- આમચી મુંબઈ

દહિસરમાં બિલ્ડિંગમાં આગ: કોઈ જાનહાનિ નહીં
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: દહિસર (પૂર્વ)માં આનંદ નગર રોડ પર બીએમસી ફૂડ માર્કેટ સામે આવેલી ગ્રાઉન્ડ પ્લસ ચાર માળની એમએસ બિલ્ડિંગમાં બુધવારે બપોરના પોણા ત્રણ વાગ્યાની આસપાસ આગ ફાટી નીકળી હતી. ફાયરબ્રિગેડના જણાવ્યા મુજબ બિલ્ડિંગના બીજા માળા પર આગ લાગી હતી.…
- આમચી મુંબઈ

એમએમઆરસી મેટ્રો-થ્રીના સ્ટેશનોને જોડતા સબ-વે બાંધશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ મેટ્રો રેલ કૉર્પોરેશને (એમએમઆરસી) કફ પરેડ-બાન્દ્રા-સીપ્ઝ- આરે અંડરગ્રાઉન્ડ મેટ્રો-થ્રીના સ્ટેશનો પર રાહદારીઓ માટે સબ-વે બાંધવાનો નિર્ણય લીધો છે. તેથી સ્ટેશન પર ઉતાર્ય બાદ પ્રવાસીઓ સીધા પોતાના ગંતવ્ય સ્થળ પર સબ-વેના માધ્યમથી સરળતાથી પહોંચી શકશે. એમએમઆરસીએ મેટ્રો…
- આમચી મુંબઈ

મીરા-ભાયંદરને માર્ચ ૨૦૨૬થી પૂર્ણ ક્ષમતા સાથે પાણી મળશે…
સુર્યા પાણીપુરવઠા યોજના આડેથી વિધ્ન દૂર(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મીરા-ભાંયદર શહેરના જળ પુરવઠા સંબંધિત સુર્યા ઉપલા જળયોજના (ફેઝ-ટુ)માં લાંબા સમયથી રહેલી ટેક્નિકલ અડચણ દૂર થઈ ગઈ હોવાથી માર્ચ-૨૦૨૬થી મીરા-ભાંયદર મહાનગરપાલિકાને પૂર્ણ ક્ષમતા સાથે પાણી પુરવઠો થશે.તાજેતરમાં મીરા-ભાયંદર મહાનગરપાલિકા કમિશનર રાધા શર્મા,…
- આમચી મુંબઈ

હવે ફ્લાયઓવરની જવાબદારી મહાપાલિકાના માથે સાત દિવસમાં એસએસઆરડીસી પાસેથી હસ્તાંતરણ
મુંબઈ: મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કૉર્પોરેશન (એમએસઆરડીસી) દ્વારા મુંબઈ, થાણે અને નવી મુંબઈમાં બાંધવામાં આવેલા ૩૪ ફ્લાયઓવરની દેખરેખની જવાબદારી મહાનગરપાલિકાના માથે નાખી દીધી છે. રાજ્ય સરકારે સાત દિવસમાં આ ફ્લાયઓવરને તાબામાં લેવાનો સંબંધિત મહાનગરપાલિકાઓને આદેશ આપ્યો છે. તે મુજબ મુંબઈ…
- આમચી મુંબઈ

તાપમાનમાં ફરી વધારો: હળવા વરસાદની શક્યતા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈગરાએ ગયા અઠવાડિયે મસ્ત મજાની ઠંડીની મજા માણ્યા બાદ હવે ફરી ગરમી અને ઉકળાટનો અનુભવ કરી રહ્યા છે. મુંબઈમાં લઘુતમ તાપમાન ૧૬.૨ ડિગ્રી સુધી નીચું ગયા બાદ તાપમાનમાં ફરી વધારો થઈને ૧૯.૬ ડિગ્રી સુધી પહોંચી ગયું છે…
- આમચી મુંબઈ

હાર્બર લાઈનની ટ્રેન સેવા ૩ કલાકથી વધુ સમય માટે ખોરવાઈ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં શનિવારે બે જુદા જુદા વિસ્તારમાં આવેલી ઝૂંપડપટ્ટીમાં ભીષણ આગ લાગી હોવાનો બનાવ બન્યો હતો, જેમાં બોરીવલી પશ્ચિમના ગણપત પાટીલ નગરની ઝૂંપડપટ્ટીમાં આવેલા ભંગારના ગોડાઉનમાં આગ ફાટી નીકળી હતી. તો બીજો આગનો બનાવ ધારાવીમાં બન્યો હતો, જેમાં…
- આમચી મુંબઈ

અંધેરીમાં કેમિકલ લીકેજ થવાથી એકનું મોત, બે હૉસ્પિટલમાં
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અંધેરી (પૂર્વ)માં ઈન્ડ્રસ્ટ્રિયલ એસ્ટેટમાં કેમિકલ લીકેજ થવાથી ૨૦ વર્ષના યુવકનું મૃત્યુ થયું હતું તો બે યુવકોને હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. કેમિકલ લીજેકને પગલે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ટીમ (એનડીઆરએફ)ને અલર્ટ રાખવામાં આવ્યું હતું. પોલીસે એક્સિડેન્ટલ…
- આમચી મુંબઈ

મ્હાડા સહિત સાર્વજનિક શૌચાલયો થશે ચકાચક અને દુર્ગંધમુક્ત
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં મ્હાડા સહિત અન્ય ૪,૩૦૯ શૌચાલયોના સમારકામ તેમ જ તેમાં સુધારણ કર્યા બાદ હવે તેની દેખરેખની જવાબદારી માટે પાલિકા દ્વારા બિનસરકારી સંસ્થાની નિમણૂક કરવામાં આવવાની છે. તે માટે લગભગ ૧,૭૦૦ સંસ્થાની નિમણૂક કરવામાં આવવાની હોઈ સ્થાનિક સ્તરે…
- આમચી મુંબઈ

થાણેમાં બસના ટાયરમાંથી ધુમાડો નીકળ્યો: ૨૦ પ્રવાસી બચાવી લેવાયા
(અમારા પ્રતિનિધિ તરફથી)થાણે: થાણે (પશ્ર્ચિમ)માં સેન્ટ્રલ જેલ સામે વહેલી સવારના એક બસના ટાયરમાંથી ધુમાડો નીકળતા બસ ડ્રાઈવરે તરત બસ રોકી લીધી હતી અને બસમાં સવાર તમામ પ્રવાસીઓને બહાર કાઢ્યા હતા. સદ્નસીબે મોટી દુર્ઘટના ટળી હતી. થાણે ફાયરબ્રિગેડ કંટ્રોલના જણાવ્યા મુજબ…









