- નેશનલ
એક જાટ નેતા ઉપરાષ્ટ્રપતિ કઈ રીતે બન્યા, જગદીપ ધનખડ અંગે જાણો 10 અજાણી વાતો?
નવી દિલ્હીઃ સંસદના ચોમાસુ સત્રની સોમવારથી શરૂઆત થઈ હતી. પ્રથમ દિવસે જ ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપી દીધું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને સંબોધેલા એક પત્રમાં તેમણે નાદુરસ્ત તબિયતનો ઉલ્લેખ કરીને રાજીનામાની જાહેરાત કરી હતી. તેમણે રાષ્ટ્રપતિનો…
- મનોરંજન
શ્રાપિત ઢીંગલીએ સોશિયલ મીડિયામાં મચાવી ધૂમ! ધ કોન્જ્યુરિંગ સાથે એનાબેલનો ડર પાછો ફરશે…
સોશિયલ મીડિયા પર અત્યારે Labubu dollsનો ક્રેઝ ચાલી રહ્યો છે. રિલ અને પોસ્ટમાં દર 5મી પોસ્ટ પછી Labubu dollsની પોસ્ટ આવી રહી છે. Labubu dolls માત્ર સોશિયલ મીડિયા જ નહીં પરંતુ હોલિવુડ અને બોલિવુડના સ્ટાર્સમાં તેની પાછળ ઘેલા થયા છે.…
- નેશનલ
ટેક્નિકલ ખામીને કારણે દિલ્હી-કોલકાતા Air India ફ્લાઈટ રનવે પર રદ્દ…
નવી દિલ્હીઃ દિલ્હીથી કોલકાતા જતી એર ઇન્ડિયાનું વિમાન ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ટેકઓફ કરી રહ્યું હતું. વિમાન રન વે પર હતું તે દરમિયાન ટેક્નિકલ ખામી હોવાનું જાણવા મળતા ઉદાન રદ્દ કરી દેવામાં આવી હતી. પ્રાથમિક જાણકારી પ્રમાણે જ્યારે વિમાનમાં…
- નેશનલ
દિલ્હી સરકારનો અનોખો પ્રસ્તાવ: હવે વિદ્યાર્થીઓ શીખશે અન્ય રાજ્યોની ભાષાઓ, ‘વિવિધતામાં એકતા’નું નવું પગલું
નવી દિલ્હીઃ મહારાષ્ટ્રમાં અત્યારે મરાઠી ભાષાને લઈને વિવાદ ચાલી રહ્યો છે. મહારાષ્ટ્રમાં રહેતા જે લોકોને મરાઠી આવડતી નથી તેમને હેરાન પરેશાન પણ કરવામાં આવી રહ્યાં હોવાના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવ્યાં છે ત્યારે હવે દિલ્હી સરકારે ભાષા મામલે એક મહત્વનો પ્રસ્તાવ…
- નેશનલ
પટનામાં જાહેરમાં હત્યા: જમીન વિવાદમાં યુવકને ગોળી મારી, મૃતકના પિતાનો નીતિશ કુમાર પર આરોપ
પટનાઃ બિહારમાં ચૂંટણીનો માહોલ હોવાના કારણે અસામાજિક તત્વો આતંક મચાવી રહ્યાં હોવાનું પ્રકાશમાં આવ્યું છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે બિહારની રાજધાની પટનામાં એક વ્યક્તિની જાહેરમાં હત્યા થઈ હોવાનું જાણવા મળ્યું છે. પટનાના પાલીગંજ વિસ્તારમાં એક યુવકની જાહેરમાં ગોળી મારીને…
- નેશનલ
કેરળના પૂર્વ CM અને માર્ક્સવાદી દિગ્ગજ નેતા અચ્યુતાનંદનનું 101 વર્ષની વયે નિધન
તિરુવનંતપુરમઃ કેરળના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને વરિષ્ઠ માર્ક્સવાદી નેતા અચ્યુતાનંદનનું 101 વર્ષની ઉંમરે નિધન થયું છે. સીપીઆઈ (એમ)ના વરિષ્ઠ નેતા અને કેરળના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વીએસ અચ્યુતાનંદન ઘણાં સમયથી બીમાર હોવાથી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. અચ્યુતાનંદનને હૃદયરોગનો હુમલો આવ્યાં…
- સ્પોર્ટસ
એશિયા કપ હોકી: પાકિસ્તાન સુરક્ષાના નામે ટીમને ભારત નહીં મોકલે? PHF પ્રમુખે લખ્યો પત્ર
નવી દિલ્હી/ઈસ્લામાબાદઃ ભારત કોઈ રમતમાં ભાગ લેવા જવા પાકિસ્તાનને ના પાડે તેવું અનેક વખત બન્યું છે, પરંતુ પાકિસ્તાન કોઈ રમત રમવા માટે ભારત આવાની ના પાડે તેવું શક્ય છે? જી હા, પાકિસ્તાન હોકી ફેડરેશને રમતના વૈશ્વિક સંચાલક મંડળ આંતરરાષ્ટ્રીય હોકી…
- નેશનલ
જમ્મુ અને કાશ્મીના પૂંછ જિલ્લામાં સરકારી શાળા પર પડ્યો મોટો પથ્થર! એકનું મોત અને ચાર લોકો ઘાયલ…
જમ્મુ અને કાશ્મીર: જમ્મુ અને કાશ્મીરના પૂંછમાં આવેલી એક સરકારી શાળાના એક રૂફ ઉપર મોટો પથ્થર પડ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ દુર્ઘટનામાં 1 વિદ્યાર્થીનું મોત થયું છે, જ્યારે 4 વિદ્યાર્થીઓ ઘાયલ થયા હોવાનું પણ સૂત્રોએ જણાવ્યું છે. પૂંછ…
- રાશિફળ
આજનું રાશિફળ (21-07-25): આજે આ પાંચ રાશિના જાતકો થશે માલામાલ, જાણો બાકી રાશિના લોકોના શું થશે હાલ?
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ ધનલાભ કરાવી શકે છે. તમારા ઘરે કોઈ મહેમાન આવી શકે છે. આજે કાયદાકીય બાબતે ખાસ ધ્યાન રાખવાની જરૂર રહેશે. વ્યક્તિગત કામો માટે પણ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. પરિવારિક સમસ્યાનો આજે અંત આવી શકે…
- જૂનાગઢ
જૂનાગઢમાં નશામાં ધૂત ફાયરકર્મીએ 3 લોકોને અડફેટે લીધા, પોલીસે ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી…
જૂનાગઢઃ જૂનાગઢમાંથી ફરી એક ચોંકાવનારી અકસ્માતની ઘટના બની છે. જૂનાગઢ ફાયર બ્રિગેડના બે કર્મચારીઓએ નશાની હાલતમાં ગાડી ચલાવીને ગમખ્વાર અકસ્માત સર્જ્યો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. જૂનાગઢના ઝાંઝરડા ચોકડી પાસે જૂનાગઢ ફાયર બ્રિગેડના કર્મચારીઓએ અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતમાં ત્રણ નિર્દોષ…