ભારતમાં અફઘાનિસ્તાનનું દૂતાવાસ આજથી કાયમી ધોરણે બંધ, ભારત સરકાર પર આરોપ
નવી દિલ્હી: અફઘાનિસ્તાન દુતાવાસે જાહેરાત કરી હતી કે તેણે નવી દિલ્હીમાં તેની એમ્બેસી કાયમ માટે બંધ કરવાનો નિર્ણય લીધો છે. અફઘાનિસ્તાનના રાજદ્વારી મિશને એક નિવેદન જાહેર કરીને આ માહિતી આપી હતી. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે નવી દિલ્હીમાં દૂતાવાસ બંધ…
- આમચી મુંબઈ
મુંબઈ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, બિટકોઈનમાં ખંડણીની માંગ
મુંબઇ: મુંબઇના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ 2ને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી હતી. ગુરુવારે એક ઈમેલ દ્વારા ધમકી આપી 48 કલાકની અંદર બિટકોઈનમાં 10 લાખ ડોલર આપવાની માંગ કરવામાં આવી હતી. ધમકી મળતા એરપોર્ટ ઓથોરીટી અને સુરક્ષા એજન્સીઓ દોડતી…
- આપણું ગુજરાત
દિવાળી વેકેશન દરમિયાન 43 લાખ લોકો ગુજરાતના પ્રવાસન સ્થળોએ ઉમટ્યા
10 દિવસના દિવાળીના વેકેશનમાં 11 અને 20 નવેમ્બરની વચ્ચે 43 લાખ લોકોએ ગુજરાતમાં ધાર્મિક, સાંસ્કૃતિક અને કુદરતી પ્રવાસન સ્થળોની મુલાકાત લીધી હતી. ગિરનાર રોપવે, સોમનાથ મંદિર, અંબાજી મંદિર, દ્વારકા મંદિર, સ્મૃતિ વન જેવા સ્થળોએ આ સમયગાળા દરમિયાન પ્રવાસીઓનો વધુ ધસારો…
- નેશનલ
હરિયાણા: શાળાના આચાર્યએ 142 સગીર વિદ્યાર્થિનીની જાતીય સતામણી કરી
જીંદઃ હરિયાણાના જીંદમાં એક સરકારી શાળામાં અભ્યાસ કરતી 60 વિદ્યાર્થિનીઓએ પ્રિન્સિપાલ પર યૌન ઉત્પીડન કરવાનો આરોપ લગાવ્યો હતો. જે બાદ ગત 4 નવેમ્બરના રોજ આરોપી પ્રિન્સિપાલની ધરપકડ કરવામાં આવી હતી. તપાસ બાદ જાણવા મળ્યું કે આરોપીએ છ વર્ષમાં 142 સગીર…
- ટોપ ન્યૂઝ
જય ગિરનારી: આજથી લીલી પરિક્રમાનો વિધિવત પ્રારંભ, મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા
જુનાગઢ: આજથી જૂનાગઢમાં ગિરનારની લીલી પરિક્રમાનો વિધિવત પ્રારંભ થયો છે. લાખોની સંખ્યમાં શ્રધાળુઓ જુનાગઢમાં ઉમટી રહ્યા છે. શ્રદ્ધાળુઓનો ભારે ધસારો જોતા એક દિવસ પહેલા એટલે કે ગઈકાલે બુધવારે સાંજે જ ગિરનારનો પરિક્રમા માટે પ્રવેશ દ્વારા ખોલવામાં આવ્યો હતો. ગઈ કાલે…
- આપણું ગુજરાત
શ્વસનતંત્રને લગતા રોગો માટેની દવાઓના વેચાણમાં 20%નો વધારો
નવેમ્બર મહિનો પૂર્ણ થવાને આરે છે ત્યારે સવારે ફૂલગુલાબી ઠંડી વર્તાઈ રહી છે. સાથે સાથે પ્રદૂષણ, ધુમ્મસ, દિવસ અને રાત્રિના તાપમાનમાં નોંધપાત્ર તફાવત અને ધૂળને કારણે શહેરમાં ચેપ, એલર્જી અને શ્વસન સંબંધી બિમારીઓમાં વધારો થયો છે. એક અહેવાલ મુજબ, ગયા…
- નેશનલ
હવે સાંસદો તેમના પીએને પણ OTP અને પાસવર્ડ નહીં આપી શકે
નવી દિલ્હી: લોકસભાની એથિક્સ કમિટીએ હવે તૃણમૂલ કોંગ્રેસ સાંસદ મહુઆ મોઇત્રા પર પ્રતિબંધ મૂકવાની કાર્યવાહી શરૂ કરી છે કારણ કે તેમેણે દુબઈ સ્થિત ઉદ્યોગપતિ દર્શન હિરાનંદાની સાથે કથિત રીતે સંસદના પોર્ટલનો સત્તાવાર ઈમેલ-પાસવર્ડ શેર કર્યો હતો. સુત્રોના જણાવ્યા પ્રમાણે હવે…
- નેશનલ
પંજાબના સુલતાનપુર લોધીમાં નિહંગો અને પોલીસ વચ્ચે ગોળીબાર, હોમગાર્ડ જવાન શહીદ
કપૂરથલા: આજે ગુરુવારે સવારે પંજાબના કપૂરથલાના સુલતાનપુર લોધીમાં ગુરુદ્વારા અકાલ બુંગા પાસે પોલીસ અને નિહંગ શીખો વચ્ચે આથમણ થઇ હતી. ગોળીબારમાં પીસીઆરમાં તૈનાત હોમગાર્ડ જસપાલ સિંહનું મોત થયું હતું. DSP સહિત 10 પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. તમામ ઘાયલોને સિવિલ હોસ્પિટલમાં…
- ઇન્ટરનેશનલ
અમેરિકામાં ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાનું કાવતરું નિષ્ફળ, ભારતને ચેતવણી
નવી દિલ્હી: અમેરિકાના અધિકારીઓએ દાવો કર્યો હતો કે તેમણે અમેરિકાની ધરતી પર ખાલિસ્તાન અલગતાવાદી નેતા ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના કાવતરાને નિષ્ફળ બનાવ્યું હતું. એક અમેરિકન અધિકારીએ બુધવારે આ અંગે જાણકારી આપી હતી. અધિકારીના જણાવ્યા અનુસાર અમેરિકન અધિકારીઓએ આ મામલે ભારત…
- ટોપ ન્યૂઝ
ઉત્તરકાશીમાં બચાવ અભિયાન છેલ્લાં તબક્કામાં , 10 મીટરનું અંતર બાકી
ઉત્તરકાશી: ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં નિર્માણાધીન સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા 41 કામદારોને બચાવવાની વિવિધ એજન્સીઓની કામગીરી બુધવારે અંતિમ તબક્કામાં પહોંચી ગઇ હતી. તેથી ઘટનાસ્થળે તબીબોની ટીમ અને એમ્બ્યુલન્સ તૈનાત થઇ ગઇ છે.બુધવારે મોડી સાંજે બચાવ કામગીરી દરમીયાન ઓગર મશીનના માર્ગમાં કેટલાંક લોખંડના…