- અમદાવાદ

એર ઇન્ડિયાની B787-8 વિમાન દુર્ઘટનાની પ્રાથમિક તપાસમાં થયા ચોંકાવનારા ખુલાસા, વાંચો અહેવાલ
અમદાવાદઃ 12 જૂન 2025ના રોજ બપોરે લગભગ 13:39 એર ઇન્ડિયાના AI171 વિમાન અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાનમથકેથી ઉડાન ભરી ત્યારબાદ થોડી જ વારમાં ક્રેશ થઈ ગયું હતો. આ વિમાન મુસાફરોને લઈને અમદાવાદથી લંડન જઈ રહ્યું હતું. દુર્ઘટનાની પ્રાથમિક તપાસ…
- વડોદરા

ગંભીરા બ્રિજનું નિર્માણ ક્યારે કર્યું અને 100 વર્ષના દાવા પોકળ સાબિત થયા?
વડોદરાઃ વડોદરા જિલ્લામાં આવેલા ગંભીરા બ્રિજ બુધવારે તૂટી પડ્યો હતો. પાદરા અને આણંદ જિલ્લાને જોડતો આ બ્રિજ મહીસાગર નદી પર બનેલો આ બ્રિજ વચ્ચેથી તૂટી પડ્યો હતો. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં કુલ 15 લોકોના મોત થયા છે, જ્યારે ત્રણ હજી…
- નેશનલ

વત્સલા દાદી તરીકે ઓળખાતી એશિયાની સૌથી વૃદ્ધ હાથણીએ 100 વર્ષની ઉંમરે લીધા છેલ્લા શ્વાસ
વત્સલા દાદી તરીકે ઓળખાતી એશિયાની સૌથી ઘરડી હાથણીનું મંગળવારે મોડી રાત્રે મધ્ય પ્રદેશના પન્ના ટાઈગર રિઝર્વમાં 100 વર્ષની વયે અવસાન થયું છે. આ હાથણીના પીટીઆરની અંદર હિનોઉટા હાથી કેમ્પમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. વત્સલા એશિયાની સૌથી વૃદ્ધ માદા…
- ઇન્ટરનેશનલ

ઇરાની સલાહકાર જવાદ લારીજાનીએ અમેરિકાના રાષ્ટ્રપતિને આપી ધમકી, ટ્રમ્પે ધમકી પર હાંસી ઉડાવી
વોશિંગ્ટન ડીસી, અમેરિકાઃ વિશ્વના અનેક દેશો એકબીજા સાથે યુદ્ધ કરી રહ્યાં છે. ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનીના સલાહકાર જવાદ લારીજાનીએ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. જો કે, સામે ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનની આ ધમકીને મજાકમાં…
- અમદાવાદ

સલામતીના દાવા માત્ર કાગળ પરઃ ગુજરાતમાં હાલમાં પણ 28 જર્જરિત બ્રિજનું સમારકામ ચાલી રહ્યું છે પણ…
અમદાવાદઃ ગુજરાતમાં અનેક બ્રિજ એવા છે જે જર્જરિત હાલતમાં છે અને તેનું સત્વરે સમારકામ થવું જરૂર છે. પરંતુ તંત્ર દ્વારા માત્ર પોકળ દાવા જ કરવામાં આવે છે. પોકળ દાવાના કારણે ગંભીરા બ્રિજનો એક ભાગ ધરાશાયી થયો અને 15 લોકોના અકાળે…
- વડોદરા

ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં મોતનો આંકડો 15 થયો, ત્રણ હજી લાપતા; જિલ્લા કલેક્ટરે આપી વિગતો
વડોદારા: વડોદારા જિલ્લામાં આવેલા ગંભીરા બ્રિજનો એક ભાગ તૂટી પડ્યો હતો. જેના કારણે અનેક લોકોનું અકાળે મોત થયું હતું. ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 15 લોકોના મૃતદેહો મળી આવ્યાં છે. વડોદરાના ક્લેક્ટરે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું છે કે, અત્યારે…
- મનોરંજન

બોક્સ ઓફિસ પર જુરાસિક વર્લ્ડ રિબર્થની ધમાકેદાર શરૂઆત, મેટ્રો ઈન દિનો પર પડી ભારે
મુંબઈઃ બોલિવુડ અને હોલીવુડની બે ફિલ્મો ફરી એકવારા બોક્સ ઓફિસમાં એક સાથે ટકરાઈ છે. બોક્સ ઓફિસ પર 4 જુલાઈના રોજ રિલીઝ થયેલી ‘જુરાસિક વર્લ્ડ રિબર્થ’ લોકોને ખૂબ જ પસંદ આવી છે. તેની સામે તે જ દિવસે રિલીઝ થયેલી બોલિવુડની મલ્ટીસ્ટારર…
- સ્પેશિયલ ફિચર્સ

ગુરુ દેવો ભવઃ આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે કેટલા વાગે કરશો પૂજાવિધિ, જાણો
ગુરૂ પૂર્ણિમા હિંદુ ધર્મમાં ખૂબ જ મહત્વપૂર્ણ તહેવાર મનાય છે. આ તહેવાર ફક્ત હિન્દુઓ માટે જ નહીં પરંતુ બૌદ્ધ અને જૈન ધર્મ માટે પણ ખાસ માનવામાં આવે છે. હિંદુ કેલેન્ડર મુજબ ગુરુ પૂર્ણિમા અષાઢ શુક્લ પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે.…
- અમદાવાદ

અમદાવાદના રખિયાલ વિસ્તારમાં BRTS બસે સર્જ્યો અકસ્માત, 5 લોકોને ગંભીર રીતે ઘાયલ
અમદાવાદઃ રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ વધી ગઈ છે. ગઈ કાલે ગંભીરા બ્રિજ તૂટી ગયો તેના કારણે 10 લોકોનું એકાળે જીવ ગયો હતો. આ સાથે સાથે રોડ અકસ્માતો પણ એટલા જ વધી રહ્યાં છે. અમદાવાદમાં ફરી એકવાર બીઆરટીએસે અકસ્માત સર્જ્યો હોવાનું પ્રકાશમાં…








