- નેશનલ

ટાટા ગ્રુપે ભાજપ પર કરોડો રૂપિયા વરસાવ્યા! જાણો ક્યા પક્ષને કાટલું દાન મળ્યું
નવી દિલ્હી: ચૂંટણી માટે રાજકીય પક્ષો ગુપ્ત રીતે દાન ઉઘરાવી શકે એ માટેની ઇલેક્ટોરલ બોન્ડ સ્કીમ સુપ્રીમ કોર્ટે ફેબ્રુઆરી 2024 માં ચુકાદો આપીને રદ કરી હતી. ત્યાર બાદ રાજકીય પક્ષો ઇલેક્ટોરલ ટ્રસ્ટ મારફતે જંગી દાન મેળવી રહ્યા છે. તાજેતરમાં જાહેર…
- શેર બજાર

શેરબજાર તૂટ્યું: સેન્સેક્સ 85,000 અને નિફ્ટી 26,000 નીચે, રૂપિયો ઐતિહાસિક નીચલા સ્તરે
મુંબઈ: આજે ભારતીય શેર બજારે સપાટ શરૂઆત નોંધાવી હતી. બોમ્બે સ્ટોક્સ એક્ષચેન્જ(BSE)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ 12 પોઈન્ટના વધારા સાથે 85,150 પર ખુલ્યો, જ્યારે નેશનલ સ્ટોક્સ એક્ષચેન્જ(NSE)નો ઇન્ડેક્સ નિફ્ટી 27 પોઈન્ટના ઘટાડા સાથે 26,004 પર ખુલ્યો. સપાટ શરૂઆત બાદ શરૂઆતમાં કારોબારમાં…
- ઇન્ટરનેશનલ

‘…. તો અમે યુદ્ધ માટે તૈયાર છીએ.’ પુતિને યુરોપિયન દેશોને આપી ખુલ્લી ચેતવણી…
મોસ્કો: રશિયાએ ફેબ્રુઆરી 2022માં યુક્રેન પર હુમલો શરુ કરીને યુદ્ધની જાહેરાત કરી હતી, ત્યાર બાદ હજુ સુધી આ યુદ્ધનો અંત આવી શક્યો નથી. એવામાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુરોપિયન દેશોને ચેતવણી આપી હતી. તેમણે કહ્યું કે જો યુરોપ ઇચ્છતું હોય…
- આમચી મુંબઈ

Apple તેના ડિવાઈસીસમાં ‘સંચાર સાથી’ એપ પ્રી-ઇન્સ્ટોલ નહીં કરે
મુંબઈ: કેન્દ્ર સરકારે ભારતમાં ફોન વેચતા તમામ મેન્યુફેક્ચરરને ‘સંચાર સાથી’ એપ પ્રી-ઇન્સ્ટોલ કરવા નિર્દેશ આપ્યા છે, જેના કારણે હોબાળો મચી ગયો છે. આરોપ લાગી રહ્યા છે નાગરીકો પર સર્વેલન્સ રાખવાના ઈરાદે આ એપ ફરજીયાત બનાવવામાં આવી છે. એવામાં અહેવાલ છે…
- નેશનલ

‘સંચાર સાથી’ એપ ડિલીટ કરી શકાશે કે નહીં? વિવાદ બાદ કેન્દ્રીય પ્રધાને કરી સ્પષ્ટતા
નવી દિલ્હી: તાજેતરમાં ભારત સરકારે દેશમાં વેચતા તમામ સ્માર્ટફોન્સમાં ‘સંચાર સાથી’ એપ પ્રી-ઇન્સ્ટોલ કરવા તમામ ફોન મેન્યુફેક્ચરર્સને નિર્દેશ આપ્યા હતાં. એવા પણ અહેવાલ હતા કે આ એપ કોઈ પણ સંજોગોમાં ડિલીટ નહીં કરી શકાય, જેને કારણે વિવાદ સર્જાયો હતો. ટેકનોલોજી…
- નેશનલ

GPS સ્પૂફિંગ શું છે? હજારો હવાઈ મુસાફરોના જીવ પડી ગયા હતાં જોખમમાં, સરકારે સ્વીકાર્યું
નવી દિલ્હી: ભારતનું એવિએશન સેક્ટર છેલ્લા ઘણાં સમયથી અપ્રિય કારણોસર ચર્ચામાં રહે છે, એવામાં સોમવારે રાજ્યસભામાં નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા ચોંકાવનારો ખુલાસો કરવામાં આવ્યો, જેને કારણે દેશમાં એર ટ્રાવેલની સુરક્ષા અંગે ગંભીર સવાલો ઉભા થયા છે. મંત્રાલયે લેખિત નિવેદન સ્વીકાર્યું…
- અમદાવાદ

આસારામને મળેલી 24 કલાક સુરક્ષા હટાવવામાં આવી! હાઈ કોર્ટે જામીનની શરત રદ કરી
અમદાવાદ: બાળાત્કાર કેસમાં દોષિત ધર્મગુરુ આસારામ હાલ વચગાળાના જામીન પર જેલની બહાર છે. સોમવારે હાઈકોર્ટે જામીન સમયગાળા દરમિયાન આસારામને 24 કલાક સુરક્ષા હેઠળ રાખવાની શરત દુર કરી હતી. સ્વાસ્થ્યના કારણોસર ગુજરાત હાઈકોર્ટે 6 નવેમ્બરના રોજ આસારામને છ મહિના માટે વચગાળાના…
- શેર બજાર

શેરબજારની મોટા ઘટાડા સાથે શરૂઆત! સેન્સેક્સ-નિફ્ટી આટલા પોઈન્ટ તૂટ્યા, રૂપિયો ઐતિહાસિક નીચલા સ્તરે
મુંબઈ: ગઈ કાલે સામાન્ય ઘટાડા સાથે બંધ રહ્યા બાદ આજે ભારતીય શેર બજારે નબળી શરૂઆત નોંધાવી છે. બોમ્બે સ્ટોક્સ એક્ષચેન્જ(BSE)નો બેંચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ 316 પોઈન્ટના ઘટાડા સાથે 85,325 પર ખુલ્યો. નેશનલ સ્ટોક્સ એકચેન્જ(NSE)નો ઇન્ડેક્સ નિફ્ટી-50 87 પોઈન્ટ ઘટીને 26,027 ખુલ્યો.…
- આમચી મુંબઈ

મહારાષ્ટ્ર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન શરુ, ભાજપ-શિંદે જૂથ વચ્ચે રસપ્રદ મુકાબલો:
મુંબઈ: મહારાષ્ટ્ર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2025ના પ્રથમ તબક્કા માટે મતદાન આજે સવારે 8 વાગ્યાની મતદાન શરુ થઇ ગયું છે. રાજ્યની 246 મ્યુનિસિપલ કાઉન્સિલો અને 42 મ્યુનિસિપલ પંચાયતો પર ચૂંટણી યોજાઈ રહી છે. આજે મતદારો કુલ 6,859 મ્યુનિસિપલ સભ્યો અને 288…
- નેશનલ

દિતવાહ વાવાઝોડાએ તમિલનાડુમાં તારાજી સર્જી; 3ના મોત, જન જીવન અસ્તવ્યસ્ત
ચેન્નઈ: દિતવાહ વાવાઝોડાને કારણે તમિલનાડુમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. વરસાદ સંબંધિત ઘટનાઓમાં ત્રણ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. હજુ પણ ભારે વરસાદ વરસવા શક્યતાને ધ્યાનમાં રાખીને રાજ્યના ત્રણ જીલ્લામાં શાળા અને કોલેજો આજે બંધ રહેશે, લોકો કારણ વગર…








