- આમચી મુંબઈ
મુંબઈ કોવિડ સેન્ટર કૌભાંડમાં સંજય રાઉતના નજીકના સાથીની મુખ્ય ભૂમિકા : ઇડીની ચાર્જશીટમાં આરોપ
મુંબઈ કોવિડ સેન્ટર કૌભાંડની તપાસ કરી રહેલી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે(ઈડી) રાજ્યસભા સાંસદ અને શિવસેનાના નેતા સંજય રાઉતના નજીકના સાથી સુજીત પાટકર વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. સુત્રોના જણાવ્યા મુજબ ઉદ્યોગપતિ સુજીત પાટકરે મુંબઈમાં જમ્બો કોવિડ-19 સેન્ટર ચલાવવા માટે તેમની ભાગીદારી પેઢીને…
- નેશનલ
કોંગ્રેસ-આપ મતભેદ અંગે કેજરીવાલે કહ્યું- ‘આપ ઈન્ડિયા અલાયન્સ સાથે છે’
પંજાબ પોલીસે 2015ના ડ્રગ્સ કેસમાં કોંગ્રેસના વિધાનસભ્ય સુખ પાલ સિંહ ખૈરાની ધરપકડ કરી હતી. આ ધરપકડ બાદ પંજાબની આમ આદમી પાર્ટી સરકાર અને કોંગ્રેસ વચ્ચે મતભેદોના અહેવાલો સામે આવવા લાગ્યા હતા. બંને પક્ષો વિપક્ષી ગઠબંધન ‘ઇન્ડિયા’નો ભાગ છે. આ મામલે…
- આમચી મુંબઈ
માલેગાંવ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓનું મુંબઈ સેશન્સ કોર્ટમાં વિરોધ પ્રદર્શન, ભારતીય નાગરિકતા છોડવાની જાહેરાત
માલેગાંવમાં બોમ્બ બ્લાસ્ટની ઘટનાને આજે 15 વર્ષ પુરા થયા છે. આ વિસ્ફોટોના આરોપીઓમાં સમીર કુલકર્ણીનો સમવેશ થાય છે. આટલા વર્ષો વીતવા છતાં ચુકાદો ન આવતા સમીર કુલકર્ણીએ આજે શુક્રવારે મુંબઈની સેશન્સ કોર્ટની બહાર પ્રદર્શન કર્યું હતું. સમીર કુલકર્ણીએ “Not Worthy…
- નેશનલ
વડા પ્રધાન મોદીએ ગાંધી જયંતિ પહેલા સ્વચ્છતા અભિયાનમાં જોડવા લોકોને આહ્વાન કર્યું
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશ વાસીઓને પહેલી ઓક્ટોબરની સવારે 10 વાગ્યે રાષ્ટ્રીય સ્તરે સ્વચ્છતા અભિયાનમાં જોડાવા અપીલ કરી હતી. તેમજ પીએમ મોદીએ એક પોસ્ટ કરી છે કે સ્વચ્છ ભારત એક સહિયારી જવાબદારી છે અને દરેક પ્રયાસ મહત્વપૂર્ણ છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ…
- નેશનલ
દિલ્હી: 25 કરોડની ચોરીના કેસમાં છત્તીસગઢમાંથી 3 આરોપીની ધરપકડ, સોનું જપ્ત
દિલ્હીના ભોગલમાં જ્વેલરી શોરૂમમાં રૂ.25 કરોડની જ્વેલરીની ચોરીના કેસમાં છત્તીસગઢમાંથી ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ત્રણેય બદમાશોની પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસ રિકવરી માટે અલગ અલગ જગ્યાએ દરોડા પાડી રહી છે. ધરપકડ કરાયેલા શખ્સોમાં મુખ્ય આરોપી લોકેશ શ્રીવાસ્તવ,…
- આપણું ગુજરાત
જામીન મળી ગયા હોવા છતાં પ્રશાસનની બેદરકારીને કારણે દોષિત 3 વર્ષ જેલમાં રહ્યો
જામીન મળી ગયા હોવા છતાં જેલ પ્રસાશનની બેદરકારીને કારણે એક કેદીને 3 વર્ષ સુધી જેલમાં રહેવું પડ્યું હતું. હાઈકોર્ટે સાબરમતી જેલમાં કેદ દોષિતને 2020 માં જામીન આપ્યા હતા પરંતુ લગભગ ત્રણ વર્ષ સુધી તેને મુક્ત કરવામાં આવ્યો ન હતો. ગુજરાત…
- નેશનલ
ખૈરા બાદ પંજામાં ભાજપના વિધાનસભ્ય વિરુદ્ધ કાર્યવાહી, 6 રાજ્યોમાં દરોડા
પંજાબમાં કોંગ્રેસના વિધાનસભ્ય સુખપાલ સિંહ ખૈરાની ધરપકડ બાદ હવે બીજેપી નેતા મનપ્રીત સિંહ બાદલ વિરુદ્ધ કાર્યવાહી તેજ થઈ ગઈ છે. પંજાબ વિજિલન્સ ટીમે 6 રાજ્યોમાં દરોડા પાડ્યા છે. પંજાબ ઉપરાંત વિજિલન્સ ટીમ હિમાચલ, હરિયાણા, દિલ્હી, ઉત્તરાખંડ અને રાજસ્થાન પણ પહોંચી…
- નેશનલ
પંજાબ આપ અને કોંગ્રેસ વચ્ચેના મતભેદો રાષ્ટ્રીય સ્તરે પહોંચ્યા
પંજાબમાં કોંગ્રેસના વિધાનસભ્યની ધરપકડની બાબતે કોંગ્રેસની પંજાબ યુનિટ અને આમ આદમી પાર્ટી વચ્ચેના મતભેદો હવે રાષ્ટ્રીય સ્તરે પહોંચી ગયા છે. વિધાનસભ્યની ધરપકડ અંગે પૂછવામાં આવતા, કોંગ્રેસના વડા મલ્લિકાર્જુન ખડગેએ ગુરુવારે કહ્યું હતું કે પક્ષ અન્યાય સહન કરશે નહીં અને જેઓ…
- નેશનલ
મણીપુરમાં ફરી હિંસા ભડકી: ઈમ્ફાલમાં ટોળાએ મુખ્ય પ્રધાનના પૈતૃક ઘરને નિશાન બનાવ્યું
મણીપુરમાં ફરી હિંસા ભડકી છે. ગુરુવારે રાત્રે રાજ્યની રાજધાની ઇમ્ફાલમાં મણિપુરના મુખ્ય પ્રધાન એન બિરેન સિંહના ખાલી પડેલા પૈતૃક ઘર પર ટોળાએ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. ઘાટીમાં કડક સુરક્ષા વ્યવસ્થા હોવા છતાં આ ઘટના બની હતી. સુરક્ષા દળોએ હવામાં…
- નેશનલ
કાવેરી જળ વિવાદ મામલે આજે કર્ણાટક બંધ, બેંગલુરુમાં કડક સુરક્ષા બંદોબસ્ત
કાવેરી જળ વિવાદને મામલે કન્નડ સંગઠનોએ આજે શુક્રવારે કર્ણાટક બંધનું આહ્વાન કર્યું હતું, લોકો બંધને સમર્થન આપી રહ્યા છે. બંધને કારણે બિએમટીસી અને કેએસઆરટીસી બસ ટર્મિનલ પર સન્નાટો જોવા મળ્યો હતો. અધિકારીના જણાવ્યા પ્રમાણે બસોના સમયપત્રક અને રૂટમાં કોઈ ફેરફાર…