- પંચમહાલ
હાલોલમાં છેલ્લા 24 કલાકમાં 10 ઇંચ વરસાદ ખાબક્યો! વરસાદી પાણી ભરાતા લોકો પરેશાન
પંચમહાલ: પંચમહાલના હાલોલમાં છેલ્લા 24 કલાકમાં 10 ઇંચથી પણ વધારે વરસાદ ખાબક્યો હોવાથી હાલોલ વિસ્તારના હાલ બેહાલ થઈ ગયાં હતાં. અનેક રહેણાંક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હોવાનું પણ સૂત્રો દ્વારા જણાવા મળ્યું હતું.. વરસાદી પાણી લોકોના ઘરની અંદર ઘૂસી જતાં…
- પંચમહાલ
પંચમહાલનો પાનમ ડેમ ઓવરફ્લો! 1.65 લાખ ક્યુસેક પાણી છોડાતા 24 ગામોને એલર્ટ કરાયા
પંચમહાલ: તાલુકાના પાનમ ડેમમાં સતત વરસાદના પગલે ડેમ સંપૂર્ણ ભરાઈ ગયો છે. ગઈ કાલે 12 વાગ્યે જળસ્તર 127.20 મીટર નોંધાયું હતું. રૂલ લેવલ 127.41 મીટર હોવાથી ડેમના 8 દરવાજા 4.57 મીટર સુધી ખોલી 1,65,133 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. ડેમમાંથી…
- જામનગર
જામનગરમાં વિસર્જન વખતે કરૂણાંતિકાઃ તળાવમાં ડૂબતા પિતા સહિત બે બાળકનાં મોત
જામનગરઃ જામનગરના નાઘેડી વિસ્તારમાં આવેલી પોદાર સ્કૂલ નજીકના તળાવમાં ગણેશ વિસર્જન દરમિયાન એક મોટી કરૂણાંતિકા સર્જાઈ છે. ગણેશ વિસર્જન દરમિઆન પિતા અને બે બાળકોનું તળાવમાં ડૂબી જતાં મોત થયું છે. ગણેશ વિસર્જન સમયે પિતા અને બે બાળક સાથે તળાવ પાસે…
- આપણું ગુજરાત
ગુજરાતમાં મેઘરાજાની ‘તોફાની બેટિંગ’ માટે તૈયાર રહો: આ અઠવાડિયે આટલા જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
અમદાવાદઃ ગુજરાત રાજ્ય અને દમણ, દાદરા-નગર હવેલી માટે આગામી 07 દિવસ માટે હવામાન હવામૈાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જેમાં મોટા ભાગના જિલ્લાઓમાં ચોમાસુ સક્રિય રહેવાની સંભાવના દર્શાવવામાં આવી છે. છેલ્લા 34 કલાક દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો…
- રાશિફળ
આજનું રાશિફળ (31-08-25): આ ત્રણ રાશિના જાતકો પર થશે ધનનો વરસાદ, જાણી લો શું છે તમારી રાશિના હાલ?
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ લાભદાયી રહેવાનો છે. જો કે, આજે કામના સ્થળે કોઈ સમસ્યા આવી શકે છે, પરંતુ શાંતિથી તેનો ઉકેલ લાવવા માટે પ્રયત્ન કરવો ફાયદાકારક રહેશે. ખાસ કરીને આર્થિક બાબતોમાં આજે ખાસ ધ્યાન રાખવાની જરૂર…
- નેશનલ
મોદી સિવાય બીજું કોઈ નહીં! જાણો PM પદના દાવેદારો વિશે લોકોએ શું કહ્યું
Who is next PM of India: કૉંગ્રેસ રાહુલ ગાંધીને ભારતના વડા પ્રધાન બનાવવાનું સપનું જોઈ રહી છે. સ્વયં રાહુલ ગાંધી પણ આ સ્વપ્ન જોઈ રહ્યા છે. પરંતુ વડા પ્રધાન પદ માટે લોકોને નરેન્દ્ર મોદી સિવાય બીજું કોઈ યોગ્ય લાગતું નથી.…
- ભુજ
ભુજમાં વિદ્યાર્થિનીની નિર્મમ હત્યા મામલે વિરોધ યથાવત! ABVPએ પોલીસ વડાને આપ્યું આવેદનપત્ર
ભુજઃ ભુજમાં આવેલી સંસ્કાર સ્કૂલ એન્ડ કોલેજમાં બીસીએમાં અભ્યાસ કરતી ભાનુશાલી સમાજની એક 19 વર્ષીય યુવતીની ગળું કાપીને હત્યા કરી દેવામાં આવી હતી. હત્યાની આ સમગ્ર ઘટનાના વિરોધમાં કચ્છની તમામ કોલેજોમાં આજે શૈક્ષણિક કાર્ય બંધ રાખવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું…
- નેશનલ
દિલ્હીમાં જમાઈએ પત્ની અને સાસુની કરી નિર્મમ હત્યા! ઘરેલું વિવાદની આશંકા
નવી દિલ્હીઃ એનસીઆરટીના આંકડા પ્રમાણે હત્યાની ઘટનાઓમાં સહજ વધારો થઈ રહ્યો છે. ક્રાઇમ હવે સહજ કેમ થતો જાય છે? તે પણ એક પ્રશ્ન છે. દિલ્હીના રોહિણી સેક્ટર 17માં ચોંકવાનારી હત્યાની ઘટના પ્રકાશમાં આવી છે. ઘરની અંદર જ માતા અને દીકરીની…
- નેશનલ
આમ્રપાલી એક્સપ્રેસમાં ટ્રેન આતંકવાદીઓ હોવાના શંકાએ સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ, તપાસ કરી તો…
બસ્તી, ઉત્તર પ્રદેશઃ નેપાળ થઈને બિહારમાં ત્રણ પાકિસ્તાની આતંકવાદીઓ ઘૂસ્યાં હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. આ આંતકવાદીઓ આમ્રપાલી એક્સપ્રેસમાં મુસાફરી કરી રહ્યા હોવાની માહિતી મળતાં ટ્રેનમાં હોબાળો મચી ગયો હતો. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે બસ્તી ખાતે ટ્રેનને રોકી દેવામાં આવી…