- આમચી મુંબઈ
બેલાસિસ ફ્લાયઓવર ડેડલાઈન કરતા ચાર મહિના પહેલા ખુલ્લો મૂકાશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: તાડદેવ-નાગપાડા અને મુંબઈ સેન્ટ્રલ સ્ટેશનને જોડનારો બેલાસિસ બ્રિજની નક્કી કરેલી ડેડલાઈન કરતા વહેલા કામ પૂરું કરીને ખુલ્લો મૂકવામાં આવે એવી શકયતા છે. મુંબઈ મહાનગરપાલિકાએ આ ફ્લાયઓવરના બાંધકામ માટેની ડેડલાઈન એપ્રિલ ૨૦૨૬ની રાખી હતી પણ હવે તેનું કામ…
- આમચી મુંબઈ
સવારે ફક્ત બે કલાક ચણ નાખવાની પરવાનગી આપવાની માગણી
(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: દાદર કબુતરખાનાને પાલિકા દ્વારા ફરી એક વખત તાડપત્રીથી ઢાંકી દેવામાં આવ્યું છે અને પોલીસ બંદોબસ્ત પણ વધારી દેવામાં આવ્યો છે ત્યારે દાદરના કબુતરખાના ટ્રસ્ટે અહીં બોર્ડ લગાવ્યું છે કે કબુતરોને સવારના છથી આઠ વાગ્યા સુધીમાં ખાદ્ય…
- આમચી મુંબઈ
થાણે તળાવમાં ૧૨ વર્ષના છોકરાનું ડૂબી જવાથી મોત…
(અમારા પ્રતિનિધિ તરફથી)થાણે: થાણેમાં ઘોડબંદર રોડ પર કાસારવડવલીમાં તળાવમાં તરવા ગયેલા ૧૨ વર્ષના છોકરાનું ડૂબી જવાથી મૃત્યુ થયું હોવાની ઘટના બની હતી. મૃતકનું નામ પિયુષ સોનાવણે હોઈ તે પાંચમા ધોરણમાં ભણતો હતો.કાસારવડવલી પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ થાણેમાં વાઘબીળમાં…
- આમચી મુંબઈ
ચેમ્બુર અને ભાંડુપમાં આગ: કોઈ જખમી નહીં…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: પૂર્વ ઉપનગરના ભાંડૂપ અને ચેમ્બુરમાં સોમવારે ગોડાઉન અને દુકાનમાં આગ લાગવાના બે જુદા જુદા બનાવ બન્યા હતા. સદ્નસીબે બંને દુર્ઘટનામાં કોઈ જખમી થયું નહોતું.ડિઝાસ્ટર મેનેજમેન્ટના જણાવ્યા મુજબ ચેમ્બુરમાં મલ્હાર હોટલ નજીક રોડ નંબર ૧૯ પર આશિષ કૉ.હાઉસિંગ…
- આમચી મુંબઈ
મરીન ડ્રાઈવમાં હવે પોસ્ટર લગાવનારની ખેર નથી…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈની આન, બાનને શાન ગણાતા ક્વીન નેકલસ પરિસર એટલે કે મરિન ડ્રાઈવ પરિસરના સૌંદર્યને ધ્યાનમાં રાખીને મુંબઈ મહાનગર પાલિકાની મંજૂરી વગર કોઈ પણ પ્રકારના હૉર્ડિંગ્સ, બેનર વગેરે હવેથી અહીં લગાડી શકાશે નહીં.પાલિકાના કમિશનર ભૂષણ ગગરાણીએ બુધવારે નરિમન…
- આમચી મુંબઈ
બેસ્ટના જનરલ મેનેજર પદ માટે ફડણવીસ અને શિંદે વચ્ચે હૂંસાતૂંસહાલ આઈએએસ ઓફિસર આશિષ શર્માને એડિશનલ ચાર્જ સોંપાયો…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: બૃહનમુંબઈ ઈલેક્ટ્રિક સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ (બેસ્ટ)ના જનરલ મેનેજર પદ પરથી એસવીઆર શ્રીનિવાસ રિટાયર્ડ થતા જનરલ મેનેજર પદનો તાત્પૂરતો ચાર્જ આઈએએસ ઓફિસર આશિષ શર્માને સોંપવામાં આવ્યો છે. આ અગાઉ પાલિકાના એડિશનલ કમિશનર ડૉ.અશ્ર્વિની જોશીને બેસ્ટના જનરલ પદનો વધારાનો…
- આમચી મુંબઈ
હાઉસિંગ સોસાયટી અને કમર્શિયલ એસ્ટાબ્લિશમેન્ટના કચરા પર સુધરાઈનું સીધું નિયંત્રણ રહેશે…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાએ સમગ્ર મુંબઈમાં રહેણાંક અને કમર્શિયલ સ્તરે મોટા પ્રમાણ (બલ્ક જનરેટર)માં નિર્માણ થનારા કચરાને ભેગો કરવાના કામનું નિયંત્રણ સીધું પોતાના હાથમાં લેવાનો નિર્ણય લીધો છે. તમામ ખાનગી કૉન્ટ્રેક્ટરોને કચરો ભેગો કરવાની આ પ્રક્રિયામાંથી બાકાત રાખવામાં આવ્યા…
- આમચી મુંબઈ
કોર્ટ અને સરકારના આદેશ વચ્ચે પાલિકાના અધિકારીનો મરો…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: એક તરફ મુંબઈ હાઈ કોર્ટે પક્ષીઓને ચણ નાખવા સામે પોલીસમાં એફઆઈઆર ગુનો નોંધવાનો નિર્દેશ આપ્યો છે. બીજી તરફ રાજ્ય સરકારે અમુક પ્રમાણમાં પક્ષીઓને ખોરાક આપવાની મંજૂરી આપી હોવાને કારણે આમાં સુધરાઈના અધિકારીઓ મૂંઝવણમાં મૂકાઈ ગયા છે. કોર્ટના…
- આમચી મુંબઈ
ગણેશમૂર્તિના વિસર્જન માટે કૃત્રિમ તળાવોની સંખ્યા વધારાશે…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ગણેશોત્સવનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે ગણપતિબાપ્પાના આગમનની સાથે જે તેના વિસર્જન માટેની તૈયારીઓ જોરદાર કરવામાં આવી રહી છે, જેમાં આ વર્ષે કૃત્રિમ તળાવોની સંખ્યા વધારવાનો નિર્ણય મુંબઈ મહાનગરપાલિકાએ લીધો છે. ગયા વર્ષે ગણેશમૂર્તિના વિસર્જન માટે…