- નેશનલ
દિલ્હી-NCRમાં હળવો વરસાદ, હાનીકારક પ્રદૂષણથી રાહત
દિલ્હી-NCRમાં ગત મોડી રાત્રે અચાનક જ હળવો વરસાદ શરૂ થયો હતો. આ વરસાદને કારણે હાનિકારક વાયુ પ્રદૂષણથી આંશિક રાહત મળી છે. દિલ્હી હવામાન વિભાગના પ્રાદેશિક કેન્દ્રએ દિલ્હી એનસીઆર અને આસપાસના વિસ્તારોમાં વરસાદની સંભાવનાની આગાહી કરી હતી. હવામાન વિભાગે જણાવ્યું હતું…
- નેશનલ
પાકિસ્તાને કરાચી જેલમાંથી 80 ભારતીય માછીમારોને મુક્ત કર્યા
નવી દિલ્હી: પાકિસ્તાન સરકારે ગુરુવારે ગુજરાતના વિવિધ વિસ્તારોના 80 માછીમારોને મુક્ત કર્યા હતા, ગુજરાત સરકારની એક ટીમ માછીમારોને લેવા પંજાબ પહોંચી છે. પાકિસ્તાન સરકાર દ્વારા ગેરકાયદેસર વિદેશી ઈમિગ્રન્ટ્સ અને નાગરિકોને દેશમાંથી હાંકી કાઢવા માટે ચાલી રહેલા અભિયાનના ભાગરૂપે ભારતીય માછીમારોને…
- આમચી મુંબઈ
બાંદ્રા-વરલી સી લિંક પર એસયુવીએ છ કારને ટક્કર મારી, 3નાં મોત, 6 ઘાયલ
મુંબઈ: બાંદ્રા વર્લી સી લિંક પર પુરપાટ વેગે આવતી એસયુવી કારે ટોલ પ્લાઝા પાસે કેટલાક વાહનોને ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ગુરુવારે રાત્રે બનેલી આ દુર્ઘટનામાં ત્રણ લોકોના મોત થયા હતા અને અન્ય છ લોકો ઘાયલ થયા હતા.…
- નેશનલ
કેદારનાથમાં હિમવર્ષા: પારો માઈનસ આઠ ડિગ્રીએ પહોંચ્યો, યાત્રીઓને મુશ્કેલી
કેદારનાથ: ઉત્તરાખંડના કેદારનાથમાં ભારે હિમવર્ષા થઈ રહી છે. જેના કારણે કેદારનાથ ધામમાં કડકડતી ઠંડી પડી રહી છે. સાથે જ ગંગોત્રી ધામમાં પણ નદી નાળાના પાણી જામવા લાગ્યા છે. કેદારનાથ ધામમાં ઘણી જગ્યાએ ત્રણથી પાંચ ઈંચ બરફ જામ્યો છે, જેના કારણે…
- ટોપ ન્યૂઝ
…તો ભારતીય ટીમની સેમીફાઈનલ મેચ મુંબઈમાં નહીં રમાય!
ICC વન ડે વર્લ્ડ કપમાં અત્યાર સુધી તમાન 8 મેચ જીતીને ભારતીય ટીમ પોઈન્ટ ટેબલમાં પહેલા ક્રમે છે, અન્ય ટીમોનો બાકી બધી મેચ જીતે તો પણ ભારતીય ટીમ પહેલા ક્રમે જ રહેશે એ નક્કી છે. ભારતીય ટીમ સેમીફાઈનલ માટે તૈયારીઓ…
- ઇન્ટરનેશનલ
Appleના કો-ફાઉન્ડર સ્ટીવ વોઝનિયાકની સ્ટીવ વોઝનિયાકને સ્ટ્રોક બાદ હોસ્પિટલમાં દાખલ
વિશ્વની દિગ્ગજ ટેકનોલોજી કંપની એપલના કો-ફાઉન્ડર સ્ટીવ વોઝનિયાકની તબિયત અચાનક લથડતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર બુધવારે મેક્સિકો સિટીમાં તેમની તબિયત અચાનક બગડી હતી. અહેવાલ મુજબ, સ્ટ્રોક બાદ તેમને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સ્ટીવ…
- ટોપ ન્યૂઝ
MP-MLA વિરૂદ્ધ ફોજદારી મામલાઓના ઝડપી નિકાલ અંગે સુપ્રીમ કોર્ટ કડક
નવી દિલ્હી: સાંસદો અને વિધાનસભ્યો સામેના ફોજદારી કેસો બાબતે સુપ્રીમ કોર્ટે કડક વલણ દાખવ્યું છે. સુપ્રીમ કોર્ટે સાંસદો અને વિધાન સભ્યો સામેના ફોજદારી કેસોના ઝડપી નિકાલ માટે માર્ગદર્શિકા જાહેર કરી છે. કોર્ટે કહ્યું કે ટ્રાયલ કોર્ટ માટે સમાન માર્ગદર્શિકા બનાવવી…
- ઇન્ટરનેશનલ
યુએસ ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે દિવાળીની ઉજવણી કરી
વોશિંગ્ટન ડીસી: દિવાળીના તહેવારની ઉજવણી ભારત ઉપરાંત દુનિયા ભરમાં થઇ રહી છે. ત્યારે ભારતીય મૂળના અમેરિકી ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે તેમના સત્તાવાર નિવાસસ્થાને દિવાળીની ઉજવણી કરી હતી. આ ઉજવણીમાં 300 જેટલા લોકોએ ભાગ લીધો હતો. આ દરમિયાન, તેમણે મહેમાનોને કહ્યું કે…
- ટોપ ન્યૂઝ
પાકિસ્તાને ફરી સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું, ફાયરિંગમાં એક BSF જવાન શહીદ
જમ્મુ: પાકિસ્તાને બુધવારે મોડી રાત્રે આંતરરાષ્ટ્રીય સીમા પર ફરી વખત સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું હતું. જમ્મુ ડિવિઝનના સાંબા જિલ્લાના રામગઢ સેક્ટરમાં સીમા નજીક પાકિસ્તાન રેન્જર્સ દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) નો એક જવાન શહીદ થયો હતો. 24 દિવસમાં…
- નેશનલ
ઇન્ડોનેશિયામાં 7 મહિના સુધી અટકાયતમાં રહ્યા બાદ એમવી આશીના ક્રૂ મેમ્બર્સ પરત ફર્યા
નવી દિલ્હી: ઇન્ડોનેશિયાએ એમવી આશી કાર્ગો કેરીઅરના અટકાયત કરાયેલા ત્રણ ક્રૂ મેમ્બરને મુક્ત કર્યા હતા. ઈન્ડોનેશિયામાં ભારતીય દૂતાવાસ દ્વારા આ અંગે માહિતી આપવામાં આવી હતી. વિદેશ પ્રધાન એસ જયશંકરે ક્રૂ મેમ્બરના ભારત પરત ફરવા પર ખુશી વ્યક્ત કરી હતી. આ…