- આમચી મુંબઈ
બે દિવસમાં જ જળાશયોમાં ૧૦ ટકાથી વધુ પાણી જમામાત્ર ૪૮ કલાકમાં ૩૨ દિવસનું પાણી જમા…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: થાણે અને પાલઘર જિલ્લામાં સતત પડી રહેલા વરસાદને કારણે મુંબઈને પાણી પુરવઠો કરનારા જળાશયોના કેચમેન્ટ એરિયામાં પાણીની સારી એવી આવક થઈ છે. માત્ર બે દિવસમાં જળાશયોમાં ૧૦ ટકાથી વધુ પાણી જમા થઈ ગયુંં છે. શુક્રવારે જળાશયોમાં ૫૦…
- આમચી મુંબઈ
મુંબઈગરો સેનેટરી વેસ્ટના સલામત નિકાલ પ્રત્યે સાવ જ બેધ્યાન છે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: પર્યાવરણ સહિત સ્વચ્છતા કર્મચારી માટે જોખમી ગણાતા સેનેટરી વેસ્ટ (જોખમી કચરા)ને ભેગો કરીને તેનો નિકાલ કરવા સુધરાઈએ ડેડિકેટેડ ડોમેસ્ટિક સેનિટરી ઍન્ડ સ્પેશિયલ કેર વેસ્ટ મેનેજમેન્ટ સર્વિસ ચાલુ કરી છે. ૨૨ એપ્રિલ, ૨૦૨૫થી ૩૦ જૂન, ૨૦૨૫ સુધીના સમયગાળામાં…
- આમચી મુંબઈ
ભાયખલાના પ્રાણીબાગમાં છેલ્લા છ વર્ષમાં ૨૭૫ પ્રાણીનો મૃત્યુ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ભાયખલામાં આવેલા વીરમાતા જિજાબાઈ ભોસલે બોટોનિકલ ઉદ્યાન ઍન્ડ ઝૂ (પ્રાણીબાગ)માં છેલ્લા છ વર્ષમાં આશરે ૨૭૫ પ્રાણીઓ મૃત્યુ પામ્યા હોવાની માહિતી રાઈટ ટુ ઈર્ન્ફોમેશન એક્ટ (આરટીઆઈ) મુજબ જાહેર થઈ છે. જોકે પ્રાણીબાગના અધિકારીના દાવા મુજબ પ્રાણીઓના મૃત્યુ મુખ્યત્વે…
- આમચી મુંબઈ
કોસ્ટલ રોડ પ્રોમોનેડ ૧૫ જુલાઈએ ખુલ્લો મુકાશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ કોસ્ટલ રોડ પ્રોજેક્ટ (દક્ષિણ)ના ભાગરૂપે દરિયા કિનારા પાસે બનાવવામાં આવેલા બહુપ્રતિક્ષિત પ્રોમોનેડને આખરે ૧૫ જુલાઈ, ૨૦૨૫થી મુંબઈગરા માટે ખુલ્લો મૂકવામાં આવવાનો છે. તેના ઉદ્ઘાટનની તૈયારીરૂપે સુધરાઈ દ્વારા અહીં બાયો-ટોઈલેટની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવવાની છે. સુધરાઈના ઉચ્ચ…
- આમચી મુંબઈ
જળાશયોમાં ૫૦ ટકાથી વધુ પાણી: ગયા વર્ષે આ તારીખે માંડ ૮.૫૯ ટકા હતું
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: છેલ્લા અનેક વર્ષોથી ચોમાસાના વિલંબને કારણે જળાશયોમાં પાણીની સપાટીમાં થતા ઘટાડાને કારણે મુંબઈગરા પાણીકાપનો સામનો કરતા આવ્યા છે. જોકે આ વર્ષે મુંબઈને રાહત મળી છે. જળાશયોના કેચમેન્ટ એરિયામાં સતત પડી રહેલા વરસાદને કારણે મુંબઈને પાણી પૂરું પાડનારા…
- આમચી મુંબઈ
ગોરેગામ-મુુલુંડ લિંક રોડની અંડરગ્રાઉન્ડ ટનલને વન-પર્યાવરણ ખાતાની મંજૂરી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈના પૂર્વ અને પશ્ર્ચિમ ઉપનગરને જોડનારા મહત્ત્વાકાંક્ષી ગોરેગામ-મુલુંડ લિંક રોડ (GMLR) પ્રોજેક્ટ અંતર્ગત ૧૯.૪૩ હેકટર ફોરેસ્ટ લેન્ડ (વન્યજમીન)પર ટ્વિન ટનલના બાંધકામ માટે મુંબઈ મહાનગરપાલિકાને કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય તરફથી અંતિમ મંજૂરી મળી ગઈ છે.…
- આમચી મુંબઈ
મુંબઈ, થાણે સહિત રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદનો અંદાજો
(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: મુંબઈ સહિત રાજ્યમાં ફરી ચોમાસું સક્રિય થયું છે. હવામાન વિભાગે મુંબઈ અને તેના પડોશી જિલ્લા થાણે અને પાલઘરમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરી છે. મુંબઈ, થાણે અને પાલઘર માટે ગુરુવાર અને શનિવાર-રવિવારના…
- મહારાષ્ટ્ર
ડ્રગ્સ કેસમાં જામીન મળ્યા પછી ફરી એ જ ગુનો કર્યો તો MCOCA લાગશે: ફડણવીસ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: નાર્કોટિક ડ્રગ્સ ઍન્ડ સાયકોટ્રોફિક સબ્સ્ટન્સીસ (NDPS) ઍક્ટ હેઠળ ધરપકડ કરાયેલા આરોપીઓને જામીન મળ્યા પછી તેઓ ફરીથી ગુનો કરતા પકડાયા તો તેમની વિરુદ્ધ હવેથી મહારાષ્ટ્ર ક્ન્ટ્રોલ ઓફ ઑર્ગનાઈઝડ્ ક્રાઈમ એક્ટ (MCOCA) અંતર્ગત કાર્યવાહી કરવામાં આવશે અને તે માટે…
- આમચી મુંબઈ
વર્સોવા-ભાયંદર લિંક રોડ પ્રોજેક્ટને વન ખાતાની મંજૂરી હવે મેનગ્રોવ્ઝ ડાઈવર્ઝન પ્રસ્તાવ પર હાઈ કોર્ટની પરવાનગી લેવાશે…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વર્સોવા-ભાયંદર લિંક રોડ પ્રોજેક્ટને મેનગ્રોવ્ઝ ડાઈવર્ઝન પ્રપોઝલને કેન્દ્ર સરકારના પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય તરફથી પહેલા તબક્કાની સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ છે. કોસ્ટલ રેગ્યુલેશન ઝોન મંજૂરી તેમ જ વન હસ્તાંતરણ પ્રસ્તાવને મંજૂરી ગયા બાદ મુંબઈ મહાનગરપાલિકા…
- આમચી મુંબઈ
સાવધાન: મલેરિયા, ડેન્ગ્યુ, ગૅસ્ટ્રોના દર્દી વધી રહ્યા છે…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ચોમાસામાં મચ્છરો કરડવાથી થતા મલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેસને નિયંત્રણમાં રાખવા માટે મે અને જૂન મહિનામાં કન્સ્ટ્રકશન સાઈટ પર વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી છતાં મલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે મોટો વધારો…