- ઇન્ટરનેશનલ
રશિયામાં પ્રચંડ ભૂકંપ: ત્સુનામીના મોજા અલાસ્કા અને હવાઈ ટાપુ પહોંચ્યા, ભારે તારાજી સર્જાઈ શકે છે…
વોશીંગ્ટન: બુધવારે વહેલી સવારે રશિયાના પૂર્વ છેડાના કામચટકા વિસ્તારમાં 8.7 તીવ્રતાનો જોરદાર ભૂકંપ આવ્યો હતો, આ ભૂકંપ વિશ્વના ઈતિહાસના સૌથી શક્તિશાળી ભૂકંપોની યાદીમાં સ્થાન પામ્યો છે. આ ભૂકંપને કારણે ઉત્તરીય પેસિફિક સમુદ્રમાં ત્સુનામીના મોજા (Tsunami in Russia, Japan and US)…
- નેશનલ
ઓગસ્ટ મહિનાના અંત સાથે ઇન્ડિયા પોસ્ટની આ સર્વિસ બંધ થશે; આ કારણે લેવાયો નિર્ણય…
નવી દિલ્હી: ભારત સરકારની ઇન્ડિયા પોસ્ટ તેની ‘રજિસ્ટર્ડ પોસ્ટ’ સર્વિસ બંધ કરવા જઈ રહી છે. ઇન્ડિયા પોસ્ટ 1 સપ્ટેમ્બર 2025થી રજિસ્ટર્ડ પોસ્ટ સર્વિસને સંપૂર્ણપણે બંધ કરશે અને આ સર્વિસનું સ્પીડ પોસ્ટ સર્વિસમાં વિલીનીકરણ થઇ (India Post to merge register post…
- નેશનલ
જમ્મુ અને કાશ્મીરમાં સેનાને વધુ એક સફળતા; એન્કાઉન્ટરમાં LeTના 2 આતંકવાદીઓ ઠાર…
શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદ સામે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે, બે દિવસ પહેલા ઓપરેશન મહાદેવ હેઠળ શ્રીનગર પાસે ત્રણ આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતાં, હવે સેનાને વધુ એક સફળતા મળી છે. ગત મોડી રાત્રે પૂંચ વિસ્તારમાં સેનાના જવાનો…
- નેશનલ
સંસદમાં ચર્ચા દરમિયાન વડાપ્રધાન મોદીએ 5 મહાન રાજાઓને યાદ કર્યા: શું છે રાજકીય સંકેત?
નવી દિલ્હી: સંસદના ચોમાસુ સત્રમાં પહલગામ આતંકવાદી હુમલા અને ઓપરેશન સિંદૂર અંગે જોરદાર ચર્ચા ચાલી રહી છે. ગઈ કાલે મંગળવારે સરકાર અને વિપક્ષ બંને તરફથી એક બીજા પર પ્રહારો કરવામાં આવ્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સાંજે લોકસભામાં હાજર રહ્યા હતાં…
- જૂનાગઢ
એક દંતકથાનો અંત! ગીરના સિંહો જય અને વીરુનું મોત, વડાપ્રધાન મોદી પણ ચાહક હતાં…
જૂનાગઢ: ગીર નેશનલ પાર્કમાં રહેતા એશિયાટિક સિંહો ગુજરાતની શાન છે, આ સિંહો સાથે ઘણી રસપ્રદ વાર્તાઓ જોડાયેલી છે, એમાંથી એક છે જય અને વીરુ નામના બે સિંહોના મિત્રતાની વાર્તા. આ બંને સિંહો વર્ષોથી એક બીજાની સાથે જ જોવા મળતા, જેથી…
- સ્પોર્ટસ
ગૌતમ ગંભીર ઓવલના ગ્રાઉન્ડ સ્ટાફ સાથે ઝઘડી પડ્યા; જાણો શું છે કારણ
લંડન: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી એન્ડરસન-તેંદુલકર ટ્રોફીની પાંચમી અને અંતિમ મેચ લંડનના ઓવલ સ્ટેડીયમ ખાતે રમાશે. સિરીઝમાં ભારતીય ટીમ 1-2થી પાછળ ચાલી રહી છે, સિરીઝ ડ્રો કરવા ભારતીય ટીમ માટે આ મેચ કોઈ પણ સંજોગોમાં જીતવી અનિવાર્ય છે.…
- નેશનલ
જમ્મુ-કશ્મીરની સુરક્ષામાં થયેલી ખામીની જવાબદારી કોણ લેશે? અખિલેશ યાદવના સરકારને પ્રશ્નો
નવી દિલ્હી: સંસદના ચોમાસું સત્ર દરમિયાન બંને ગૃહોમાં જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા અને ત્યાર બાદ ભારતીય સશસ્ત્ર દળોએ કરેલા ઓપરેશન સિંદૂર અંગે ચર્ચા થઇ રહી છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આજે લોકસભા ગૃહમાં વિગતવાર નિવેદન આપ્યું…
- નેશનલ
પાકિસ્તાનના હુમલામાં અનાથ થયેલા બાળકોના વહારે આવ્યા રાહુલ ગાંધી; શિક્ષણનો તમામ ખર્ચ ઉઠાવશે…
શ્રીનગર: ભારતીય સશસ્ત્ર દળોએ પાકિસ્તાન અને PoKમાં આવેલ આતંકવાદી ઠેકાણાંઓ પર ઓપરેશન સિંદૂર હાથ ધર્યા બાદ, પાકિસ્તાની સેનાએ ભારતના સરહદી વિસ્તારો પર હુમલો કર્યો હતો. પાકિસ્તાના તોપમારાથી સૌથી વધુ અસર જમ્મુ અને કાશ્મીરના પૂંચ વિસ્તાર(Pakistani Shelling in Poonch)માં થઇ હતી.…
- નેશનલ
પ્રિયંકા ગાંધી વાડ્રાને દિલ્હીમાં મળ્યો સરકારી બંગલો, NCP-SP સાથે છે ખાસ કનેક્શન…
નવી દિલ્હી: ગત વર્ષે કેરળના વાયનાડ લોકસભા બેઠક પર યોજાયેલી પેટા ચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદાર પ્રિયંકા ગાંધી વાડ્રા જીત મેળવી હતી, આ સાથે તેઓ પ્રથમવાર સંસદ બન્યા હતાં. સંસદ બન્યાને આઠ મહિના જેટલો સમય વીતી ગયા બાદ પ્રિયંકા ગાંધી વાડ્રાને આખરે…