- ઇન્ટરનેશનલ
પાકિસ્તાનમાં ‘આફત’: ભારતે ઈસ્લામાબાદને ચેતવ્યું, જાણો શું છે મામલો
નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે હજી સંબંધો સારા નથી. સ્થિતિ હજી પણ વણસેલી જ છે. કારણ કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરમાં કહ્યું હતું કે પાણી અને લોહી એક સાથે નહીં વહે! આ દરમિયાન હવે ભારતે પાકિસ્તાન પ્રત્યે થોડી…
- ઇન્ટરનેશનલ
બાવળ વાવ્યો તો કાંટા મળ્યાઃ પાકિસ્તાનમાં સેના પરના આતંકવાદી હુમલામાં 4 સૈનિકનાં મૃત્યુ
કરાચીઃ પાકિસ્તાન આતંકવાદીઓને આશરો આપવામાં કોઈ કસર છોડતું નથી. પરંતુ હવે આતંકવાદ ખૂબ પાકિસ્તાન માટે પણ માથાનો દુઃખાવો બની ગયો છે. આવું એટલા માટે કારણે કે, આતંકવાદીઓ હવે પાકિસ્તાનની સેના અને સુરક્ષાબળોને જવાનો પર હુમલો કરી રહ્યાં છે. પાકિસ્તાન આશરો…
- Top News
પીએમ મોદીની ડિગ્રી ‘સાર્વજનિક’ નહીં થાય! સીઆઈસીના આદેશને દિલ્હી હાઈ કોર્ટે ફગાવ્યો
નવી દિલ્હીઃ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી મામલે દિલ્હી હાઈ કોર્ટે એક મહત્વનો ચુકાદો આપ્યો છે. દિલ્હી હાઈ કોર્ટ દ્વારા કેન્દ્રીય માહિતી આયોગ (CIC)ના આદેશને રદ કરી દેવામાં આવ્યો છે. કેન્દ્રીય માહિતી આયોગ દ્વારા દિલ્હી યુનિવર્સિટી (DU)ને વડા પ્રધાન નરેન્દ્ર…
- ઇન્ટરનેશનલ
ઇઝરાયલી સેનાનો ગાઝા પર ભીષણ હુમલોઃ પત્રકાર સહિત 15 લોકોના મોત
ગાઝાઃ ગાઝા પર ઇઝરાયલના સતત હવાઇ હુમલામાં ફરી હાહાકાર મચ્યો છે. આ હુમલા અંગે સ્થાનિક સ્વાસ્થ્ય અધિકારીઓએ જણાવ્યું કે, દક્ષિણ ગાઝાના એક હોસ્પિટલ પર કરવામાં આવેલા હુમલામાં ઓછામાં ઓછા 15 લોકોના મોત થયા છે, જેમાં 3 પત્રકાર પણ શામેલ છે.…
- અમદાવાદ
પીએમ મોદીના આગમન પહેલા કોંગ્રેસના કાર્યકર્તાઓની કેમ કરવામાં આવી અટકાયત? જાણો…
અમદાવાદઃ વડા પ્રધાન મોદી આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. તેમનો આ પ્રવાસ અનેક રીતે ખાસ માનવામાં આવે છે. તેમજ નિકોલમાં જનસભા પાછળ પણ એક રાજકીય ગણિત છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી નરોડા હરિદર્શન ચાર રસ્તાથી નિકોલ ખોડલધામ…
- સુરત
સુરતમાં ગરબા ગ્રાઉન્ડમાં બજરંગ દળ-વીએચપીના કાર્યકરો સરપ્રાઈઝ ચેકિંગ કરશે…
સુરતઃ નવદુર્ગાની આરાધનનું પર્વ એટલે કે નવરાત્રિનો પવિત્ર તહેવાર નજીક આવી રહ્યો છે, ત્યારે વિવિધ હિંદુ સંગઠનો તહેવાર દરમિયાન હિંદુ દીકરીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સક્રિય બન્યા છે. સુરત જિલ્લામાં વિશ્વ હિંદુ પરિષદ (વીએચપી) અને બજરંગ દળે ખાસ પગલાં લેવાની…
- અમદાવાદ
PM Modi આવતીકાલે ગુજરાતના પ્રવાસેઃ 5,477 કરોડ રુપિયાના વિકાસલક્ષી પ્રકલ્પોનો કરશે શિલાન્યાસ, લોકાર્પણ…
ગાંધીનગરઃ પાટનગર સહિત રાજ્યમાં ચોમાસું જામી રહ્યું છે ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલથી ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. પીએમ મોદી અમદાવાદ એરપોર્ટથી સીધા જ નિકોલ જવાના છે. આ દરમિયાન પીએમ મોદી કરોડો રૂપિયાના વિકાસકાર્યોનું લોકોર્પણ કરશે. આ સમગ્ર કાર્યક્રમને…
- અમદાવાદ
ગુજરાતમાં સિઝનનો 81 ટકા વરસાદ નોંધાયો, આ તાલુકામાં સૌથી મેઘમહેર થઈ
અમદાવાદઃ ગુજરાતમાં અત્યારસુધી સરેરાશ 28.37 ઈંચ સાથે 81 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો ગુજરાતના 37 તાલુકામાં 40 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના કારણે 207 જળાશયોમાં સરેરાશ જળસ્તર 78.82 ટકાએ પહોંચી ગયું છે.…
- પોરબંદર
પોરબંદરમાં પર પ્રાંતીય યુવકે પત્નીની કરી હત્યાઃ ફરાર થયા પછી પકડાયો, જાણો મામલો?
પોરબંદર: પોરબંદરના ખાંભોદર ગામે પરપ્રાંતીય યુવકે પત્નીને હથોડીના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી હોવાનું પોલીસે જણાવ્યું હતું. પોરબંદરના ખાંભોદર ગામે પતિએ કરી પત્નીની હત્યા. બરડા પંથકના ખાંભોદર ગામે વાડી વિસ્તારમાં મજૂરી કામ કરતા પરપ્રાંતીય શ્રમિકે પોતાની પત્નીની હત્યા નિપજાવીને ફરાર…