- નેશનલ
ગ્યાસપુરા ગેસ દુર્ઘટનાઃ 11 લોકો ના મોત માટે કોઈ જવાબદાર નહીં! NGTએ નવી કમિટી બનાવી
પંજાબના લુધિયાણા જીલ્લાના ગ્યાસપુરામાં ગટર લાઇનમાંથી ગેસ લીક થવાને કારણે 11 લોકોના મોતના મામલામાં નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ(NGT) એ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રચાયેલી તપાસ સમિતિના અહેવાલ પર અસંતોષ વ્યક્ત કર્યો છે. એનજીટીએ નવી તપાસ સમિતિની રચના કરી છે. આ કમિટી નવેસરથી…
- IPL 2024
બાંગલાદેશ છેલ્લી 4 વનડેમાં 3 વખત જીત્યું છે, ટીમ ઈન્ડિયાએ વર્લ્ડ કપની મેચમાં રહેવું પડશે સાવચેત
ODI વર્લ્ડ કપ 2023માં આત્મવિશ્વાસથી ભરપૂર ભારતીય ટીમ આજે પુણેના મેદાનમાં જીતનો ચોક્કો લગાવવા મેદાનમાં ઉતરશે. ભારતીય ટીમ આજે બાંગલાદેશ સાથે ટક્કર લેશે. આ મેચ પુણેમાં બપોરે 2.00 વાગ્યે શરૂ થશે.આ વર્લ્ડ કપમાં તાજેતરની બે મેચમાં મોટા અપસેટ જોવા મળ્યા…
- નેશનલ
‘સિનિયર પવાર સુપ્રિયાને ગાઝામાં હમાસ માટે લડવા મોકલશે’ પેલેસ્ટાઈનના નિવેદન પર સીએમ હિમંતાનો કટાક્ષ
ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલુ છે. આ અંગે ભારતીય રાજકીય પક્ષોના મત અલગ-અલગ છે. એક તરફ કેન્દ્ર સરકાર ઈઝરાયલનું સમર્થન કરી રહી છે તો બીજી તરફ વિપક્ષી પાર્ટીઓ પેલેસ્ટાઈનની સાથે છે. પૂર્વ કેન્દ્રીય પ્રધાન અને NCP સુપ્રીમો શરદ પવારે…
- ઇન્ટરનેશનલ
હિઝબુલ્લાહને કચડી નાખવાની ઇઝરાયલની TIT ફોર TAT યોજના
ઇઝરાયલ અને હમાસ વચ્ચે છેલ્લા 12 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. દરમિયાન લેબનીઝ સંગઠન હિઝબુલ્લાહ પણ ઈઝરાયલ પર એન્ટી ટેન્ક મિસાઈલો છોડી રહ્યું છે. હિઝબુલ્લાહના લડવૈયાઓએ બુધવારે લેબનીઝ તરફથી ગોળીબાર કર્યો હતો. તેના જવાબમાં, ઇઝરાયલની સેનાએ TIT ફોર TAT રીતે…
- મહારાષ્ટ્ર
Pune pollution: પુણેવાસીઓ જરા સાચવીને! પુણેની હવા મુંબઇ-દિલ્હી કરતા ખરાબ
પુણે: પુણેમાં વાયુ પ્રદૂષણમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. પુણાની હવાનું સ્તર બગડતું હોઇ મુંબઇ અને દિલ્હીની સરખામણીમાં પુણેની હવા વધુ ખરાબ હોવાનું જોવા મળી રહ્યું છે. હવામાં અતિસૂક્ષ્મ ધૂળના રજકણો (પાર્ટિક્યુલેટ મેટર 2.4) વધુ છે. વધી રહેલા એર પોલ્યુશનને…
- મનોરંજન
સની દેઓલનો બર્થ ડે બનશે ‘ગદર’મય: એક સાથે 1000 તારા સિંહ દેખાશે
મુંબઇ: બોલીવુડ અભિનેતા સની દેઓલ માટે 2023નું વર્ષ વ્યક્તીગત અને કારકીર્દીની દ્રષ્ટીએ ખૂબ જ ખાસ રહ્યું છે. એક તરફ સનીનો એક દિકરો લગ્ન બંધનમાં બંધાયો છે જ્યારે બીજા દિકરાએ બોલીવુડમાં પદાર્પણ કર્યુ છે. અને કારકીર્દીની દ્રષ્ટીએ જોઇએ તો સની દેઓલની…
- નેશનલ
બે રાજ્યના રાજ્યપાલ બદલાયા: રઘુવર દાસ ઓડિશા અને ઇંદ્ર સેના રેડ્ડી ત્રિપુરાના નવા રાજ્યપાલ
નવી દિલ્હી: ભારતના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ ઓડીશા અને ત્રિપુરા આ બંને રાજ્યમાં નવા રાજ્યપાલની નિમણૂંક કરી છે. તેલંગણાના નેતા ઇંદ્ર સેના રેડ્ડી નલ્લૂની ત્રિપુરાના રાજ્યપાલ તરીકે નિમણૂંક કરવામાં આવી છે. આ સાથે જ ઝારખંડના પૂર્વ મુખ્ય પ્રધાન રઘુવર દાસને ઓડિશાના…
- ઇન્ટરનેશનલ
યહૂદી કાર્યકર્તાઓએ યુએસ સંસદમાં પ્રવેશીને પેલેસ્ટિનિયનોના નરસંહાર બંધ કરવા અપીલ કરી
પેલેસ્ટિનિયન આતંકવાદી સંગઠન હમાસ દ્વારા ઈઝરાયેલ પર હુમલા બાદ શરૂ થયેલા યુદ્ધમાં અત્યાર સુધીમાં બંને પક્ષે લગભગ પાંચ હજાર લોકોએ જીવ ગુમાવ્યા છે. પરંતુ હજુ સુધી યુદ્ધવિરામની કોઈ આશા દેખાઈ રહી નથી. દરમિયાન, પ્રગતિશીલ યહૂદી-અમેરિકન કાર્યકરોએ ગાઝામાં યુદ્ધવિરામની માંગ સાથે…
- નેશનલ
મણિપુરના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ સહિત હાઇકોર્ટના 16 જજોની બદલી
મણિપુરના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ એમવી મુરલીધરન સહિત દેશની વિવિધ હાઈકોર્ટના 16 જજોની બુધવારે બદલી કરવામાં આવી હતી. દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ સિદ્ધાર્થ મૃદુલને મણિપુર હાઈકોર્ટના ચીફ જસ્ટિસ બનાવવામાં આવ્યાના બે દિવસ બાદ બુધવારે જસ્ટિસ મુરલીધરનની બદલી કરવામાં આવી હતી.…
- ટોપ ન્યૂઝ
પત્રકાર સૌમ્યા વિશ્વનાથન મર્ડર કેસ: દિલ્હીની સાકેત કોર્ટે પાંચેય આરોપીઓને દોષિત ઠેરવ્યા
2008માં ટીવી પત્રકાર સૌમ્યા વિશ્વનાથનની હત્યા કેસમાં દિલ્હીની સાકેત કોર્ટે પાંચેય આરોપીઓને દોષિત ઠેરવ્યા છે. કોર્ટે રવિ કપૂર, અમિત શુક્લા, બલજીત મલિક, અજય કુમાર અને અજય સેઠીને દોષિત ઠેરવ્યા છે. આ કેસની આગામી સુનાવણી 26 ઓક્ટોબરે થશે. દોષિતોની સજા 26…