- નેશનલ

નેપાળના રાજકીય સંકટની માનસરોવર યાત્રા પર થશે અસર? ભારતે જાહેર કરી એડવાઇઝરી
નવી દિલ્હીઃ નેપાળમાં ભારે હિંસા બાદ હજી પણ સ્થિતિ કાબૂમાં હોય તેવું લાગતું નથી. જેન-જી વિરોધ પ્રદર્શન ખૂબ જ ઉગ્ર બન્યું છે. આ હિંસક આંદોલન હવે ભારતને પણ અસર કરી શકે છે.ખાસ કરીને કૈલાશ માનસરોવર યાત્રા પર જતા લોકોને આ…
- નેશનલ

ખેડૂતોના આંદોલન મુદ્દે ટિપ્પણીના કિસ્સામાં કંગના રનૌત પહોંચી સુપ્રીમ કોર્ટમાં, જાણો નવું કારણ?
નવી દિલ્હીઃ ભારતમાં 2021માં એક મોટું ખેડૂત આંદોલન થયું હતું. આંદોલન વખતે જાણીતી અભિનેત્રી અને વર્તમાન સાંસદ કંગના રનૌત દ્વારા જે ટિપ્પણીઓ કરવામાં આવી હતી. હવે આ મુદ્દો માનહાનિના કેસ સુધી પહોંચી ગયો છે. ભાજપ (ભારતીય જનતા પાર્ટી)નાં સાંસદ કંગના…
- ઇન્ટરનેશનલ

ભારત-નેપાળ સરહદ પણ વિઝા અને પાસપોર્ટની જરૂર કેમ નથી? જાણો મૈત્રી કરારનું રહસ્ય
ભારત અને નેપાળ વચ્ચે વર્ષોથી સંબંધો સારા રહ્યાં છે. ભારત અને નેપાળ દેશ વચ્ચે 1,751 કિમીની બોર્ડર આવેલી છે, જેમાંથી મોટા ભાગની બોર્ડર ખુલ્લી છે. આ બંન્ને દેશોના સંબંધોનું પ્રમાણ છે. ખાસ કરીને ભારતના ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, બિહાર,સિક્કિમ અને પશ્ચિમ…
- ઇન્ટરનેશનલ

નેપાળ હિંસક વિરોધ પ્રદર્શન બાદ પૂર્વ પીએમની પહેલી પ્રકિક્રિયા, શું બોલ્યા કેપી શર્મા ઓલી?
કાઠમંડુ, નેપાળઃ નેપાળમાં 8મી સપ્ટેમ્બરથી હિંસા ભડકેલી છે. આજે આ હિંસક વિરોધ પ્રદર્શન થોડું શાંત થયું હોય તેવું લાગી રહ્યું છે. આ પ્રદર્શન બાદ 8મી સપ્ટેમ્બરે ગૃહ પ્રધાન રમેશ લેખકે આજીનામું આપી દીધું હતું. એટલું જ નહીં પરંતુ 9 સપ્ટેમ્બરે…
- સ્પોર્ટસ

પાકિસ્તાન સાથે મેચ રમવી રાષ્ટ્રહિતમાં નથી તેવી સુપ્રીમ કોર્ટમાં પીઆઈએલ દાખલ થઈ
નવી દિલ્હીઃ એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન બંને દેશો ક્રિકેટ મેચ રમી રહ્યાં છે. આગામી 14મી સપ્ટેમ્બરે ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ મેચ યોજાવાની છે. ભારત પાકિસ્તાન સાથે મેચ રમી રહ્યું છે તેનો દેશભરમાં વિરોધ પણ થયો છે. ખાસ કરીને…
- અમદાવાદ

ટ્રાફિક દંડની રૂા. 148.80 કરોડની રકમ ગુમ : કેગના રિપોર્ટમાં ઘટસ્ફોટ
અમદાવાદઃ ગુજરાત સરકારે ટ્રાફિક નિયમોના ભંગ બદલ વસૂલેલા દંડની સંપૂર્ણ રકમ એટલે કે 100 ટકા ‘ગુજરાત માર્ગ સુરક્ષા નિધિ ફંડ’માં જમા કરાવવાની જોગવાઈ હોવા છતાં માત્ર 87 ટકા રકમ જ ટ્રાન્સફર કરવામાં આવી છે. આ ચોંકાવનારો ખુલાસો કેગના ઑડિટ રિપોર્ટમાં…
- નેશનલ

પીએમ મોદીએ જ્યોર્જિયા મેલોની સાથે કરી વાત! આ મુદ્દાઓ પર થઈ ચર્ચા
નવી દિલ્હીઃ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એકવાર યુક્રેન યુદ્ધ મામલે શાંતિનો પ્રયાસ કર્યો છે. ભારતે વારંવાર કહ્યું છે કે, શાંતિ જ એક માત્ર રસ્તો છે. આવી સ્થિતિમાં ભારતના વડાપ્રધાન મોદીએ ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની સાથે ટેલિફોનિક વાત કરી છે.…
- ઇન્ટરનેશનલ

નેપાળ Gen-Z હિંસા મામલે ચીને શું કહ્યું? પોતાના નાગરિકોને આપી આવી સલાહ
નવી દિલ્હીઃ નેપાળમાં ચાલી રહેલે Gen-Z વિરોધ પ્રદર્શન ખૂબ જ હિંસાત્મક બની ગયું છે. જેમાં 21થી પણ વધારે લોકોનું મોત થયું છે. આજે આ વિરોધ પ્રદર્શનનો ત્રીજો દિવસ છે, પરંતુ વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે. આ પ્રદર્શન મામલે અનેક…
- નેશનલ

નેપાળનું Gen-Z વિરોધ પ્રદર્શન ભારત પર કેવી અસર કરશે? કરોડોના નુકસાનની આશંકા
નવી દિલ્હીઃ નેપાળ અને ભારત વચ્ચે વ્યાપારિક સંબંધો છે. નેપાળમાં જે પ્રકારે અત્યારે માહોલ છે, તેને જોતા ભારતના વેપાર ક્ષેત્ર અને પ્રવાસન ઉદ્યોગને અસર થશે તેવું વિશ્લેષકો માની રહ્યાં છે. 8મી સપ્ટેમ્બરથી નેપાળમાં હિંસાત્મક પ્રદર્શનો થઈ રહ્યા છે. આ પ્રદર્શનની…









