- ભુજ
કચ્છની લખપત સરહદ પાસેથી પાકિસ્તાની ઘૂસણખોર ઝડપાયો, સુરક્ષા એજન્સીઓ એલર્ટ
ભુજઃ ભારતની સુરક્ષા એજન્સીઓ સરહદોની સુરક્ષા માટે સતત કાર્યરત રહે છે. પાકિસ્તાનીઓ ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યોમાં ભાંગફોડ કરવાના મલિન ઈરાદાને કચ્છમાં આવેલી આંતરરાષ્ટ્રીય જળસીમાએથી ઘુસણખોરી પ્રયત્નો કરતા હોય છે. અત્યારે કચ્છની લખપતવાળી સંવેદનશીલ ક્રીકમાંથી એક પાકિસ્તાની ઘૂસણખોર ઝડપાયો છે.…
- નેશનલ
કેરળમાં નિપાહનો કહેર! 1 મોત બાદ આરોગ્ય વિભાગે 6 જિલ્લાઓમાં એલર્ટ જાહેર કર્યું
મલપ્પુરમ, કેરળઃ કેરળમાં ફરી એકવાર નિપાહ વાયરસે પોતાની અસર બતાવવાનું શરૂ કર્યું છે. નિપાહ વાયરસથી સંક્રમિત થતા 57 વર્ષીય એક વ્યક્તિનું મૃત્યુ થયું હોવાથી અત્યારે લોકોમાં ગભરાટ ફેલાયો છે. આ સમગ્ર બાબતને ગંભીરતાથી લેતા આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયું છે…
- છોટા ઉદેપુર
વિકાસથી વંચિત છે છોટાઉદેપુરનું ભુંડમારિયા ગામ! સગર્ભા મહિલાને ઝોળીમાં ઉંચકીને લઈ જવા લોકો મજબૂર
છોટાઉદેપુર: છોટાઉદેપુરમાં હજી જાણે ગુજરાતનો વિકાસ પહોંચ્યો જ નથી. એકબાજુ ગુજરાતમાં સરકાર વિકસિત ગુજરાતની વાતો કરે છે, જ્યારે સામે ગુજરાતના છોટાઉદેપુર જિલ્લામાં લોકોને પાયાની સુવિધા પણ મળતી નથી. પરિસ્થિતિ એટલી ખરાબ છે કે, અહીંના ગામડાંઓ સુધી એમ્બ્યુલન્સ પહોંચી શકે તેવો…
- અમદાવાદ
ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે 13 જિલ્લામાં યેલો એલર્ટ જાહેર કર્યું
અમદાવાદ: રાજ્યમાં ફરીથી એકવાર મેઘરાજા ધમાકેદાર બેટિંગ થવાની હોય તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા 14 જુલાઈ 2025 માટે રાજયના વિવિધ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કુલ 13 જિલ્લાઓમાં ભારે વરસાદને લઈને યેલો…
- અમદાવાદ
2018માં અમેરિકાની ચેતવણીની અવગણના કરી? પ્લેન ક્રેશ અંગે નવો ખુલાસો
અમદાવાદઃ બારમી જૂને એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું હતું. આ દુર્ઘટના મામલે થયેલી તપાસનો રિપોર્ટ શનિવારે રિલીઝ કરવામાં આવ્યો હતો. આ અકસ્માત અંગેના રિપોર્ટ પછી અનેક પ્રકારના તર્ક-વિતર્ક અને દાવોઓ કરવામાં આવી રહ્યા છે, પરંતુ તપાસ રિપોર્ટ પછી હવે નવો…
- અમદાવાદ
અમદાવાદાની ઐતિહાસિક વીએસ હોસ્પિટલ જમીનદોસ્ત કરાશે! ગરીબોની આશા પર તંત્રએ બુલડોઝર ફેરવ્યું
અમદાવાદઃ અમદાવાદમાં આવેલી એક હોસ્પિટલ કે જે ગરીબ, મધ્યમ વર્ગ અને પરપ્રાતના લોકો માટે આશીર્વાદરૂપ છે. એએમસી સંચાલિત આ વીએસ હોસ્પિટલ (VS Hospital)નું અત્યારે ડિમોલિશન (Demolition) કરવાનું શરૂ કરવામાં આવ્યું છે. કેટલાક લોકોના રાજકીય અંહમને સંતોષવા માટે આ હોસ્પિટલનું ડિમોલિશન…
- ડાંગ
112 વર્ષ જૂનો અંબિકા નદી પરનો બ્રિજ જોખમી હાલતમાં! સત્વરે સમારકામ કરવા આદેશ
ડાંગ, આહવાઃ ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ હવે રાજ્યના અન્ય બ્રિજોને લઈને પણ અનેક સવાલો થઈ રહ્યાં છે. બીલીમોરા-વઘઈ નેરોગેજ ટ્રેનનો અંબિકા નદી પર 112 વર્ષ જૂનો બ્રિજ પણ અત્યારે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. આ બ્રિજ હવે બિસ્માર હાલતમાં છે. ગમે…
- વડોદરા
ગંભીરા બ્રિજ દુર્ઘટનાના ચાર દિવસ બાદ પણ દીકરો મળતો નથીઃ પરિવારનું રૂદન તમને પણ રડાવી દેશે
વડોદરાઃ ગંભીરા બ્રિજ દુર્ઘટનાને આજે ચાર દિવસ થઈ ગયાં છે. આ બ્રિજ તૂટી પડ્યો તેના કારણે કુલ 20 લોકોના મોત થયા હોવાની પુષ્ટી કરવામાં આવી છે. જ્યારે એક વ્યક્તિ હજી પણ લાપતા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. ચાર દિવસ…