- ઇન્ટરનેશનલ
લંડનમાં ઈઝરાયેલ અને પેલેસ્ટિનિયન સમર્થકો વચ્ચે અથડામણ, ત્રણની ધરપકડ
ઇઝરાયેલ અને પેલેસ્ટાઇનના આતંકવાદી સંગઠન હમાસ વચ્ચે છેલ્લા ચાર દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. યુદ્ધ શરુ થયા બાદથી વિશ્વભરમાં બંને પક્ષોના સમર્થનમાં દેખાવો થઈ રહ્યા છે. કોઈ ઈઝરાયેલનું સમર્થન કરી રહ્યું છે તો કોઈ પેલેસ્ટાઈનના સમર્થનમાં ઊભું છે. તેવી જ…
- નેશનલ
દિલ્હીમાં AAPના વધુ એક વિધાન સભ્યના ઘરે EDના દરોડા, ભ્રષ્ટાચારના આરોપ
દિલ્હીમાં આમ આદમી પાર્ટી(આપ)ની મુશ્કેલીઓ દિવસેને દિવસે વધી રહી છે. આજે મંગળવારે વહેલી સવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED)નીએક ટીમ AAPના વધુ એક વિધાનસભ્યના ઘરે દરોડા પાડવા પહોંચી હતી અને ટીમ હાલ તપાસ કરી રહી છે.અહેવાલો અનુસાર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મંગળવારે સવારે આમ આદમી…
- આમચી મુંબઈ
…તો શું ઠાકરેની શિવસેનાને મળશે શિવાજી પાર્ક? શિંદે જૂથે કરી પિછે હટ?
મુંબઇ: શિવસેના શિંદે જૂથના એક નેતાએ પત્રકાર પરિષદમાં વાત કરતાં કહ્યું હતું કે શિંદે જૂથ સહાનુભૂતિનું રાજકારણ નથી કરતું અને તેથી જ અમે દશેરાની ઉજવણી માટે બીજુ મેદાન શોધી લીધુ છે. આ નેતાના નિવેદનથી એક વાત તો ખબર પડી કે…
- મહારાષ્ટ્ર
નાસિકમાં અડધી રાતે લાગેલી ભીષણ આગમાં ત્રણ દુકાનો બળીને ખાખ
નાસિક: જુના નાસિકના ચોક બજારમાં જહાંગીર મસ્જીદની નજીક આવેલ દુકાનોમાંથી ત્રણ દુકાનોમાં મંગળવારે (10, ઓક્ટોબર) મોડી રાત્રે બાર વાગ્યાની આસપાસ ભીષણ આગ લાગી હતી. આગ એટલી ભયંકર હતી કે તેને ઓલવવા માટે ફાયર બ્રિગેડને કલાકો લાગી ગયા હતાં. સદનસીબે આ…
- ટોપ ન્યૂઝ
લદ્દાખના માઉન્ટ કુનમાં હિમસ્ખલન થતાં સેનાના એક જવાનનું મોત, 3 લાપતા
લદ્દાખના માઉન્ટ કુન પર ભારતીય સેનાના પર્વતારોહકોનું એક જૂથ પર્વતારોહણ કરી રહ્યું હતું દરમિયાન થયેલા હિમસ્ખલનની ચપેટમાં આવતા એક સૈનિકનું મોત થયું હતું, જયારે ત્રણ સૈનિકો હજુ ગુમ છે. અહેવાલો મુજબ હાઈ એલ્ટિટ્યુડ વેલ્ફેર સ્કૂલ અને આર્મી એડવેન્ચર વિંગની 40…
- ટોપ ન્યૂઝ
જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં સુરક્ષાદળો બે આતંકવાદીઓને ઠાર કર્યા, સર્ચ ઓપરેશ ચાલુ
જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લાના અલશીપોરા વિસ્તારમાં સોમવારે મોડી રાત્રે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ હતી. એન્કાઉન્ટર દરમિયાન સુરક્ષા દળોએ બે આતંકીઓને ઠાર કર્યા હતા. એન્કાઉન્ટર બાદ જમ્મુ-કાશ્મીર પોલીસ અને ભારતીય સેનાનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. કાશ્મીર પોલીસે…
- ઇન્ટરનેશનલ
‘યુદ્ધ હમાસે શરૂ કર્યું, પરંતુ તેને ખતમ અમે કરીશું’, ઇઝરાયેલના વડા પ્રધાન નેતન્યાહુનો લલકાર
આતંકવાદી સંગઠન હમાસે ઈઝરાયેલ પર રોકેટ મારો કર્યા બાદ 7મી ઓક્ટોબરથી ઈઝરાયેલ અને પેલેસ્ટાઇન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. અહેવાલ મુજબ આ 3 દિવસમાં પેલેસ્ટાઇનના ગાઝા અને વેસ્ટ બેંકમાં યુદ્ધના કારણે 704 લોકોના મોત થયા છે અને 2,616 લોકો ઘાયલ…
- સ્પેશિયલ ફિચર્સ
આજનું રાશિફળ (10-10-2023): આજે આ રાશિના જાતકોનું નસીબ ચમકશે, જાણો આજનો મંગળવાર તમારી રાશિને કેવું ફળ આપશે
મેષ: આજનો દિવસ તમારા માટે સકારાત્મક પરિણામો લઇને આવશે. ઘરના વડિલો પ્રત્યે આદર અને સન્માન વધશે. ભાઇ બહેનો વચ્ચે પ્રેમ વધશે. તમારા સાહસ અને પરાક્રમમાં વધારો થશે. તમને તમારા કુટુંમ્બના કોઇ સભ્ય પાસેથી સારા સમાચાર સાંભળવા મળશે. જો તમે કોઇ…
- નેશનલ
ડોક્ટરોએ સાઈન બોર્ડથી લોકોને ભ્રમિત ન કરવા જોઈએ, મેડિકલ કમિશનની ડોકટરોને સલાહ
નેશનલ મેડિકલ કમિશન(NMC) એ તેના કેટલાક નિર્ણયોની એક ઈ-બુકલેટ બહાર પાડી છે, જેમાં કમીશનને પહેલાં મળેલી ફરિયાદો પર ડૉક્ટરોની તરફેણમાં કે વિરુદ્ધમાં નિર્ણયો આપવામાં આવ્યા છે. જેના એક ભાગમાં કહેવામાં આવ્યું છે કે ડોક્ટરોએ મોટા સાઈનબોર્ડ ન લગાવવા જોઈએ, કેમિસ્ટની…
- ઇન્ટરનેશનલ
પેલેસ્ટાઈન બાદ હવે લેબેનને ઈઝરાયલ પર રોકેટ છોડ્યા, ઈઝરાયલનો વળતો જવાબ
ઇઝરાયલ અને પેલેસ્ટાઇન સંઘર્ષ વચ્ચે ઇઝરાયલ પર ઉત્તર તરફથી પણ હુમલાનો કરવામાં આવ્યો છે. પાડોશી દેશ લેબનન તરફથી ઇઝરાયેલના કેટલાક વિસ્તારો પર મિસાઇલો અને મોર્ટાર છોડવામાં આવ્યા હતા. અહેવાલો મુજબ લેબનોન તરફથી છોડવામાં આવેલી મિસાઈલો માઉન્ટ ડોવ વિસ્તારમાં પડી હતી.…