- નેશનલ

શંકાસ્પદ આતંકી સુહેલના ઘરે પહોંચી ગુજરાત એટીએસઃ ઘરેથી શંકાસ્પદ વસ્તુઓ જપ્ત કરી, પરિવાર પર પસ્તાળ
લખીમપુરઃ દિલ્હી બ્લાસ્ટની ઘટના બાદ દેશભરમાં સુરક્ષા એજન્સી શંકાસ્પદોની તપાસ કરી રહી છે. દિલ્હી બ્લાસ્ટ પહેલા ઝડપાયેલા શંકાસ્પદ આતંકી સુહેલ મામલે પણ એજન્સીઓએ તપાસ તેજ કરી દીધી છે. ગુજરાત એટીએસ દ્વારા છ ટીમ બનાવવામાં આવી છે. જેમાં લખીમપુર ખેરીના સિંગાહીમાં…
- સુરત

બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ પૂર્ણ થવાને આરેઃ PM મોદીએ કરી સમીક્ષા, ટૂંક સમયમાં ટ્રાયલ રન
સુરતઃ ભારતની પહેલી બુલેટ ટ્રેનનું કામ હવે પૂર્ણ થવાને આરે છે. ગુજરાતમાં ચાલી રહેલા બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ હવે પૂર્ણ થવા આવ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી બિરસા મુંડાની 150મી જન્મ જયંતી પર ગુજરાત આવ્યાં હતાં. આ દરમિયાન પીએમ મોદીએ…
- સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગરમાં મતદાર યાદી સુધારણામાં શિક્ષકો સાથે ‘ગુલામી પ્રથા’ જેવું વર્તનઃ મહાસંઘ મેદાનમાં
સુરેન્દ્રનગરઃ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ મામલે સુરેન્દ્રનગરમાં વિવાદ સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, સુરેન્દ્રનગર જિલ્લામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમના કારણે શિક્ષણને અસર થતી હોવાના કારણે શિક્ષકો મેદાન પર ઉતર્યા છે. એટલું જ નહીં પરંતુ બીએલઓ…
- નેશનલ

ફરીદકોટ: દાસુવાલ ગેંગના ત્રણ સભ્યોની પોલીસે કરી ધરપકડ, છ રાઉન્ડ ગોળીબાર પણ થયો…
ફરીદકોટ: પંજાબમાં ફરીદકોટ પોલીસે મોટી કાર્યવાહી કરી હોવાનું જાણવા મળ્યું છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણ ફરીદકોટ પોલીસે ગેંગસ્ટર પ્રભ દાસુવાલ સામે આ કાર્યવાહી કરી છે. પ્રભુ દાસુવાલ ગેંગના ત્રણ સભ્યોની પોલીસે ધરપકડ કરી હોવાના અહેવાલો મળ્યાં છે. વધારે વિગતે…
- નેશનલ

બિહાર બાદ હવે ઝારખંડમાં પણ હવે આરજેડીને ખતરો, જાણો શું કહે છે સમીકરણો…
બિહારમાં મહાગઠબંધન માટે 14 નવેમ્બરનો દિવસ ખૂબ જ ખરાબ સાબિત થયો છે. વિધાનસભા ચૂંટણીમાં તેને કારમી હારનો સામનો કરવો પડ્યો હોવાની અનેક પ્રકારના સવાલો થઈ રહ્યાં છે. જો કે, મહાગઠબંધનને પડોશી રાજ્ય ઝારખંડમાં થોડી રાહત મળી હોવાનું જાણવા મળ્યું છે.…
- નેશનલ

શું શેખ હસીના બાંગ્લાદેશ પાછા જશે? એક ઇન્ટરવ્યૂમાં જણાવી પોતાના ઇચ્છા…
નવી દિલ્હીઃ બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીના હાલ દિલ્હી સ્થિત ગુપ્ત સ્થળે નિવાસ કરી રહી છે. બાંગ્લાદેશમાં તખ્તાપલટ બાદ તેઓ દેશમાં પાછા જઈ શક્યા નથી. તાજેતરમાં આપેલા એક ઇન્ટરવ્યૂમાં તેમણે પોતાના મનની વાત જાહેર કરી છે કે તેઓ પોતાના વતન…
- નેશનલ

ભાજપે પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા તો આરકે સિંહે આપ્યું રાજીનામું, એક્સ પોસ્ટ કરતા લખ્યું કે…
પટનાઃ બિહારમાં ભવ્ય જીત બાદ ભાજપે પાર્ટીના ત્રણ દિગ્ગજ નેતાઓ સામે કાર્યવાહી કરી હોવાનું જાણવા મળ્યું છે. ભાજપ ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન આરકે સિંહ, વિધાનસભા પરિષદના સભ્ય અશોક કુમાર અગ્રવાલ અને કટિહારના મેયર ઉષા અગ્રવાલને પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ…
- નેશનલ

ભાજપે સાથ આપ્યો તો નીતિશ કુમાર બનાવી શકે છે આ વર્લ્ડ રેકોર્ડ, આ પહેલા માત્ર આ વ્યક્તિ જ…
પટનાઃ બિહાર વિધાનસભા ચૂંટણીમાં NDAની પ્રચંડ જીત પછી રાજકારણમાં ફરીથી મોટી ચર્ચા શરૂ થઈ છે. જનતા દળ (યુનાઇટેડ)ના નેતા અને વર્તમાન મુખ્ય પ્રધાન નીતિશ કુમાર ફરીથી સીએમ બનશે કે કેમ તેની ચર્ચાઈ રહી છે. આ ચૂંટણીમાં ભાજપ સૌથી મોટી પાર્ટી…
- નેશનલ

ગુરુ તેગ બહાદુર સાહેબના 350મા શહીદ દિવસે 500 કિલોમીટર લાંબી સાયકલ યાત્રાનું આયોજન…
ગુરુ તેગ બહાદુર સાહેબજીના 350મા શહીદી દિવસ નિમિત્તે દિલ્હીના ચાંદની ચોક સ્થિત શીશગંજ ગુરુદ્વારાથી અમૃતસર સુધી 500 કિલોમીટર લાંબી સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રા ગુરુ સાહેબના જન્મસ્થળ ગુરુ કા મહલ, અમૃતસરમાં પૂર્ણ થશે. આ સાયકલ યાત્રામાં મોટી…
- વેપાર

ઉત્પાદન વધારવા એસઈઝેડ માટે રાહતનાં પગલાંની શક્યતા તપાસતી સરકારઃ ગોયલ
વિશાખાપટનમઃ દેશના સ્પશિયલ ઈકોનોમિક ઝોન (એસઈઝેડ)માં ઉત્પાદનને પ્રોત્સાહિત કરવા માટે અમુક રાહતનાં પગલાંઓનાં પ્રસ્તાવો પર સરકાર તપાસ કરી રહી હોવાનું વાણિજ્ય અને ઉદ્યોગ ખાતાના પ્રધાન પિયૂષ ગોયલે જણાવતા ઉમેર્યું હતું કે સરકાર આ ઝોનમાં વધારાની ક્ષમતાઓને પ્રોત્સાહન આપવાના માર્ગો અને…









