- મહીસાગર

મહીસાગરમાં અકસ્માત પછી સ્કોર્પિયોમાંથી 37 લાખનો નશીલા પદાર્થનો જથ્થો ઝડપાયો…
મહીસાગર: સંતરામપુર તાલુકાના રાફાઈ ગામે એક બ્લેક સ્કોર્પિયો કારનો નીલગાય સાથે અકસ્માત થયો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે શંકાના આધારે તપાસ કરી તે ચોંકાવનારી વસ્તુ જોવા મળી આવી હતી. અકસ્માત બાદ સ્કોર્પિયો કારની પોલીસે તપાસ કરી ત્યારે કારમાંથી મોટા પ્રમાણમાં…
- અમરેલી

અમરેલીમાં ભગવાન દત્તાત્રેયના વિશાળ મંદિરમાં ભગવાનનાં પ્રાગટ્ય પર્વની ઉજવણી કરાશે
અમરેલીમાં આજે ભવ્ય રીતે દત્ત જયંતિ ઉજવણી કરવામાં આવશે તેવું જાણવા મળ્યું છે. અમરેલીનાં ચિત્તલ રોડ ઉપર આવતીકાલ ગુરૂવારે ભગવાનનાં પ્રાગટ્ય પર્વની ઉજવણી કરવામાં આવશે. મળતી વિગતો પ્રમાણે ડૉ પીપી પંચાલનાં માર્ગદર્શનમાં દત્તયાગ યજ્ઞ, ધ્વજા રોહણ, સત્સંગ અને જન્મઉત્સવ ઉજવાશે.…
- મનોરંજન

પંકજ ત્રિપાઠીની દીકરીએ ‘લૈલાજ’ નાટકથી કર્યું થિયેટર ડેબ્યૂ, પિતાએ ખુશી વ્યક્ત કરતા કહ્યું કે…
મુંબઈઃ બોલીવુડના દિગ્ગજ અભિનેતાઓમાં પંકજ ત્રિપાઠીનું નામ લેવાય છે. બોલીવુડમાં પંકજ ત્રિપાઠીનું નામ સન્માન સાથે લેવામાં આવે છે. ફિલ્મ સાથે વેબ સિરીઝમાં આગવું જ કામ કર્યું છે, તેમાંય વળી ‘મિર્ઝાપુર’ વેબ સિરીઝથી લઈને ‘સ્ત્રી’ ફિલ્મમાં પંજક ત્રિપાઠીએ લોકોને મંત્રમુગ્ધ કર્યાં…
- વડોદરા

વડોદરા શહેરમાં જાન્યુઆરીથી ઇલેક્ટ્રીક બસ સેવા શરૂ થશે, પ્રથમ તબક્કામાં 40 બસો દોડશે
વડોદરાઃ વડોદરા શહેરની જાહેર પરિવહન વ્યવસ્થાને આધુનિક અને પ્રદૂષણ મુક્ત બનાવવા માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. વડોદરા શહેરના વિકાસ અને પ્રદૂષણ નિયંત્રણ માટે આ નિર્ણય ઘણો લાભદાયી સાબિત થઈ શકે તેમ છે. વડોદરા મ્યુનિસિપલ…
- સુરત

સુરત એરપોર્ટ ગાંજા કેસમાં નવો ખુલાસો, પોલીસ રિમાન્ડમાં આરોપીએ ઉકેલ્યું ગાંજાનું રાજ
સુરતઃ સુરત એરપોર્ટ પરથી પણ હાઈબ્રિડ ગાંજાની હેરાફેરી ઝડપાઈ હોવાનું જાણવા મળ્યું છે. સુરત ક્રાઈમ બ્રાન્ચે ફરી એકવાર આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે. થાઈલેન્ડ-બેંગકોકથી સુરત એરપોર્ટ પર રૂપિયા 1.41 કરોડથી વધુ કિંમતના 4.03 કિલો હાઈબ્રીડ ગાંજા સાથે પકડાયેલા મુંબઈના…
- ભુજ

સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતીનું હિન્દુ પરિવારોને આહ્વાન: ત્રણ સંતાનનો સંકલ્પ લો, એક સંતાન દેશ સેવા માટે સમર્પિત કરો
ભુજ: દક્ષિણામૂર્તિ ટ્રસ્ટ સંચાલિત આર્ષ અધ્યયન કેન્દ્ર ભુજ અને અખિલ કચ્છ સમસ્ત હિંદુ પરિવાર દ્વારા ગીતા જયંતી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન સનાતન ધર્મના રક્ષણ માટે સૌ હિંદુઓ સંકલ્પબદ્ધ થાય એવું ઉપસ્થિત સંતો-મહાત્માઓએ આહ્વાન કર્યું હતું. આ…
- ઇન્ટરનેશનલ

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: એક પોલીસકર્મીનું મોત, 3 ઘાયલ
પેશાવરઃ પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં મોટા ભાગે કોઈને કોઈ મોટી ઘટના બનતી રહે છે. ખૈબર પખ્તુનખ્વામાં ફરી એકવાર આત્મઘાતી હુમલો થયો છે. ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલાખોરે પોતાને ઉડાવી દીધો હોવાનું જાણવા મળ્યું છે. હુમલામાં એક પોલીસકર્મીનું મોત થયું છે, જ્યારે…
- ગાંધીનગર

ગાંધીનગરઃ સીએમ ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીની 187મી બેઠક યોજાશે
ગાંધીનગર: ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા અનેક વિકાસના કાર્યો કરવામાં આવી રહ્યાં છે. તેવામાં એક સમાચાર મળી રહ્યાં છે, આવતીકાલે સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીની બેઠક યોજવાની છે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીની 187મી બેઠક મંગળવાર સવારે…









