- નેશનલ
Covid JN.1ને કારણે કર્ણાટકમાં ત્રણ લોકોના મોત, કેરળમાં પણ કેસ વધ્યા
કોરોના વાઇરસના કેસની સંખ્યામાં ફરી એકવાર વધારો જોવા મળી રહ્યો છે. આ વખતે કોરોના JN.1નું નવું વેરિઅન્ટ છે જેના વિશે નિષ્ણાતો પણ સમજી શકતા નથી. અને હાલમાં ભારતમાં આ નવા વેરિઅન્ટના કિસ્સાઓ સતત પ્રકાશમાં આવી રહ્યા છે. કર્ણાટકમાં 34 કેસ…
- નેશનલ
ક્રાઉડ ફંડિંગ દ્વારા કોંગ્રેસને અત્યાર સુધી આટલા કરોડ રૂપિયા મળ્યા, આ રાજ્યમાંથી સૌથી વધુ
નવી દિલ્હી: વર્ષ 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલા ભંડોળ એકઠું કરવા કોંગ્રેસે ક્રાઉડ ફંડિંગ અભિયાન શરૂ કર્યું છે. લોકો પાર્ટીને દાન આપી રહ્યા છે. કોંગ્રેસ નેતા અજય માકને સોશિયલ મીડિયા એક્સ પર એક પોસ્ટ કરીને પાર્ટીને મળેલા દાન અંગે માહિતી…
- નેશનલ
વહેલી સવારે લદ્દાખમાં ભૂકંપના આંચકા, લોકોમાં ગભરાટ
લદ્દાખ: આજે મંગળવારે વહેલી સવારે લદ્દાખના લેહમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) એ જણાવ્યું કે સવારે 4.33 વાગ્યે લેહ અને લદ્દાખમાં રિક્ટર સ્કેલ પર 4.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપનું કેન્દ્ર 5 કિમીની ઊંડાઈએ હતું.…
- આમચી મુંબઈ
મુંબઇના જાણીતા ઉદ્યોગપતિ સામે બળાત્કારનો ગુનો દાખલ
મુંબઇ: 30 વર્ષની એક ડોક્ટર મહિલાની ફરિયાદના આધારે બીકેસી પોલીસે સ્ટીલ ઉદ્યોગ જગતના જાણીતા ઉદ્યોગપતિ સામે બળાત્કારનો ગુનો દાખલ કર્યો છે.ફરિયાદી મહિલા જુહૂની રહેવાસી છે. ઓક્ટોબર 2021માં પીડિત મહિલા આઇપીએલની મેચ જોવા માટે દુબઇ ગઇ હતી. ત્યાં તેની ઓળખાણ આ…
- ટોપ ન્યૂઝ
કોવિડને કારણે એક દર્દીનું મોત, એક નવો ઝડપથી ફેલાતો વેરીઅન્ટ પણ મળ્યો, કેરળમાં એલર્ટ
નવી દિલ્હી: ફરી એકવાર કોરોના વાયરસ અને તેના ચેપને બાબતે એલર્ટની સ્થિતિ છે. કોરોના વાયરસનો નવો વેરીઅન્ટ ભારતમાં જોવા મળ્યો છે. કોવિડ-19નો સબવેરિઅન્ટ JN.1 નો પ્રથમ કેસ કેરળમાં નોંધાયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આ અંગે માહિતી આપી છે. આ દરમિયાન…
- ટોપ ન્યૂઝ
… અને મોટી રેલ દુર્ઘટના ટળી: હાવડાથી મુંબઇ જઇ રહેલી ટ્રેનના બે ડબ્બા થયા અલગ
હાવડા: બંગાલના ઉલુબેરિયા પાસે એક મોટી રેલ દુર્ઘટના ટળી ગઇ છે. હાવડાથી મુંબઇ જઇ રહેલ ટ્રેનના બે ડબ્બા અચાનક અલગ થઇ ગયા હતાં. સદનસીબે આ ઘટનામાં કોઇ જાનહાનિ થવાની કોઇ જાણકારી હજી સુધી મળી નથી.પ્રાપ્ત વિગતો અનુસાર બંગાલના ઉલુબેરિયા પાસે…
- ટોપ ન્યૂઝ
Parliament security breach: એક દાયકા પહેલા સાગરમાં વિદ્રોહના બીજ રોપાયા હતા
નવી દિલ્હી: સંસદમાં હોબાળો કરનાર સાગર શર્માના છેલ્લા એક દાયકાથી બળવાખોર બન્યો હતો. તે સમયે તેની ઉંમર માત્ર 17-18 વર્ષની હતી. 2015થી તેને ડાયરી લખવાનું શરૂ કર્યું. જેમાં દરેક પેજની શરૂઆત ઈન્કલાબ ઝિંદાબાદથી કરતો હતો. તેમજ દરેક પેજ પર બળવાખોર…
- ઇન્ટરનેશનલ
‘ભારત તપાસમાં ચૂક કરશે તો…’, પન્નુ કેસમાં ભારતીય મૂળના સાંસદોની ચેતવણી
વોશિંગ્ટન: આમેરિકામાં રહેલા ખાલિસ્તાની આતંકવાદી પન્નુની હત્યાના કથિત કાવતરા મામલે ભારત પર લાગેલા આરોપો ગંભીર રાજદ્વારીય પરિસ્થિતિ તરફ દોરી જઈ શકે છે. ભારતીય મૂળના અમેરિકન સાંસદોએ આશંકા વ્યકત કરી હતી કે જો ભારતીય તપાસ અધિકારીઓ પન્નુ કેસની યોગ્ય તપાસ નહીં…
- ટોપ ન્યૂઝ
યાત્રીગણ કૃપયા ધ્યાન આપો: આજે આ ટ્રેનો રદ, આ ટ્રેનો ડાયવર્ટ, મુસાફરી કરતાં પહેલા ચકાસી લો
નવી દિલ્હી: ભારતીય રેલવે સામાન્ય લોકોના જીવનનો એક જરુરી ભાગ છે. રોજ લાખોની સંખ્યામાં લોકો ટ્રેન દ્વારા મુસાફરી કરે છે. ત્યારે રેલવે પણ મુસાફરોને સારી સુવિધા આપવા માટે સતત પ્રયત્નશીલ છે. ઘણીવાર અલગ અલગ કારણોસર રેલવે ને ઘણી ટ્રેનો રદ…
- ટોપ ન્યૂઝ
ગોગામેડી હત્યાના એકમાત્ર સાક્ષી અજીત સિંહનું પણ મોત
જયપુર: રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની 5 ડિસેમ્બરના રોજ રાજસ્થાનના જયપુરમાં તેમના નિવાસસ્થાન પર જ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ દરમિયાન ત્યાં હાજર સુખદેવના ગાર્ડ અજીત સિંહ અને નવીન શેખાવત નામના બિઝનેસમેનને પણ શૂટરોએ…