- નેશનલ

ગુરુ તેગ બહાદુર સાહેબના 350મા શહીદ દિવસે 500 કિલોમીટર લાંબી સાયકલ યાત્રાનું આયોજન…
ગુરુ તેગ બહાદુર સાહેબજીના 350મા શહીદી દિવસ નિમિત્તે દિલ્હીના ચાંદની ચોક સ્થિત શીશગંજ ગુરુદ્વારાથી અમૃતસર સુધી 500 કિલોમીટર લાંબી સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રા ગુરુ સાહેબના જન્મસ્થળ ગુરુ કા મહલ, અમૃતસરમાં પૂર્ણ થશે. આ સાયકલ યાત્રામાં મોટી…
- વેપાર

ઉત્પાદન વધારવા એસઈઝેડ માટે રાહતનાં પગલાંની શક્યતા તપાસતી સરકારઃ ગોયલ
વિશાખાપટનમઃ દેશના સ્પશિયલ ઈકોનોમિક ઝોન (એસઈઝેડ)માં ઉત્પાદનને પ્રોત્સાહિત કરવા માટે અમુક રાહતનાં પગલાંઓનાં પ્રસ્તાવો પર સરકાર તપાસ કરી રહી હોવાનું વાણિજ્ય અને ઉદ્યોગ ખાતાના પ્રધાન પિયૂષ ગોયલે જણાવતા ઉમેર્યું હતું કે સરકાર આ ઝોનમાં વધારાની ક્ષમતાઓને પ્રોત્સાહન આપવાના માર્ગો અને…
- નેશનલ

મહિલા તલાટીએ ખેડૂત પાસે માંગી રૂપિયા 5 હજારની લાંચ, વીડિયો વાયરલ થતા તંત્રએ સસ્પેન્ડ કર્યા
ગાઝિયાબાદ: સોશિયલ મીડિયામાં અત્યારે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક સરકારી કર્મચારી ખેડૂત પાસેથી લાંચ લઈ રહ્યો છે. વિગતે વાત કરવામાં આવે કો, ગાઝિયાબાદના ગામ નંગલા આક્કૂના રહેવાસી ખેડૂત પાસેથી ત્રણ હજાર રૂપિયાની લાંચ લેવાના કેસમાં મહિલા લેઘપાલ…
- નેશનલ

શ્રીનગર બ્લાસ્ટ એક આકસ્મિક વિસ્ફોટ હતો? જમ્મુ અને કાશ્મીરના DGP નલિન પ્રભાતે આપી વિગતો
શ્રીનગરઃ જમ્મુ અને કાશ્મીરમાં શ્રીનગરના નૌગામ પોલીસ સ્ટેશનમાં એક બ્લાસ્ટ થયો તે મામલે DGP નલિન પ્રભાતનું નિવેદન પ્રકાશમાં આવ્યું છે. ગઈ કાલ રાતે થયેલા શ્રીનગર બ્લાસ્ટ અંગે DGP નલિન પ્રભાતે કહ્યું કે, આ બ્લાસ્ટ માત્ર એક આકસ્મિક વિસ્ફોટ હતો. જો…
- જામનગર

જામનગરનું ખીજડીયા પક્ષી અભયારણ્ય પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર, વિશ્વભરમાંથી આવે છે યાયાવર પક્ષીઓ…
જામનગર: જામનગરનું ખીજડીયા પક્ષી અભયારણ્ય આજે પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. વિશ્વભરમાંથી આવતાં 300થી વધુ યાયાવર પક્ષીઓને કારણે આ સ્થળ ગુજરાતની જીવંતતાનું પ્રતીક છે. સાઇબેરિયા, આફ્રિકા અને યુરોપ જેવા દૂરના દેશોમાંથી પક્ષીઓ અહીં લાંબો પ્રવાસ ખેડીને આવે છે.…
- નેશનલ

બિહારના પરિણામ અંગે ઓમર અબ્દુલ્લાએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું, નીતિશ કુમારની કરી પ્રશંસા…
જમ્મુ અને કાશ્મીરઃ બિહાર વિધાનસભા ચૂંટણીમાં NDAના જંગી વિજય થયો તેના માટે જમ્મુ અને કાશ્મીરના મુખ્ય પ્રધાન અને નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાએ પોતાનું નિવેદન આપ્યું છે. બડગામ પેટાચૂંટણીમાં પોતાની પહેલી હારથી દુઃખી થયેલા અબ્દુલ્લાએ બિહારના પરિણામો અંગે ખાસ વાત…
- આપણું ગુજરાત

નર્મદા જિલ્લામાં આવતીકાલે જનજાતીય ગૌરવ દિવસની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી, પીએમ મોદી રહેશે હાજર
વડાપ્રધાન કેન્દ્ર અને રાજ્ય સરકારના ₹9700 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે નર્મદાઃ જનજાતીય નાયકોના શૌર્ય અને અમૂલ્ય યોગદાનને સન્માનિત કરવા માટે સમગ્ર દેશમાં જનજાતીય ગૌરવ વર્ષની ઉજવણી થઇ રહી છે. આગામી 15 નવેમ્બર 2025ના દિવસે કેન્દ્ર સરકાર દ્વારા…









