- નવસારી

નવસારીમાં LCBની મોટી કાર્યવાહી: દમણથી જૂનાગઢ જતો 1 કરોડથી વધુ કિંમતનો વિદેશી દારૂ જપ્ત…
નવસારીઃ અહીંની લોકલ ક્રાઈમ બ્રાન્ચ (એલસીબી) પોલીસની ટીમે ટ્રકમાં લસણની આડમાં લઇ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ દારૂની કિંમત લગભગ 1 કરોડ રૂપિયાથી વધુ હોવાનું જાણવા મળ્યું છે. આ દારૂ લસણની આડમાં દમણથી જૂનાગઢ લઇ જવામાં આવી…
- સુરત

ગાંજા કેસમાં સંડોવાયેલી મોડલ હની પટેલ ‘આપ’માં જોડાઈઃ બીયર-સિગારેટ સાથેના ફોટા વાયરલ…
સુરતઃ સોશિયલ મીડિયા દ્વારા ફેમસ શયેલા અનેક લોકો હવે રાજકારણમાં આવવાનું વિચારી રહ્યાં છે તો સાથે કેટલાક લોકો તો રાજકીય પાર્ટીમાં જોડાઈ પણ ગયાં છે. થોડા સમય પહેલા ગાંજા કેસમાં સંડોવાયેલી સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અને મોડલ હની પટેલ (Model Honey…
- નેશનલ

શ્રીધામ એક્સપ્રેસને બોમ્બથી ઉડાવવાની ધમકી, મથુરા જંકશન પર બોમ્બ સ્ક્વોડ તૈનાત…
મથુરાઃ દિલ્હીમાં લાલ કિલ્લા પાસે થયેલા કાર બ્લાસ્ટ બાદ ભારતની સુરક્ષા એજન્સીઓ અત્યારે સતર્ક થઈને તપાસ કરી રહી છે. આ દરમિયાન હવે દિલ્હીના નિઝામુદ્દીનમાં આવતી શ્રીધામ એક્સપ્રેસ ટ્રેનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે રેલવે…
- નેશનલ

20મી નવેમ્બરે બિહારમાં નવી સરકારનો શપથગ્રહણ કાર્યકમ યોજાઈ શકે!
પટનાઃ પટનાના ગાંધી મેદાનમાં આગામી 20મી નવેમ્બરે મુખ્ય પ્રધાનનો શપથ ગ્રહણ કાર્યક્રમ યોજાઈ શકે છે. સૂત્રો દ્વારા એવું જાણવા મળ્યું છે કે, આ કાર્યક્રમમાં પીએમ મોદી પણ હાજરી આપી શકે છે. પટના ગાંધી મેદાનમાં આ કાર્યક્રમ માટેની તૈયારીઓ શરૂ કરી…
- રાજકોટ

થેલેસેમિયાનાં બાળકોના લાભાર્થે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું…
રાજકોટઃ ગુજરાતમાં બ્લડ ડોનેશન કેમ્પનું અનેક જગ્યાએ આયોજન કરવામાં આવે છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, શ્રી આધશક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત વિઝન ગૌશાળા દ્વારા રાજેશભાઈ રમણીકલાલ શેઠની ત્રીજી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.…
- આપણું ગુજરાત

બીજી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સના આયોજનમાં કચ્છ અને સૌરાષ્ટ્રને કેન્દ્ર સ્થાને રહેશે
ગાંધીનગર: ગુજરાત સરકાર દ્વારા જાન્યુઆરી 2027માં યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ પહેલાં મહેસાણા, રાજકોટ, સુરત અને વડોદરા એમ ચાર સ્થળોએ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવી રહ્યું છે. મહેસાણામાં રિજનલ કોન્ફરન્સની સફળતા બાદ હવે ગુજરાત સરકાર રાજકોટ ખાતે બીજી…
- નેશનલ

લાલુ પરિવારના વિવાદ અંગે ચિરાગ પાસવાને કહ્યું: ‘રાજકીય મતભેદ ખરા, પણ હું તેમને પોતાનો માનું છું’
પટનાઃ બિહારમાં રાજકીય ધમાસાણ સાથે લાલુ પરિવાર પણ વિખેરાઈ રહ્યો હોય તેવા સમાચારો મળ્યાં છે. લાલુ પ્રસાદની દીકરી રોહિણી આચાર્યે પરિવાર સાથેનો સંબંધ તોડવા સાથે સાથે રાજનીતિ છોડવાની પણ જાહેરાત કરી હતી. આ મામલે હવે કેન્દ્રીય પ્રધાન ચિરાગ પાસવાનનું નિવેદન…
- સુરત

સુરતની મુલાકાત વખતે પીએમ મોદીએ કોંગ્રેસના યુવા સાંસદોની નારાજગી અંગે કરી મહત્ત્વની ટકોર, જાણો ટીકા છે કટાક્ષ?
સુરતઃ બિહારમાં ભાજપ (ભારતીય જનતા પાર્ટી) અને જેડીયુ (જનતા દળ – યુનાઈટેડ)એ વિધાનસભાની ચૂંટણીમાં મોટી જીત મેળવી છે. ગુજરાત પહોંચેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક કાર્યક્રમમાં કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. સંસદમાં કોંગ્રેસ પોતાના યુવા સાંસદોને બોલવાની તક આપતું નથી.…
- નેશનલ

લાલુ પ્રસાદના પરિવારમાં મોટો વિવાદ: રોહિણી પછી વધુ ત્રણ દીકરીએ પટના આવાસ છોડ્યું
પટના: બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામ બાદ હવે લાલુ પ્રસાદ યાદવના પરિવારમાં વિવાદ પ્રકાશમાં આવી રહ્યાં છે. લાલુ પરિવાર હવે વિખેરાઈ રહ્યો છે. પહેલા તેજપ્રતાપ યાદવને લાલુ પરિવારે ઘરમાંથી બહાર કાઢ્યો હતો. બાદમાં રોહિણી આચાર્ચે પણ એક્સ પર પોસ્ટ કરીને પરિવાર…
- નેશનલ

શંકાસ્પદ આતંકી સુહેલના ઘરે પહોંચી ગુજરાત એટીએસઃ ઘરેથી શંકાસ્પદ વસ્તુઓ જપ્ત કરી, પરિવાર પર પસ્તાળ
લખીમપુરઃ દિલ્હી બ્લાસ્ટની ઘટના બાદ દેશભરમાં સુરક્ષા એજન્સી શંકાસ્પદોની તપાસ કરી રહી છે. દિલ્હી બ્લાસ્ટ પહેલા ઝડપાયેલા શંકાસ્પદ આતંકી સુહેલ મામલે પણ એજન્સીઓએ તપાસ તેજ કરી દીધી છે. ગુજરાત એટીએસ દ્વારા છ ટીમ બનાવવામાં આવી છે. જેમાં લખીમપુર ખેરીના સિંગાહીમાં…









