- અમદાવાદ
ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે 13 જિલ્લામાં યેલો એલર્ટ જાહેર કર્યું
અમદાવાદ: રાજ્યમાં ફરીથી એકવાર મેઘરાજા ધમાકેદાર બેટિંગ થવાની હોય તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા 14 જુલાઈ 2025 માટે રાજયના વિવિધ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કુલ 13 જિલ્લાઓમાં ભારે વરસાદને લઈને યેલો…
- અમદાવાદ
2018માં અમેરિકાની ચેતવણીની અવગણના કરી? પ્લેન ક્રેશ અંગે નવો ખુલાસો
અમદાવાદઃ બારમી જૂને એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું હતું. આ દુર્ઘટના મામલે થયેલી તપાસનો રિપોર્ટ શનિવારે રિલીઝ કરવામાં આવ્યો હતો. આ અકસ્માત અંગેના રિપોર્ટ પછી અનેક પ્રકારના તર્ક-વિતર્ક અને દાવોઓ કરવામાં આવી રહ્યા છે, પરંતુ તપાસ રિપોર્ટ પછી હવે નવો…
- અમદાવાદ
અમદાવાદાની ઐતિહાસિક વીએસ હોસ્પિટલ જમીનદોસ્ત કરાશે! ગરીબોની આશા પર તંત્રએ બુલડોઝર ફેરવ્યું
અમદાવાદઃ અમદાવાદમાં આવેલી એક હોસ્પિટલ કે જે ગરીબ, મધ્યમ વર્ગ અને પરપ્રાતના લોકો માટે આશીર્વાદરૂપ છે. એએમસી સંચાલિત આ વીએસ હોસ્પિટલ (VS Hospital)નું અત્યારે ડિમોલિશન (Demolition) કરવાનું શરૂ કરવામાં આવ્યું છે. કેટલાક લોકોના રાજકીય અંહમને સંતોષવા માટે આ હોસ્પિટલનું ડિમોલિશન…
- ડાંગ
112 વર્ષ જૂનો અંબિકા નદી પરનો બ્રિજ જોખમી હાલતમાં! સત્વરે સમારકામ કરવા આદેશ
ડાંગ, આહવાઃ ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ હવે રાજ્યના અન્ય બ્રિજોને લઈને પણ અનેક સવાલો થઈ રહ્યાં છે. બીલીમોરા-વઘઈ નેરોગેજ ટ્રેનનો અંબિકા નદી પર 112 વર્ષ જૂનો બ્રિજ પણ અત્યારે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. આ બ્રિજ હવે બિસ્માર હાલતમાં છે. ગમે…
- વડોદરા
ગંભીરા બ્રિજ દુર્ઘટનાના ચાર દિવસ બાદ પણ દીકરો મળતો નથીઃ પરિવારનું રૂદન તમને પણ રડાવી દેશે
વડોદરાઃ ગંભીરા બ્રિજ દુર્ઘટનાને આજે ચાર દિવસ થઈ ગયાં છે. આ બ્રિજ તૂટી પડ્યો તેના કારણે કુલ 20 લોકોના મોત થયા હોવાની પુષ્ટી કરવામાં આવી છે. જ્યારે એક વ્યક્તિ હજી પણ લાપતા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. ચાર દિવસ…
- નેશનલ
કર્ણાટકની ગુફામાં બે દીકરીઓ સાથે રહેતી હતી રશિયન મહિલા, આધ્યાત્મિક શોધમાં ભારત આવી હોવાનો દાવો
ઉત્તર કન્નડ, કર્ણાટકઃ કર્ણાટકના ઉત્તર કન્નડ જિલ્લાના ગોકર્ણમાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. અહીં એક રશિયન મહિલા તેની બે નાની દીકરીઓ સાથે જંગલની વચ્ચે એક ગુફામાંથી મળી આવી હતી. પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન ગોકર્ણ પોલીસને એક…
- અમદાવાદ
મેક ડોનાલ્ડસ પર એએમસીએ માર્યુ સીલ, એક જ જગ્યાએ બનાવતા હતા વેજ અને નોનવેજ…
અમદાવાદઃ ગુજરાતી લોકો જેટલા ધંધામાં નિપૂર્ણ છે એટલા ખાવામાં પણ છે. એટલા માટે જ ગુજરાતમાં ફુડ બિઝનેસ ધૂમ મચાવે છે. આપણાં ગુજરાતીઓ રોજ નવું ખાવાનું પસંદ કરતા હોય છે. એટલું જ નહીં પરંતુ અમદાવાદ જેવા શહેરોમાં તો એક સમયે લોકો…
- અમદાવાદ
વિમાન દુર્ઘટનામાં બચી ગયેલ રમેશ અત્યારે ક્યાં છે? પિતરાઈ ભાઈએ જણાવી હકીકત…
અમદાવાદઃ અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટનામાં કુલ 260 લોકોના મોત થયાં હતાં. વિમાનમાં બેઠેલા તમામ લોકોનું મોત થયું હતું. માત્ર એક જ મુસાફર આ દુર્ઘટનામાં બચી ગયો તો. આ વ્યક્તિનું નામ વિશ્વાસ કુમાર રમેશ છે. વિશ્વાસ કુમાર રમેશને સૌથી ભાગ્યશાલી વ્યક્તિ…