- નેશનલ
ઉજ્જૈન: બળાત્કાર પીડિતાની મદદ નહીં કરનારા સામે થશે કાર્યવાહી, પોલીસ આવા લોકોની ઓળખ કરી રહી છે
મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં બળાત્કાર પીડિતાની મદદ ન કરનારાઓ સામે પણ પોલીસ કાર્યવાહી કરી શકે છે. સુત્રોના જણાવ્યા મુજબ મદદ માટે રડતી છોકરી સાથે દુર્વ્યવહાર કરનારા લોકો વિરુદ્ધ પોલીસ બાળ-જાતીય શોષણ વિરોધી કાયદા હેઠળ આરોપો દાખલ થઇ શકે છે.મધ્યપ્રદેશના વરિષ્ઠ પોલીસ અધિકારીના…
- નેશનલ
બિગ બોસ 16 ફેમ અર્ચના ગૌતમ સાથે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કરી મારપીટ? એભિનેત્રીએ કર્યો આક્ષેપ
નવી દિલ્હી: બિગ બોસ 16 અને ખતરો કે ખિલાડી ફેમ એભિનેત્રી અર્ચના ગૌતમ સાથે મારપીટ થઇ હોવાનો આક્ષેપ અભિનેત્રીએ કર્યો છે. અર્ચના ગૌતમને લોકસભાની ઉમેદવારી આપવામાં આવી હતી. જોકે તે દિલ્હીના કોંગ્રેસ કાર્યલય પર પહોંચી ત્યારે તેને અને તેના પિતા…
- નેશનલ
ઉજ્જૈન રેપ કેસઃ આરોપીના પિતાએ પુત્રને ફાંસીની સજા આપવા માંગ કરી, કહ્યું- હું તેને મળવા ક્યાંય નહીં જાઉં
મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં 12 વર્ષની બાળકી પર બળાત્કાર ગુજારનાર નરાધમના પિતાએ તેના દિકરાને ફાંસીની સજા આપવા માંગ કરી હતી. આરોપીના પિતાએ કહ્યું કે તેના પુત્રને ફાંસીની સજા આપવામાં આવે, હું તેણે ક્યારેય મળવા નહિ જાઉં. જો મારો દીકરો ખરેખર ગુનેગાર હોય…
- નેશનલ
માસિક દરમીયાન વિદ્યાર્થીનીઓને મળશે રજા, મધ્ય પ્રદેશની યુનિવર્સિટીનો મોટો નિર્ણય
જબલપુર: મઘ્ય પ્રદેશની આ યુનિવર્સિટી દેશની પહેલી યુનિવર્સિટી હશે જ્યાં વિદ્યાર્થીનીઓના આરોગ્યને ધ્યાનમાં લઇને માસીક દરમીયાન તેમને રજા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મધ્ય પ્રદેશના જબલપુરની ધર્મશાસ્ત્ર નેશનલ લો યુનિવર્સિટી (DNLU) એ વિદ્યાર્થીનીઓને માસિક દરમીયાન રજા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો…
- ઇન્ટરનેશનલ
સ્કોટલેન્ડમાં ખાલિસ્તાન સમર્થકોના તોફાનોભારતીય હાઈ કમિશનરને ગુરુદ્વારાની મુલાકાત લેવાથી રોક્યા
લંડનઃ બ્રિટનમાં કટ્ટરપંથી ખાલિસ્તાની સમર્થકોએ ફરી એકવાર હંગામો મચાવ્યો છે. બ્રિટિશ ખાલિસ્તાની સમર્થકોના એક જૂથે શુક્રવારે બ્રિટનમાં ભારતીય હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામીને સ્કોટલેન્ડમાં ગુરુદ્વારામાં પ્રવેશતા અટકાવ્યા હતા. ખાલિસ્તાની સમર્થકોએ ભારતીય હાઈ કમિશનરને કારમાંથી નીચે ઉતરવા દીધા ન હતા.ખાલિસ્તાન તરફી શીખ…
- મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રમાં 1 જૂનથી અત્યાર સુધી સરેરાશનો 96 ટકા વરસાદ નોંધાયો: જ્યારે દેશમાં સરેરાશનો 94 ટકા વરસાદ
મુંબઇ: દેશમાં કેટલાંક વિસ્તારોમાં સારો વરસાદ તો ક્યાંક ઓછો વરસાદ થયો છે. દરમીયાન હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલ જાણકારી મુજબ 1 જૂનથી અત્યાર સુધી સરેરાશ 94 ટકા વરસાદ થયો છે. જ્યારે મહારાષ્ટ્રમાં અત્યાર સુધી સરેરાશ 96 ટકા વરસાદ નોંધાયો છે.…
- નેશનલ
અકાસા એરની ફ્લાઈટમાં બોમ્બની ધમકી, વારાણસી એરપોર્ટ પર પ્લેનનું ઈમરજન્સી લેન્ડિંગ
મુંબઈ/વારાણસી: મુંબઈથી ઉડાન ભરી રહેલા આકાસા એરલાઈનના એક વિમાને બોમ્બની ધમકીનો સંદેશ મળતાં તેનું વારાણસી એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું, એવી એરલાઇન કંપનીના પ્રવક્તાએ જાણકારી આપી હતી.એરલાઈન્સના જણાવ્યા અનુસાર, પ્લેનમાં 166 લોકો સવાર હતા. જેમાં 159 મુસાફરો, એક…
- ઇન્ટરનેશનલ
‘વિશ્વને એકસાથે લાવવું મહત્વપૂર્ણ છે…’ વર્લ્ડ કલ્ચર ફેસ્ટિવલમાં વિદેશ પ્રધાન જયશંકરની મહત્વપૂર્ણ વાત
વોશિંગ્ટનઃ આર્ટ ઓફ લિવિંગનો ચોથા ‘વર્લ્ડ કલ્ચર ફેસ્ટિવલ’ નો વોશિંગ્ટન, અમેરિકામાં આરંભ થઇ ગયો છે. 100 થી વધુ દેશોના 17 હજાર કલાકારો, ઘણા રાષ્ટ્રીય વડાઓ અને વિચારકો આ ભવ્ય કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે. આ કાર્યક્રમ 1 ઓક્ટોબર સુધી ચાલશે.…
- નેશનલ
તો શું 26/11 મુંબઇ હુમલાના માસ્ટર માઇન્ડ અને એલઈટી ચીફ હાફિઝ સઈદના પુત્ર કમાલુદ્દીનની હત્યા થઇ?
પેશાવરઃ કમાલુદ્દીન સઇદનું અપહરણ થયું હોવાના મીડિયા અહેવાલો બહાર આવ્યાના બે દિવસ બાદ, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ આજે હવે એવી પોસ્ટ્સથી ભરપૂર છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે કમલુદ્દીનનો મૃતદેહ પાકિસ્તાનના પેશાવરમાં મળી આવ્યો છે. કમાલુદ્દીન સઈદ 26/11 મુંબઈ આતંકવાદી…
- ઇન્ટરનેશનલ
કેનેડાના ગુરુદ્વારામાં મણિપુરના આદિવાસી નેતાનું ભાષણ, ખાલિસ્તાન સાથેના સંબંધો અંગે અટકળો
મણિપુર હિંસા અંગે કુકી-ઝો આદિવાસી જૂથના નેતાએ કેનેડાના એક ગુરુદ્વારામાં એક ભાષણ આપ્યું હોવાનું બહાર આવતા વિવિધ અટકળો શરુ થઇ છે. સુત્રોના જણાવ્યા મુજબ આ કાર્યક્રમ ઓગસ્ટ મહિનામાં કેનેડાના સરે શહેરના એ જ ગુરુદ્વારામાં આયોજિત કરવામાં આવ્યો હતો, જેના પ્રમુખ…