-  અમદાવાદ

PM મોદી બાદ અમિત શાહ આવશે ગુજરાતના પ્રવાસે! રાજકીય અટકળો શરૂ…
ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હમણાં જ ગુજરાતના પ્રવાસે આવ્યાં હતાં. તે બાદ હવે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પણ 31 ઓગસ્ટે ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. ગુજરાતમાં બીજેપીમાં અત્યારે કંઈક રંધાઈ રહ્યું છે. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું પ્રદેશ પ્રમુખની નિમણૂક…
 -  નેશનલ

સુપ્રીમ કોર્ટમાં નવા જજની નિમણૂક! જાણો કોણ છે જસ્ટિસ વિપુલ પંચોલી અને જસ્ટિસ આલોક અરાધે…
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે બોમ્બે હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ આલોક અરાધે અને પટણા હાઈકોર્ટના મુખ્ય જસ્ટિસ વિપુલ પંચોલીને હવે સુપ્રીમ કોર્ટના જજ તરીકે બઢતી આપીને નિમણૂક આપી છે. હવે સુપ્રીમ કોર્ટમાં જજની સંખ્યા…
 -  જૂનાગઢ

શેરબજારમાં આ રીતે તો રોકાણ કરવાનો શોર્ટ કટ અપનાવતા નથી, જૂનાગઢમાંથી કૌંભાંડ પકડાયું, જાણો મામલો?
જૂનાગઢઃ જૂનાગઢના કેશોદમાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. અત્યાકે સમય એવો છે કે, કોઈના પર વિશ્વાસ કરી શકાય તેમ નથી. ખાસ કરીને શેરબજાર અંગે કોઈ પણ અજાણ્યા લોકો પાસેથી સલાહ લેતા પહેલા ખાસ ધ્યાન રાખવું!અત્યારે એવું કૌભાંડ ઝડપાયું છે…
 -  નેશનલ

કોમનવેલ્થ ગેમ્સ (2030)ની યજમાની માટેના પ્રસ્તાવને કેબિનેટની મંજૂરી
અમદાવાદને આદર્શ શહેર ગણાવ્યું અમદાવાદઃ અમદાવાદમાં આવેલું વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ એટલે કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમે 2023 ICC ક્રિકેટ વર્લ્ડ કપ ફાઇનલનું સફળતાપૂર્વક આયોજન કરીને તેની ક્ષમતા દર્શાવી ચૂક્યું છે. હવે ભારતે એક મોટી સિદ્ધિ માટે પ્રયત્ન કરી રહ્યું છે.…
 -  વડોદરા

ગણેશચતુર્થી: વડોદરામાં બાપ્પાની મૂર્તિ પર ઈંડા ફેંકનારાને પોલીસે ભણાવ્યો પાઠ…
વડોદરાઃ ગુજરાત અને મહારાષ્ટ્રમાં ગણેશ ચતુર્થીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. આ દરમિયાન વડોદરામાં ગણેશોત્સવ પહેલા કેટલાક અસામાજિક તત્વો દ્વારા માહોલ બગાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. આ મામલે વડોદરો પોલીસે કાર્યવાહી હાથધરી અને બે આરોપીઓને ધરપકડ કરી લીધી છે. આ…
 -  આમચી મુંબઈ

રામભદ્રાચાર્ય અને પ્રેમાનંદ વિવાદમાં ધીરેન્દ્ર શાસ્ત્રી આ શું બોલ્યાં? કહ્યું, બંને સંતોએ…
મુંબઈઃ સનાતન ધર્મના સંતોને લઈને વિવાદ ચાલી રહ્યો છે. પ્રેમાંનદજી મહારાજ પર રામભદ્રાચાર્યે વિવાદિત ટિપ્પણી કરી હતી. આ મામલે હવે ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે, સંતો પર ટિપ્પણી કરવી એ સનાતન ધર્મ માટે હાનિકારક છે. અને કેટલા લોકો આવું કામ કરીને…
 -  નેશનલ

ટ્રમ્પના ટેરિફથી સુરતના ઉદ્યોગોમાં ફફડાટ: જાણો ડાયમંડ અને ટેક્સટાઇલ ઉધોગ પર શું થશે અસર?
નવી દિલ્હીઃ અમેરિકાએ ભારતને ફરી એક મોટો ઝટકો આપ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર સત્તાવાર રીતે 50 ટકા ટેરિફ લગાવી દીધો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે પહેલા 25 ટકા ટેરિફ લગાવ્યો હતો. જ્યારે અત્યારે ફરી 25 ટકા વધારાને ટેક્સ લગાડી દીધો…
 -  મનોરંજન

રજનીકાંતની કુલી 500 કરોડની કમાણી કરી લેશે? જાણો વૉર 2ના બોક્સ ઓફિસ પર કેવા છે હાલ…
મુંબઈઃ સુપરસ્ટાર રજનીકાંતની ફિલ્મ કુલી ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. દિગ્દર્શક લોકેશ કનાગરાજે ફિલ્મમાં આમિર ખાન અને નાગાર્જુન જેવા કલાકારોને પણ કાસ્ટ કર્યા હોવાથી લોકોને આ ફિલ્મ ખૂબ જ પસંદ આવી રહી છે. આ ફિલ્મે શરૂઆતના દિવસોમાં સારી એવી…
 -  સ્પોર્ટસ

એશિયા કપ પૂર્વે સંજુ સેમસનની તોફાની બેટિંગઃ 42 બોલમાં ફટકારી સદી…
નવી દિલ્હીઃ એશિયા કપ શરૂઆત થવાને હવે થોડા દિવસો બાકી છે. આ ટુર્નામેન્ટ 9 સપ્ટેમ્બરથી શરૂ થશે, જ્યારે ભારત 10 સપ્ટેમ્બરથી પોતાનું અભિયાન શરૂ કરશે. આ પહેલા ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન સંજૂ સેમસને ધમાકેદાર બેટિંગ કરી હતી. તેણે 42 બોલમાં…
 -  અમદાવાદ

અમદાવાદમાં ડમ્પરનો કહેર: બે મહિલાનાં મોત, જાણો અકસ્માત કઈ રીતે થયો?
અમદાવાદઃ શહેરના 108 સેન્ટરની બાજુમાં રિંગ રોડ તરફ જવાના રસ્તા પર એક્ટિવા લઈને બે મહિલાઓને અકસ્માત થયો છે. અજાણ્યા ડમ્પરચાલકે ટક્કર મારી તેના કારણે આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માત થતા જ બંને મહિલાને ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી સત્વરે સારવાર માટે…
 
 








