- અમદાવાદ
‘મુંબઈ લોકલમાં પણ લોકો મરે છે…’: જેટ એરવેઝના ભૂતપૂર્વ CEOએ એર ઇન્ડિયા-બોઇંગનો બચાવ કર્યો…
અમદાવાદ: તાજેતરની વિમાન દુર્ઘટના બાદ એર ઇન્ડિયાની ફ્લાઈટ્સમાં મુસાફરોની સલામતી અંગે અનેક સવાલો ઉભા (Ahmedabad Plane Crash) થયા છે, આ સાથે બોઇંગના 787-8ની બનાવટ અંગે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. પ્લેન ક્રેશ બાદ એર ઇન્ડિયાએ બોઇંગ 787-8 વિમાનની 66…
- નેશનલ
મોતનો મલાજો પણ નહીં જળવાય? મણિપુરમાં એર હોસ્ટેસના અંતિમ સંસ્કાર પણ મુશ્કેલ બન્યા…
ઇમ્ફાલ: 12 જુન 2025ના રોજ અમદાવાદમાં ક્રેશ થયેલી એર ઇન્ડિયા ફ્લાઈટ AI 171માં 230 મુસાફરો, 2 પાઈલોટ અને 10 કેબિન ક્રૂ મેમ્બર્સના મોત નીપજ્યા (Ahmedabad Plane crash) હતાં. મૃતક કેબિન ક્રૂમાં મણિપુરની બે મહિલાઓનો પણ સમાવેશ થાય છે. અમદાવાદમાં અધિકારીઓ…
- ઇન્ટરનેશનલ
Israel-Iran war: ખામેનીએ સેનાને સત્તા સોંપી, પરિવાર સાથે બંકરમાં છુપાયા…
તેહરાન: ઇઝરાયલ અને ઈરાન યુદ્ધને કારણે મધ્યપૂર્વમાં તણાવ વધુ (Israel-Iran War) વધ્યો છે, બંને પક્ષે મિસાઈલ અને ડ્રોન્સ વડે હુમલા કરવામાં આવી રહ્યા છે. અમેરિકાના સમર્થન સાથે ઇઝરાયલ ઈરાનના ન્યુક્લિયર અને મીલીટરી સ્થળો પર સતત રોકેટમારો કરી રહ્યું છે. અમેરિકાએ…
- ઇન્ટરનેશનલ
G-7 Summit: વડાપ્રધાન મોદીએ આતંકવાદ સામે ભારતનું વલણ સ્પષ્ટ કર્યું, ટ્રમ્પ પર આડકતરો પ્રહાર!
ઓટાવા: ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેનેડાના આલ્બર્ટા પ્રાંતના કનાનાસ્કિસ શહેરમાં આયોજિત G-7 સમિટમાં હાજરી આપવા માટે (PM Modi in Canada for G-7 Summit) પહોંચ્યા છે. આજે આ સમિટના બીજા દિવસે વડાપ્રધાન મોદીએ આઉટરીચ સેશનને સંબોધિત કર્યું હતું. આ દરમિયાન વૈશ્વિક…
- ઇન્ટરનેશનલ
ટ્રમ્પને શું જરૂર પડી પાકિસ્તાની આર્મી ચીફ સાથે લંચ લેવાની ? ભારતે સાબદા રહેવું પડશે…
વોશિંગ્ટન ડીસી: ગત મહીને ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાર દિવસ ચાલેલા લશ્કરી તણાવ દરમિયાન યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનને ભારત જેટલું જ મહત્વનું ભાગીદાર ગણાવ્યું હતું. થોડા દિવસો અગાઉ યુએસ સેના જનરલે પણ પાકિસ્તાનને આતંકવાદ વિરુદ્ધની લડાઈમાં પાકિસ્તાનને મહત્વપૂર્ણ…
- નેશનલ
વડાપ્રધાન મોદી કેનેડા પહોંચ્યા; G7 સમિટમાં આ દેશોના નેતાઓ સાથે વાટાઘાટો કરશે
ઓટાવા: ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેનેડા પહોંચ્યા છે, તેઓ કનેડા આલ્બર્ટા પ્રાંતના કનાનાસ્કિસમાં યોજાનારી 51મી G7 સમિટમાં હાજરી (PM Modi in Canada for G7 Summit) આપશે. વડાપ્રધાન મોદી કેનડામાં ઘણા વૈશ્વિક નેતાઓ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. G7 સમિટ દરમિયાન, વડાપ્રધાન…
- અમદાવાદ
DGCAએ એર ઇન્ડિયાના બોઇંગ 787 વિમાનોને ક્લીનચીટ આપી; સાથે મેન્ટેનન્સ માટે સલાહ આપી
અમદાવાદ: 12 જુન 2025નો દિવસ ભારતના એવિએશન સેક્ટર માટે કાળા દિવસ તરીકે નોંધાઈ ગયો છે. અમદાવાદમાં એર ઇન્ડિયાની ફ્લાઈટ AI 171 ફ્લાઈટ બી જે મેડિકલ કોલેજ પર ક્રેશ થતાં 270 લોકોના મોત થયા છે. ક્રેશ થયેલું એરક્રાફ્ટ બોઇંગ 787 ડ્રીમલાઇનર…
- ઇન્ટરનેશનલ
રશિયા અને ચીનને G7 માં સામેલ કરી ટ્રમ્પ G9 બનાવવા માંગે છે, પુતિન સાથે સહાનુભૂતિ દર્શાવી
ઓટાવા: હાલ કેનેડામાં G7 સમિટ ચાલી રહી છે, સમિટ દરમિયાન આ ગ્રુપમાં સામેલ દેશોના વડા વિવિધ મુદ્દે ચર્ચા કરી રહ્યા છે. આ સમિટ દરમિયાન યુનાઈટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક ચોંકાવનારુ નિવેદન (Trump statement about G7) આપ્યું છે. ટ્રમ્પે કહ્યું…
- અમદાવાદ
અમદાવાદમાં રથયાત્રા સાદગીપૂર્ણ નીકળશે? વિમાન દુર્ઘટનાને પગલે શોકનો માહોલ
અમદાવાદ: 12 જુનના રોજ શહેરમાં ઘટેલી વિમાન દુર્ઘટનામાં 270થી વધુ લોકોના મોત થયા છે, મૃતકોમાં ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રુપાણીનો પણ સમાવેશ થાય છે. આ ઘટનાને કારણે સમગ્ર રાજ્યમાં શોકનો માહોલ છે. અમદાવાદમાં બનેલી આ અત્યંત કરુણ ઘટનાને ધ્યાનમાં…