- અમદાવાદ

ત્રણ સિસ્ટમ સક્રિય થતાં ફરી ગુજરાતમાં વરસાદી માહોલ જામશે, જાણો હવામાન વિભાગની આગાહી
અમદાવાદઃ ગુજરાતમાં આગામી સાત દિવસ માટે હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે રાજ્યમાં વરસાદનું જોર વધશે તેવી શક્યતાઓ છે. આગાહી પ્રમાણે આજે ત્રણ સિસ્ટમ સક્રિય થશે તેના કારણે 25મી જુલાઈથી 29મી જુલાઈ સુધી ગુજરાતમાં વરસાદી માહોલ…
- અમદાવાદ

રમીના રવાડે ચડ્યા વાઇસ પ્રિન્સિપાલ! દેવું વધી જતા કોલેજમાંથી કરી 8 લાખની ચોરી
અમદાવાદઃ શાળામાં શિક્ષકોનું કામ બાળકોને ભણાવવાનું છે, પરંતુ કેટલાક શિક્ષકો એવા છે કે ભણાવવા સિવાયની જુગાર જેવી પ્રવૃતિઓમાં રસ લેવા લાગ્યાં છે. એક અહેવાલ પ્રમાણે અમદાવાદના મેઘાણીનગર વિસ્તારની એક હોસ્પિટલ અને નર્સિંગ કોંલેજના વાઇસ પ્રિન્સિપાલે શાળામાંથી ચોરી કરી હોવાનું પ્રકાશમાં…
- નેશનલ

કાનપુરમાંથી 161 પોલીસકર્મીઓ રહસ્યમય રીતે ગાયબ! પરિવારજનો પણ મૌન,તપાસ શરૂ
કાનપુર, ઉત્તર પ્રદેશઃ કાનપુરથી એક ચોકાવનારા સમાચાર પ્રકાશમાં આવ્યાં છે. જી હા અહીંથી એક બે નહીં પરંતુ 161 પોલીસ કર્મચારીઓ ગાયબ થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે. એેવું જાણવા મળ્યું છે કે, 161 જેટલા પોલીસ જવાન અને અધિકારીઓ છેલ્લા ઘણા…
- વડોદરા

ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં ACB તપાસ કરશે! R&Bના અધિકારીઓની અપ્રમાણસર મિલકતની ચકાસણી થશે
વડોદરા: વડોદરામાં મહીસાગર નદી પર બનેલો ગંભીરા બ્રિજનો એક ભાગ તૂટી પડ્યો હતો. આ મામલે અધિકારીઓ સામે એસીબી તપાસ કરશે તેવું જાણવા મળ્યું છે. અધિકારીઓની જે મિલકતો છે તેમાંથી કેટલી મિલકત અપ્રમાણસર છે તેની સામે તપાસ કરવામાં આવશે. એટલું જ…
- રાજકોટ

શિક્ષકો હવે મેળામાં VVIP લોકો માટે ભોજન વ્યવસ્થાની કરશે! SDMનો આદેશ ચર્ચાનો વિષય બન્યો
રાજકોટઃ ગુજરાત રાજ્યના શિક્ષકો પર શિક્ષણ સિવાયની જવાબદારીઓ પણ કરવાની હોય છે. જેમાં મતદાર યાદી, ચૂંટણી ફરજ, વસ્તી ગણતરી અને રાજકીય નેતાઓની સભામાં લોકોની હાજરમી માટે બસની વ્યવસ્થા કરવી વગેરે. હવે રાજ્ય સરકારે શિક્ષકો માટે નવી કામગીરી સોંપવાનો વિચાર કર્યો…
- નેશનલ

મુંબઈ ટ્રેન બ્લાસ્ટ કેસમાં બોમ્બે હાઈકોર્ટના નિર્ણય પર સુપ્રીમ કોર્ટે સ્ટે મૂક્યો
નવી દિલ્હીઃ 2006ના મુંબઈ ટ્રેન બ્લાસ્ટના કેસમાં 12 લોકોને બોમ્બે હાઈકોર્ટે નિર્દોષ છોડી મૂક્યાં હતા. બોમ્બે હાઈકોર્ટના આ ચુકાદા પર સુપ્રીમ કોર્ટે સ્ટે આપી દીધો છે. સુપ્રીમ કોર્ટે 2006ના મુંબઈ બ્લાસ્ટ કેસમાં 12 આરોપીઓને નિર્દોષ જાહેર કરવાના બોમ્બે હાઈકોર્ટના નિર્ણય…
- નેશનલ

હર્ષવર્ધને અઢી કલાકની પૂછપરછમાં અનેક મોટા ખુલાસા કર્યા, આજે પોલીસ કોર્ટમાં રજૂ કરશે
ગાઝિયાબાદ, ઉત્તર પ્રદેશઃ ગાઝિયાબાદમાં હવાલાનો કારોબાર કરતા કૌભાંડી હર્ષવર્ધન જૈનને આજે પોલીસ કોર્ટમા રજૂ કરશે. આરોપી હર્ષવર્ધન જૈન સાથે પોલીસે પૂછપરછ કરી ત્યારે માત્ર અઢી કલાકમાં બધી જ હકીકત જણાવી દીધી હતી. આરોપીએ ખાનગી વસાહતમાં ચાર વિદેશી દૂતાવાસ બનાવી રાખ્યાં…
- સ્પેશિયલ ફિચર્સ

આવી ગયો શિવભક્તિ કરવાનો પવિત્ર શ્રાવણઃ તહેવારોની પણ મોસમ ખિલશે
હિંદુ ધર્મમાં અનેક તહેવારો આવતા હોય છે. ખાસ તો શ્રાવણ મહિનામાં સૌથી વધારે તહેવારો આવે છે. શ્રાવણ મહિનો હિંદુ ધર્મમાં સૌથી પ્રવિત્ર માનવામાં આવે છે. કારણે કે, આ મહિનો ભગવાન શંકરને ખૂબ જ પ્રિય હોવાનું માનવામાં આવે છે. શ્રાવણ મહિનામાં…
- નેશનલ

સોના કરતા ચાંદી વધારે ચળકી! સોનાએ 32% તો ચાંદીએ 36% વળતર આપ્યું
નવી દિલ્હીઃ સોના અને ચાંદીના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. લોકો મોટાભાગે ચાંદી કરતા સોનાની ખરીદી વધારે કરતા હોય છે. ચાંદીનો ભાવ તો અત્યારે આસમાને છે જ તેમ છતાં પણ ચાંદીની ખરીદી અત્યારે વધી રહી છે. તેનું કારણે…









