- અમદાવાદ

અમદાવાદ એરપોર્ટ પર ટ્રાફિક હળવો કરવા ‘એલિવેટેડ કોરિડોર’ની તૈયારી: જાણો કારણો…
2036 ઓલિમ્પિકની તૈયારીઓ વચ્ચે એરપોર્ટના પ્રવેશ-બહાર નીકળવાના માર્ગો અલગ કરાશે, ટ્રાફિક સમસ્યાનો ઉકેલ લાવવાનો હેતુ અમદાવાદ: અમદાવાદ એરપોર્ટ ભારતના સૌથી વ્યસ્ત એરપોર્ટ પૈકીમાંનું એક માનવામાં આવે છે. જો તમે કોઈ દિવસ અમદાવાદ એરપોર્ટ પરથી ફ્લાઈટ લેવા માટે ગયા હશો તો…
- નેશનલ

બંધ થઈ રહ્યાં છે ચાર પવિત્ર તીર્થસ્થાનોના દ્વાર, યાત્રાએ જતા પહેલા નોંધી લો આ તારીખ
નવી દિલ્હીઃ આજથી ઉત્તરાખંડના ચાર પવિત્ર તીર્થસ્થાનોના દ્વાર બંધ કરવાની તારીખો જાહેર કરવામાં આવી હતી. અહેવાલ પ્રમાણે આ વર્ષે કેદારનાથ મંદિર 23 ઓક્ટોબરે અને બદ્રીનાથ મંદિર 25 નવેમ્બરે બંધ કરવામાં આવશે. 25 નવેમ્બરના રોજ બપોરે 02:56 વાગ્યે બદ્રીનાથ ધામના દરવાજા…
- નેશનલ

દિલ્હીમાંથી ઝડપાયા 2 શૂટર્સ, મુનાવર ફારુકીની હત્યા કરવા લીધી હતી સોપારી
નવી દિલ્હીઃ દિલ્હીમાં ગોદારા-ગોલ્ડી બ્રાર-વીરેન્દ્ર ચરણ ગેંગના બે શૂટર્સની ધરપકડ કરવામાં આવી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, જૈતપુર-કાલિંડી કુંજ રોડ પર સ્પેશિયલ સેલે આ બે શૂટર્સની ધરપકડ કરી હતી. અહેવાલો એવા મળ્યાં છે કે, આ શૂટર્સના નિશાના પ્રખ્યાત…
- અમદાવાદ

અમદાવાદની પોળમાં પુરુષો સાડી પહેરીને રમે છે ગરબા, જાણો 200 વર્ષ જૂની પરંપરાનું મહત્વ
અમદાવાદઃ અમદાવાદ શહેર જેટલું જૂનું છે એટલી જ જૂની આ શહેર સાથે જોડાયેલી પરંપરાઓ પણ. શહેરના નદી પારના વિસ્તારની એક-એક પોળની, એક-એક ખાંચાની પોતાની આગવી પરંપરાની સ્ટોરી છે. એવી જ એક પોળના ઇતિહાસ અને વર્ષોથી ચાલી આવતી એક પરંપરા વિશે…
- અમદાવાદ

ગાંધી જયંતી: CM ભૂપેન્દ્ર પટેલે ખાદીની ખરીદી કરીને ‘વોકલ ફોર લોકલ’ને આપ્યો વેગ
અમદાવાદઃ આજે ગાંધી જયંતી નિમિત્તે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ખાદીની ખરીદી કરીને આત્મનિર્ભર ભારતના વિચારને વેગ આપ્યો છે. મુખ્ય પ્રધાને ગાંધી જયંતી નિમિત્તે અમદાવાદના થલતેજ વિસ્તારમાંથી ખાદીની ખરીદી કરીને વડા પ્રધાન નરેન્દ્ર મોદી પ્રેરિત ‘ખાદી ફોર નેશન, ખાદી ફોર…
- આપણું ગુજરાત

કોણ બનશે ગુજરાત બીજેપીના નવા પ્રદેશ પ્રમુખ? જગદીશ વિશ્વકર્મા રેસમાં સૌથી આગળ
ગાંધીનગરઃ ગુજરાતમાં અત્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ માટે અટકળોનો ધમધમાટ ચાલી રહ્યો છે. નવા પ્રદેશ પ્રમુખની વાત કરીએ તો અટકળો પ્રમાણે ઓબીસીના ઉમેદવાર પણ મહોર લાગશે તેવું સૂત્રો જણાવી રહ્યાં છે. શનિવાર સુધીમાં નવા પ્રમુખની જાહેરાત કરી દેવામાં આવશે.…
- નેશનલ

‘ઓપરેશન સિંદૂર’ માટે IPS વિકાસ સુંડાનું વિશેષ સન્માન: કોણ છે ગુજરાત કેડરના આ જાંબાઝ અધિકારી?
કચ્છ-બનાસકાંઠા સરહદ પર નિભાવી હતી મહત્ત્વની જવાબદારી ગાંધીનગર/ભુજઃ ભારતે ‘ઓપરેશન સિંદૂર’ દ્વારા પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો હતો. ‘ઓપરેશન સિંદૂર’ માટે અનેક વીરોનું સન્માન કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાત માટે ગૌરવની વાત એ છે કે ગુજરાત કેડરના આઈપીએસ અધિકારી વિકાસ સુંડાનું…
- નર્મદા

ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમની જળ સપાટી 138.68 મીટરે પહોંચી, મુખ્ય પ્રધાને કર્યા વધામણા…
નર્મદાઃ ગુજરાતમાં આ વર્ષે સારો એવો વરસાદ થયો છે. ત્યારે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં પણ ભરપૂર પાણીની આવક છે. સરદાર સરોવર બંધ ફરી એકવાર તેની ઐતિહાસિક મહત્તમ સપાટીએ છલકાયો હોવાનું જાણવા મળ્યું છે. આજે ડેમની જળ સપાટી 138.68 મીટર…
- સુરેન્દ્રનગર

ધ્રાંગધ્રા-સરા હાઇ-વે પર સર્જાયો ભયાનક અકસ્માતઃ એક જ પરિવારના 4 લોકોનાં મોત…
સુરેન્દ્રનગરઃ જિલ્લામાં સરા-ધ્રાંગધ્રા રોડ પર ભયાનક અકસ્માતની ઘટના ઘટી છે, જેમાં ચાર નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ કરૂણ ઘટનામાં એક કાર બેકાબૂ બનીને એક મોટા ખાડામાં ખાબકી હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે કારમાં સવાર ચાર વ્યક્તિઓના…









