- નેશનલ
હવે Google Maps પરથી મેટ્રો ટિકિટ બુક કરાવી શકાશે
હવે મેટ્રો ટિકિટ બુક કરવી વધુ સરળ બનશે. ટૂંક સમયમાં ગૂગલ મેપ એપ દ્વારા તમામ મોટા શહેરોની મેટ્રો માટે ટિકિટ બુક કરી શકાશે. એટલે કે તમારે 2 એપ રાખવાની જરૂર નહીં પડે. આ માટે ગૂગલે Open Network for Digital Commerce…
- સ્પોર્ટસ
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અઝહરુદ્દીન સામે કેસ ભ્રષ્ટાચારનો કેસ દાખલ
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ સુકાની મોહમ્મદ અઝહરુદ્દીન વિરુદ્ધ હૈદરાબાદ પોલીસે ફંડના દુરુપયોગના આરોપમાં કેસ નોંધ્યો છે. પોલીસે અઝહરુદ્દીનની સાથે હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશનના પૂર્વ અધિકારીઓ સામે પણ કેસ નોંધ્યો છે. જો કે અઝહરુદ્દીને પોતાના પર લાગેલા આરોપોને નકારી કાઢ્યા હતા.હૈદરાબાદ ક્રિકેટ…
- આપણું ગુજરાત
ચાર દિવસના બ્રેઈન ડેડ બાળકની કિડનીનું 13 અને 15 વર્ષના બાળકોમાં સફળ પ્રત્યારોપણ
સુરતમાં એક બાળક ચાર દિવસની ટૂંકી જિંદગી જીવીને મૃત્યું પામ્યું હતું, પણ તે બીજા ત્રણ બાળકોને જીવનદાન આપતું ગયું. માતા-પિતા ઔપચારિક રીતે બાળકનું નામ આપી શકે તે પહેલાં જ ગત બુધવારે તેનું બ્રેઈન ડેથ થયું હતું. તેના મૃત્યુના એક દિવસ…
- ટોપ ન્યૂઝ
ન્યૂઝક્લિક ફંડિંગ કેસ: સુપ્રીમ કોર્ટે દિલ્હી પોલીસને નોટિસ ફટકારી જવાબ માંગ્યો
ન્યુઝ વેબ પોર્ટલ ન્યૂઝક્લિક(Newsclick)ને ચીનથી કથિત ફંડિંગ મળ્યા હોવાના કેસમાં ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ન્યૂઝક્લિકના ફાઉન્ડર પ્રવીર પુરકાયસ્થ અને એચઆર હેડ અમિત ચક્રવર્તીએ આતંકવાદ વિરોધી કાયદા UAPA હેઠળ તેમની ધરપકડ સામે અરજી દાખલ કરી હતી. આજે…
ખેડા મારપીટ કેસમાં પોલીસકર્મીઓ દોષિત ઠર્યા, ગુજરાત હાઈકોર્ટે 14 દિવસની સજા ફટકારી
ગત વર્ષે નવરાત્રિ દરમિયાન ખેડા જીલ્લાના ઊંઢેના ગામમાં ગરબાના એક કાર્યક્રમ પર પથ્થરમારો કરનારા આરોપીઓને પોલીસ અધિકારીઓ દ્વારા જાહેરમાં માર મારવાના કેસમાં ગુજરાત હાઈ કોર્ટે પોતાનો ચુકાદો સંભળાવ્યો છે. હાઈ કોર્ટે ચારેય આરોપી પોલીસકર્મીઓને દોષિત ઠેરવ્યા હતા અને કોર્ટે તમામને…
- નેશનલ
સુપ્રિયા સુળે અને સંજય રાઉતે હિમંતા બિસ્વા સરમા પર વળતો પ્રહાર કર્યો
આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમાના નિવેદન પર રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના સાંસદ સુપ્રિયા સુળેએ વળતો પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું કે મને આશ્ચર્ય થાય છે કારણ કે હિમંતા બિસ્વા સરમા મારા જેવો જ ડીએનએ ધરાવે છે, તેઓ મૂળ કોંગ્રેસના…
- નેશનલ
સુપ્રીમ કોર્ટે સત્યેન્દ્ર જૈનને આપી રાહત, વચગાળાના જામીન 6 નવેમ્બર સુધી લંબાવ્યા
સુપ્રીમ કોર્ટે આમ આદમી પાર્ટી (AAP)ના નેતા અને દિલ્હી સરકારના પૂર્વ પ્રધાન સત્યેન્દ્ર જૈનના વચગાળાના જામીન 6 નવેમ્બર સુધી લંબાવ્યા છે. સુપ્રીમ કોર્ટે તબીબી આધાર પર સત્યેન્દ્ર જૈનના વચગાળાના જામીન લંબાવવાની અરજી મંજુર કરી હતી. હવે સત્યેન્દ્ર જૈનના નિયમિત જામીન…
- આપણું ગુજરાત
થાનગઢ હત્યા કેસ: 11 વર્ષે પણ તપાસ રીપોર્ટનો ઇંતજાર, હાઈકોર્ટે ગુજરાત સરકારને ખખડાવી
11 વર્ષ પહેલા સુરેન્દ્રનગર જીલ્લાના થાનગઢમાં પોલીસ ગોળીબારમાં ત્રણ દલિત યુવાનોના મોતની ઘટના અંગે તપાસ અહેવાલ જાહેર કરવાનો રાજ્ય સરકાર દ્વારા ઇન્કાર કરવામાં આવતા ગુજરાત હાઇકોર્ટે કડક વલણ દાખવ્યું હતું. કોર્ટે રાજ્ય સરકારને કહ્યું કે ‘જવાબ આપવાની હિંમત રાખો.’ સરકારે…
- આપણું ગુજરાત
અમદવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટથી વિદેશ જવું સુવિધાજનક બન્યું, આ નવી સુવિધા શરુ થઇ
વિદેશ જતા મુસાફરો માટે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ(SVPI) પર સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે. બુધવારે ઈન્ટરનેશનલ ટર્મિનલ-2 ખાતે વધુ વિશાળ ઈમિગ્રેશન એરિયા શરુ કરવામાં આવ્યો હતો. હવે પીક અવર્સમાં દરમિયાન પણ મુસાફરો માટે ડિપાર્ચર સરળ બનશે.એરપોર્ટ મેનેજમેન્ટના જણાવ્યા…
- નેશનલ
ગ્યાસપુરા ગેસ દુર્ઘટનાઃ 11 લોકો ના મોત માટે કોઈ જવાબદાર નહીં! NGTએ નવી કમિટી બનાવી
પંજાબના લુધિયાણા જીલ્લાના ગ્યાસપુરામાં ગટર લાઇનમાંથી ગેસ લીક થવાને કારણે 11 લોકોના મોતના મામલામાં નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ(NGT) એ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રચાયેલી તપાસ સમિતિના અહેવાલ પર અસંતોષ વ્યક્ત કર્યો છે. એનજીટીએ નવી તપાસ સમિતિની રચના કરી છે. આ કમિટી નવેસરથી…