલ સ્વિચ બંધ કોણે કરી? અમદાવાદ એરક્રેશનો પ્રાથમિક અહેવાલ કોઈ ગૂઢ રહસ્ય તરફ ઈશારો કરે છે
અમદાવાદઃ અમદાવાદ એર ઈન્ડિયા પ્લેન ક્રેશની ઘટનામાં પ્રાથમિક તપાસનો રિપોર્ટ કાલે મોડી રાત્રે રિલીઝ કરવામાં આવ્યો છે. ભારતના એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) એ 12 જૂને અમદાવાદમાં થયેલા એર ઈન્ડિયા વિમાન દુર્ઘટના અંગેનો પોતાનો પ્રાથમિક અહેવાલ રિલીઝ કર્યો છે. આ…