- સ્પેશિયલ ફિચર્સ
આવી ગયો શિવભક્તિ કરવાનો પવિત્ર શ્રાવણઃ તહેવારોની પણ મોસમ ખિલશે
હિંદુ ધર્મમાં અનેક તહેવારો આવતા હોય છે. ખાસ તો શ્રાવણ મહિનામાં સૌથી વધારે તહેવારો આવે છે. શ્રાવણ મહિનો હિંદુ ધર્મમાં સૌથી પ્રવિત્ર માનવામાં આવે છે. કારણે કે, આ મહિનો ભગવાન શંકરને ખૂબ જ પ્રિય હોવાનું માનવામાં આવે છે. શ્રાવણ મહિનામાં…
- નેશનલ
સોના કરતા ચાંદી વધારે ચળકી! સોનાએ 32% તો ચાંદીએ 36% વળતર આપ્યું
નવી દિલ્હીઃ સોના અને ચાંદીના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. લોકો મોટાભાગે ચાંદી કરતા સોનાની ખરીદી વધારે કરતા હોય છે. ચાંદીનો ભાવ તો અત્યારે આસમાને છે જ તેમ છતાં પણ ચાંદીની ખરીદી અત્યારે વધી રહી છે. તેનું કારણે…
- નેશનલ
દેશભરમાં આજે વરસાદી માહોલ! દિલ્હી અને મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી
નવી દિલ્હીઃ ભારતભરમાં અત્યારે વરસાદી માહોલ છવાયેલો છે. છેલ્લા કેટલાક દિવસથી દેશના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામમાં આવે છે. ખાસ કરીને દિલ્હીના અનેક વિસ્તારોમાં આજે મધ્યમથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. દિલ્હી સાથે સાથે ઉત્તર…
- અમદાવાદ
ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં આજે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા
અમદાવાદઃ ગુજરાતમાં આગામી દિવસોમાં ભારે વરસાદની શકયતાઓ હોવાના આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલા જિલ્લાવારની આગાહી પ્રમાણે શુક્રવાર 25 જુલાઈ એટલે કે આજે રાજ્યના અનેક જિલ્લામાં ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદ પડી શકે તેવી શક્યતાઓ છે. ખાસ…
- નેશનલ
ભારત-ચીન સંબંધોમાં સુધારો: પાંચ વર્ષ બાદ ચીનના નાગરિકોને ટૂરિસ્ટ વિઝા મળશે
નવી દિલ્હીઃ ચીન સાથે સંબંધોમાં સુધારો આવ્યો પછી ભારત સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. ભારત સરકાર દ્વારા પાંચ વર્ષ પછી ચીનના નાગરિકોને ટૂરિસ્ટ વિઝા આપવાની જાહેરાત કરવામાં આવી છે. ચીનમાં આવેલા ભારતના દૂતાવાસે સત્તાવાર રીતે આની જાહેરાત કરી છે.…
- જૂનાગઢ
જૂનાગઢમાં ભારે વરસાદઃ જટાશંકર ધોધમાં પર્યટકો ફસાયા, સૂકા વૃક્ષની ડાળીના આશરાથી બચ્યા, જુઓ વાયરલ વીડિયો
જૂનાગઢઃ ગુજરાતમાં સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. વરસાદ થતા ગિરનાર પર્વતની સુંદરતા વધી ગઈ છે. અત્યારે પ્રકૃતિને નિહાળવા માટે અનેક લોકો જૂનાગઢનો પ્રવાસ કરી રહ્યાં છે. પરંતુ વરસાદમાં ગિરનારનો પ્રવાસ કરવો જોખમી સાબિત થઈ શકે છે. અત્યારે…
- રાજકોટ
રાજકોટમાં રફતારનો કહેર! નશાની હાલતમાં કારચાલકે સર્જ્યો અકસ્માત
રાજકોટઃ રાજકોટમાં નશાની હાલતમાં કારચાલકે અકસ્માત સર્જ્યો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. રાજકોટના કાલાવાડ રોડ પર આવેલ અંડરબ્રિજ પાસે નશો કરી ગાડી ચલાવતા વ્યક્તિએ અકસ્માત સર્જ્યો છે. કારમાં બેઠેલો બીજો વ્યક્તિ પણ નશામાં હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. ચોંકાવનારી વાત એ છે…