- ઇન્ટરનેશનલ
2050 સુધીમાં ગરમીના કારણે મૃત્યુઆંક 4.7 ગણો વધી શકે છે, લેન્સેટના અહેવાલમાં દાવો
સતત કાર્બન ઉત્સર્જનને કારણે વધી રહેલું ગ્લોબલ વોર્મિંગ આગામી દાયકામાં માનવ સભ્યતા માટે સૌથી મોટા ખતરા તરીકે ઉભરી રહ્યું છે. ચાલુ વર્ષ 2023માં છેલ્લા 1,00,000 વર્ષોમાં સૌથી વધુ વૈશ્વિક તાપમાન નોંધાયું હતું. તમામ ખંડોમાં ગરમીના રેકોર્ડ તૂટી ગયા છે. આરોગ્ય…
- ટોપ ન્યૂઝ
વડા પ્રધાન મોદીએ ભગવાન બિરસા મુંડાને જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ પાઠવી
નવી દિલ્હી: આજે બુધવારે આદિવાસી સ્વતંત્રતા સેનાની બિરસા મુંડાની જન્મજયંતિ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સવારે ઝારખંડની રાજધાની રાંચીમાં બિરસા મુંડાને શ્રદ્ધાંજલિ આપી હતી. વડાપ્રધાન સવારે રાંચીમાં ભગવાન બિરસા મુંડા મેમોરિયલ પાર્ક અને ફ્રીડમ ફાઈટર મ્યુઝિયમ પહોંચ્યા હતા. આ…
- ઇન્ટરનેશનલ
ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગ અમેરિકા પહોંચ્યા, સાન ફ્રાન્સિસ્કોમાં બાઈડેન સાથે બેઠક
વોશિંગ્ટન ડીસી: ચીન-યુએસ સમિટ અને 30મી એશિયા પેસિફિક ઇકોનોમિક કોઓપરેશન(એપીઈસી)ની બેઠકમાં ભાગ લેવા ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ મંગળવારે યુએસએના સાન ફ્રાન્સિસ્કો પહોંચ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન બુધવારે સાન ફ્રાન્સિસ્કોમાં તેમના ચીની સમકક્ષ જિનપિંગ સાથે મુલાકાત કરશે.…
- નેશનલ
વ્યભિચાર અને સમલૈંગિકતાને ફરીથી અપરાધ બનાવવા જોઈએ: સંસદીય સ્થાયી સમિતિની કેન્દ્રને ભલામણ
નવી દિલ્હી: ગૃહ બાબતોની સંસદીય સ્થાયી સમિતિએ લગ્નેતર શારીરિક સંબંધો એટલે કે વ્યભિચારને ભારતીય દંડ સંહિતાના હેઠળ ફરી સામેલ ભલામણ કરી છે. સંસદીય સ્થાયી સમિતિએ કેન્દ્ર સરકારને મોકલેલા પ્રસ્તાવમાં જણાવ્યું હતું કે, વ્યભિચારને ફરીથી ગુનો બનાવવો જોઈએ કારણ કે લગ્ન…
ઉત્તરકાશી ટનલ દુર્ઘટના: ભૂસ્ખલનથી બચાવ અભિયાનમાં સમસ્યાઓ વધી
દહેરાદૂન: ઉત્તરાખંડમાં યમુનોત્રી નેશનલ હાઈવે પર નિર્માણાધીન સિલ્ક્યારા-બરકોટ ટનલનો મોટો ભાગ ગત રવિવારે સવારે ભૂસ્ખલનને કારણે તૂટી પડ્યો હતો. જેના કારણે તે સમયે ટનલમાં કામ કરી રહેલા 40 કામદારો ફસાઈ ગયા છે. 72 કાલક બાદ પણ કામદારોને બહાર કાઢવા માટે…
- ટોપ ન્યૂઝ
વડા પ્રધાન મોદી વિરુદ્ધ ટિપ્પણી બદલ ચૂંટણી પંચે આપ અને પ્રિયંકા ગાંધીને નોટિસ પાઠવી
નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ કથિત અપમાનજનક ટિપ્પણી કરવા બદલ ચૂંટણી પંચે આમ આદમી પાર્ટી (આપ)ને કારણ બતાવો નોટિસ ફટકારી હતી. આ સિવાય ચૂંટણી પંચે કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ ‘અપ્રમાણિત’ દાવો કરતા નિવેદનો…
- ટોપ ન્યૂઝ
વડાપ્રધાન મોદી સહિત દિગ્ગજ નેતાઓએ જવાહરલાલ નેહરુને જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી
નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મંગળવારે દેશના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નેહરુને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુનો જન્મ 14 નવેમ્બર 1889ના રોજ અલ્હાબાદ, ઉત્તર પ્રદેશમાં થયો હતો અને તેઓ કોંગ્રેસના અગ્રણી…
- ઇન્ટરનેશનલ
મ્યાનમારમાં આર્મી અને પીડીએફ વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું, 2000 નાગરિકો ભારતીય સરહદમાં પ્રવેશ્યા
મ્યાનમારના ચિન રાજ્યમાં ભીષણ લડાઈ ફાટી નીકળ્યા બાદ હવાઈ હુમલા થતા છેલ્લા 24 કલાકમાં મિઝોરમની આંતરરાષ્ટ્રીય સરહદેથી લગભગ બે હજાર લોકો ભારત આવ્યા છે. દરમિયાન, મ્યાનમારના જુંટા(સેના)એ પશ્ચિમી શહેર સિત્તવેમાં કર્ફ્યુ લાદી દીધો છે. મિઝોરમના ચંફઈ જિલ્લાના અધિકારી જણાવ્યું હતું…
- આપણું ગુજરાત
અમદાવાદમાં નબીરાઓ બેફામ: સિંધુ ભવન રોડ પર મર્સિડિઝ કારે બે કારને અડફેટે લીધી
અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર બનેલા ગમખ્વાર અકસ્માતની ઘટનાની યાદ હજુ તાજી છે ત્યાં અમદાવાદમાં દિવાળીની મોડી રાત્રે નબીરાઓએ રેસની મજામાં લોકોના જીવ જોખમમાં મુક્યા હતા. શહેરના સિંધુભવન રોડ પર મર્સિડીઝ અને ઓડી કાર લઈને નીકળેલા નબીરાઓએ રેસ લગાવી હતી, જેમાં…
- નેશનલ
દિલ્હીમાં ફટાકડા ફૂટ્યા તો ભાજપના નેતા ખુશ થયા, કહ્યું હિંદુઓને બદનામ કરવાનું કાવતરું
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે દિલ્હી અને NCRમાં ફટાકડા ફોડવા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવ્યો હતો. આમ છતાં ગત રાત્રે દિલ્હી-એનસીઆરના લોકો મોટી સંખ્યામાં ફટાકડા ફોડ્યા હતા. જેને કારણે દિલ્હીમાં હવાની ગુણવત્તા ફરી ખતરનાક સ્તરે પહોંચી ગઈ છે. દિવાળીની રાત્રે આતશબાજીના કારણે…