- નેશનલ
‘પોતાનું શાસન સ્થાપિત કરીશું’ મણીપુરના આદિવાસી સંગઠની ચેતવણી
ઇમ્ફાલ: મણિપુરમાં કુકી-જો આદિવાસીઓની અગ્રણી સંસ્થા ઈન્ડિજીનસ ટ્રાઈબલ લીડર્સ ફોરમ (આઈટીએલએફ) એ બુધવારે સ્વ-શાસિત અલગ વહીવટ સ્થાપવાની ચેતવણી ઉચ્ચારી હતી.…
- નેશનલ
જ્ઞાનવાપી ASI સર્વેઃ આજે જ્ઞાનવાપીમાં વૈજ્ઞાનિક સર્વે પૂર્ણ થશે, આવતીકાલે કોર્ટમાં રિપોર્ટ રજૂ કરાશે
વારાણસીના જ્ઞાનવાપી પરિસરમાં આર્કીઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા(ASI)ના સર્વેનું કામ આજે પૂર્ણ થશે. શુક્રવારે ASI વારાણસી ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં સીલબંધ પરબિડીયામાં પોતાનો…
- ઇન્ટરનેશનલ
એક વર્ષ બાદ શી જિનપિંગ અને જો બાઈડેન વચ્ચે બેઠક થઇ, તાઈવાન મુદ્દે થઇ ચર્ચા
વોશીંગ્ટન ડીસી: યુએસ રાષ્ટ્રપતિ જો બાઈડેન અને ચીનાના રાષ્ટ્રપતિ શી જિનપિંગ લગભગ એક વર્ષ પછી બુધવારે પ્રથમ વખત સામસામે મળ્યા…
-
ઉત્તરકાશી ટનલ દુર્ઘટના: કામદારોને બચાવવા નવા એડવાન્સ મશીનથી ડ્રિલિંગ શરુ, આજે સફળતાની આશા
દેહરાદુન: ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં યમુનોત્રી નેશનલ હાઈવે પર સિલ્ક્યારા અને દાંડલગાંવ વચ્ચે નિર્માણાધીન ટનલનો એક ભાગ રવિવારે વહેલી સવારે ધરાશાયી થતા…
- નેશનલ
ચંદ્રયાન-3ના લોન્ચ વ્હીકલનો અનિયંત્રિત ભાગ પૃથ્વીના વાતાવરણમાં પરત ફર્યો: ઈસરો
બેંગલુરુ: ગત 14 જુલાઈના રોજ ચંદ્રયાન-3 અવકાશયાનને નિયુક્ત ભ્રમણકક્ષામાં સફળતાપૂર્વક છોડ્યા બાદ એલવીએમ-૩ એમ-4 લોન્ચ વ્હીકલનો ‘ક્રાયોજેનિક’ ઉપરનો ભાગ ગઈ…
- સ્પોર્ટસ
‘વિજયરથના સ્વાગત માટે તૈયાર છો ને ’ મુંબઈ પોલીસ અને અમદાવાદ પોલીસની ટ્વીટની આપ-લે
અમદાવાદઃ ICC મેન્સ વનડે વર્લ્ડ કપ 2023ની પ્રથમ સેમીફાઈનલમાં ભવ્ય જીત મેળવી ભારતીય ક્રિકેટ ટીમ ફાઈનલમાં પ્રવેશી મેળવી ચુકી છે.…
- સ્પોર્ટસ
વાનખેડેની પિચમાં થયા મોટા ફેરફાર, કોને થશે ફાયદો?
મુંબઈ: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની આજની સેમીફાઈનલ મેચમાં મુંબઈના વાનખેડે સ્ટેડિયમની પિચનો મિજાજ થોડો બદલાયેલો જોવા મળી શકે છે. આ…
- આમચી મુંબઈ
સેમી ફાઇનલની મેચ પહેલા મુંબઈ પોલીસને મળી મોટી ધમકી, પ્રશાસન બન્યું સતર્ક
મુંબઈ: વાનખેડે સ્ટેડિયમમાં આજે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની સેમી ફાઈનલની પ્રથમ મેચ રમાવાની છે. ક્રિકેટ ચાહકોમાં…
- નેશનલ
દિલ્હીના મુખ્ય સચિવના કથિત ભ્રષ્ટાચાર મામલે સીએમ કેજરીવાલે એલજીને રિપોર્ટ મોકલ્યો
દિલ્હીના મુખ્ય સચિવ સાથે જોડાયેલા કથિત ભ્રષ્ટાચારના મામલામાં મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે વિજીલન્સ પ્રધાન આતિશીનો રિપોર્ટ ઉપ રાજ્યપાલને મોકલી આપ્યો…
- ઇન્ટરનેશનલ
2050 સુધીમાં ગરમીના કારણે મૃત્યુઆંક 4.7 ગણો વધી શકે છે, લેન્સેટના અહેવાલમાં દાવો
સતત કાર્બન ઉત્સર્જનને કારણે વધી રહેલું ગ્લોબલ વોર્મિંગ આગામી દાયકામાં માનવ સભ્યતા માટે સૌથી મોટા ખતરા તરીકે ઉભરી રહ્યું છે.…