- નેશનલ
પ્રેમિકા સાથે જ થતા હતા લગ્ન છતાં વરરાજા ભાગી ગયો, વાંચો યુપીની ચોંકાવનારી ઘટના
સીતાપુર, ઉત્તર પ્રદેશઃ ઉત્તર પ્રદેશમાં અનેક ચોંકાવનારી ઘટનાઓ બનતી હોય છે. ફરી એક ઘટના અત્યારે ચર્ચાનું કેન્દ્ર બની છે. ઉત્તર પ્રદેશના લહરપુર કોતવાળી ક્ષેત્રમાં આવેલા સીતાપુરમાં વરરાજા જાન લઈને ના આવતા હોબાળો મચી ગયો હતો. જાણવા એવું મળ્યું કે, લગ્ન…
- મનોરંજન
કર્ણાટકમાં સિનેમા ટિકિટ માટે 200 રૂપિયાની મર્યાદા નક્કી થઈ, બીજા રાજ્યો કોની રાહ જોઈ રહ્યા છે?
બેંગલુરૂ, કર્ણાટકઃ ભારતના લોકોમાં ફિલ્મો જોવાનો ક્રેઝ ખૂબ જ વધી રહ્યો છે. ભારતમાં દર વર્ષે હિંદી, તેલુગુ, ગુજરાતી, તમિલ, મલયાલમ, કન્નડ, મરાઠી અને બંગાળી ભાષાની આશરે 1,600 થી 2,000 ફિલ્મો બને છે. મતલબ કે રોજની 4 ફિલ્મો રિલીઝ થાય એટલી…
- ઇન્ટરનેશનલ
ઈરાનમાં રહેતા ભારતીય નાગરિકો માટે મોટી ચેતવણી, બિન-જરૂરી મુસાફરી ટાળવા આદેશ
નવી દિલ્હીઃ ઈરાનમાં રહેતા ભારતીય નાગરિકો માટે ભારતીય દૂતાવાસે એક મહત્વની મુસાફરી એડવાઇઝરી જાહેર કરી છે. અત્યારે ઈરાન જતા કે જવાનું વિચારી રહેલા ભારતીય નાગરિકોને ખાસ સૂચના આપવામાં આવી છે. અત્યારે ઈરાનની મુસાફરી ટાળવા માટે સલાહ આપવામાં આવી છે. ભારતીય…
- સુરત
સુરતમાં મેટ્રો ટ્રેનને સમાંતર રસ્તાઓનું મરમ્મતનું કામકાજ યુદ્ધના ધોરણે હાથ ધરાયું…
સુરતઃ ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે વરસાદને કારણે ક્ષતિગ્રસ્ત થયેલા રોડ – રસ્તાઓના ઝડપી સમારકામ માટે સ્પષ્ટ દિશાનિર્દેશો આપ્યા બાદ રાજ્યમાં રોડ-રસ્તા સમારકામની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે. રાજ્યમાં ગ્રામીણ અને શહેરી રોડ તેમ જ સ્ટેટ હાઇવે તથા…
- અમદાવાદ
અમદાવાદ પ્લેન ક્રેશ: TCM બદલ્યા છતાં ફ્યુઅલ સ્વીચ કેમ થઈ ફેઈલ? રિપોર્ટમાં મોટા ખુલાસા
અમદાવાદઃ અમદાવાદમાં બારમી જૂને એર ઈન્ડિયાનું પ્લેન બોઇંગ 787-8 ડ્રીમલાઈનર વિમાન ક્રેશ (Air India Plane Crash) થયું હતું. આ સમગ્ર દુર્ઘટના મામલે એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (Aircraft Accident Investigation Bureau) દ્વારા ઘટનાની પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી. AAIBના રિપોર્ટમાં અનેક…
- ભુજ
કચ્છના અંજાર તાલુકામાંથી રૂપિયા 1.25 લાખની ખારેક ચોરાઈ! ખેડૂતોમાં ચિંતા વ્યાપી
ભુજઃ કચ્છ જિલ્લામાં તસ્કરોનો ત્રાસ સતત વધતો જાય છે. તાજેતરમાં અંજાર તાલુકાના રતનાલ ગામની સીમમાં આવેલી એક ખેતીવાડીમાંથી અંદાજિત રૂપિયા 1,25,000ની કિંમતની આશરે 2,500 કિલો ખારેકની ચોરીનો બનાવ બન્યો છે. જેને લઈને ખેડૂતોમાં ભારે ચકચાર મચી ગઈ છે. આ ઉપરાંત…
- બોટાદ
બોચાસણથી સાળંગપુર જતી કાર રાણપુરમાં કોઝવેમાં તણાઈ! 2નાં મોત, એક સ્વામી લાપતા
બોટાદઃ ગુજરાતમાં અત્યારે મોટા ભાગના જિલ્લામાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. આ દરમિયાન બોટાદના રાણપુરમાં આવેલા કોઝવેમાં કાર તણાઈ ગઈ હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આ કારમાં કુલ સાત લોકો સવાર હતા. જેમાંથી લોકોના મોત થયા છે. NDRFની…