- નેશનલ
પીએમ મોદીએ રાજઘાટ પર મહાત્મા ગાંધીને આપી શ્રદ્ધાંજલિ
નવી દિલ્હીઃ આજે બીજી ઑક્ટોબરે દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી છે. વૈશ્વિક સ્તરે, ગાંધીજીની જન્મજયંતિને આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગાંધી જયંતિના અવસર પર દિલ્હીના રાજઘાટ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી. પીએમ…
- આમચી મુંબઈ
ભૂમી પૂજન 50, ખરેખર કામ થયા ત્રણ જ: મીરા-ભાયંદરના બંને વિધાનસભ્યો શું વિકાસના કામોનો માત્ર દેખાડો કરે છે?
મીરા-ભાયંદર: મીરા-ભાયંદરના સત્તાધારી પક્ષના વિધાનસભ્યો પ્રતાપ સરનાઇક અને ગીતા જૈને પાછલાં એક વર્ષમાં વાજતે-ગાજતે અનેક ભૂમી પૂજન કર્યા છે. પણ એમાંથી જાહેર કરવામાં આવેલ લગભગ 47 કામો હજી શરુ પણ કર્યા નથી. કેટલાંક કામો માટે મંજૂર કરવામાં આવેલ ફંડ હજી…
- આમચી મુંબઈ
લાલબાગના રાજાના ચરણોમાં ભક્તોની ભરપૂર ભેટ: દાનપેટીમાં આવ્યું સાડા ત્રણ કિલો સોનુ અને 64 કિલો ચાંદી
મુંબઇ: માનતા પૂરી કરનારા બાપ્પા તરીકે પ્રસિદ્ધ મુંબઇના લાલબાગના રાજાના દર્શન માટે આખા દેશમાં ભક્તોની ભીડ જામે છે. લાલબાગના રાજાના ચરણોમાં ભક્તોએ દસ દિવસમાં કરોડો રુપિયાનું દાન કર્યુ છે. માત્ર મુંબઇ જ નહીં પણ વિદેશી મહેમાનો પણ લાલબાગના રાજાના દર્શન…
- નેશનલ
હવે આવી ગઇ વંદે ભારત સ્લીપર ટ્રેન, જાણો લેટેસ્ટ અપડેટ
નવી દિલ્હીઃ રેલ્વે મંત્રાલય નવા વર્ષમાં દેશને મોટી ભેટ આપવા જઈ રહ્યું છે. વંદે ભારત ટ્રેનોની ઝળહળતી સફળતા બાદ ભારતીય રેલવે હવે વંદે ભારત સ્લીપર ટ્રેનો શરૂ કરશે. વંદે ભારત સ્લીપર ટ્રેન ફેબ્રુઆરી 2024 થી કાર્યરત થશે. વંદે ભારત સ્લીપર…
- નેશનલ
પીએમ મોદી આજે મિશન એમપી પર, ગ્વાલિયરથી કરોડોની ભેટ આપશે
ગ્વાલિયર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગ્વાલિયરની મુલાકાતે છે. તેઓ બપોરે 3 વાગ્યે ગ્વાલિયર એરપોર્ટ પહોંચશે. અહીંથી તેઓ બપોરે 3.30 વાગ્યે હેલિકોપ્ટર દ્વારા મેળાના મેદાન પર પહોંચશે અને શિલાન્યાસ, ભૂમિપૂજન અને વિવિધ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરીને રાષ્ટ્રને સમર્પિત કરશે. પીએમ નરેન્દ્ર મોદી…
- આપણું ગુજરાત
વડોદરાના ઈટોલા ગામની શાળામાંથી રૂ.18.42 લાખનો દારૂ ઝડપાયો, 3 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લામાં એક શાળા માંથી દારૂનો મોટો જથ્થો મળી આવતા ખળભળાટ મચી ગયો છે. વારણામા પોલીસે ઇટોલા ગામે આવેલા આર્ય કન્યા વ્યાયમ મહાવિધાલયના બંધ ઓરડામાં રાખેલો રૂ.18.42 લાખનો વિદેશી દારૂનું જથ્થો પકડી પડ્યો હતો. આ સાથે પોલીસે ત્રણ આરોપીની પણ…
- નેશનલ
સ્વચ્છતા સાથે ફિટનેસ: પ્રધાન મોદીએ સ્વચ્છતા અભિયાન અભિયાનમાં અંકિત બૈયાનપુરિયા સાથે શ્રમદાન કર્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રવિવારે 1 ઓક્ટોબરના રોજ સ્વચ્છતા હી સેવા અભિયાનની શરૂઆત કરતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો. આ વીડિયોમાં તે સ્વચ્છતા અભિયાન હેઠળ શ્રમ દાન કરતા જોઈ શકાય છે. વીડિયોમાં હરિયાણાના અંકિત બૈયાનપુરિયા…
- નેશનલ
‘સત્યમ શિવમ સુંદરમ…’ હિન્દુત્વ અંગે રાહુલ ગાંધીનો લેખ
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર સત્યમ શિવમ સુંદરમ હેડિંગ સાથેના લેખની તસવીર પોસ્ટ કરી છે, જેના પર યૂઝર્સ ઘણી પ્રતિક્રિયા આપી રહ્યા છે. તેણે હિંદુત્વની વિચારધારા અને તેમાં રહેલી કરુણા, પ્રેમ, બલિદાન અને દયાને પ્રકાશિત કરતા લેખનો એક…
સ્વચ્છતા હી સેવા અભિયાન: ગૃહપ્રધાન અમિત શાહ સહિત આ દિગ્ગજ નેતાઓએ ઝાડુ હાથમાં લીધું
આવતી કાલે 2જી ઓકટોબરે ગાંધી જયંતિ છે, તેના એક દિવસ પહેલા એટલે કે આજે કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર દેશમાં સ્વચ્છતા અભિયાન (સ્વચ્છતા હી સેવા અભિયાન) ચલાવવામાં આવી રહ્યું છે. વડા પ્રધાન મોદીએ દેશવાસીઓને આ અભિયાનમાં સક્રિયપણે ભાગ લેવાની અપીલ કરી…
- ટોપ ન્યૂઝ
ગુજરાતી રંગમંચનો યુવા તારલો ખરી પડ્યોહાર્ટ એટેકથી થયું નિધન
દાહોદ (ગુજરાત): દેશભરમાં યુવાનોમાં હાર્ટ એટેકથી મૃત્યુ થવાના કેસમાં દિન-પ્રતિદિન ઉછાળો આવી રહ્યો છે. હવે ગુજરાતના દાહોદમાં નાટક ભજવવા આવેલા ગુજરાતી રંગભૂમિના આશાસ્પદ યુવા કલાકારનું હાર્ટ એટેકથી અવસાન થતા લોકોમાં ગમગીનીનો માહોલ ફેલાઇ ગયો છે. ગુજરાતી રંગમંચના જાણીતા કલાકાર ભાસ્કર…