- આમચી મુંબઈ

વન જમીન પર અતિક્રમણ કરી ધાર્મિક સ્થળ ઊભું કરનારા સામે ફૌજદારી કાર્યવાહી કરાશે: સરકાર…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વન જમીન પર અતિક્રમણ કરીને ગેરકાયદે ધાર્મિક સ્થળ ઉભું કરનારાઓનું આવી બનશે. અતિક્રમણ કરીને ધાર્મિક સ્થળ બનાવનારા સામે ફૌજદારી કાર્યવાહી કરવામાં આવશે એવી જાહેરાત મહારાષ્ટ્રના વનમંત્રી ગણેશ પ્રધાને કરી હતી.વન જમીન પર અતિક્રમણ કરીને ગેરકાયદે રીતે ધાર્મિક…
- આમચી મુંબઈ

થાણેનો કાસારવડવલી ફ્લાયઓવર નો આંશિક ભાગ ખુલ્લો મુકાયો…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ) દ્વારા થાણેમાં બાંધવામાં આવી રહેલા કાસારવડવલી ફ્લાયઓવરનો પહેલા તબક્કાના ભાગ વાહનવ્યવહાર માટે મંગળવારે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, તેને કારણે મુંબઈ મેટ્રોપોલિટન રિજનમાં ટ્રાફિકમાં આગામી સમયમાં રાહત મળવાની છે. કાસારવડવલી ફ્લાયઓવર પ્રોજેક્ટના…
- આમચી મુંબઈ

રાજ્યમાં ૧૧ મહિનામાં ૧૨,૦૦૦ બાળકોના મોત
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રમાં એપ્રિલ ૨૦૨૪થી ફેબ્રુઆરી ૨૦૨૫ સુધીના ૧૧ મહિનામાં ૧૨,૦૦૦થી વધુ બાળકોનાં મોત થયા હોવાનું રાજ્યના જાહેર આરોગ્ય અને પરિવાર કલ્યાણ પ્રધાન પ્રકાશ આબિટકરે વિધાનપરિષદમાં માહિતી આપી હતી. સત્તાધારી અને વિપક્ષના વિધાનપરિષદના ૧૦ સભ્યોએ એપ્રિલ ૨૦૨૪થી ફેબ્રુઆરી ૨૦૨૫…
- આમચી મુંબઈ

બે દિવસમાં જ જળાશયોમાં ૧૦ ટકાથી વધુ પાણી જમામાત્ર ૪૮ કલાકમાં ૩૨ દિવસનું પાણી જમા…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: થાણે અને પાલઘર જિલ્લામાં સતત પડી રહેલા વરસાદને કારણે મુંબઈને પાણી પુરવઠો કરનારા જળાશયોના કેચમેન્ટ એરિયામાં પાણીની સારી એવી આવક થઈ છે. માત્ર બે દિવસમાં જળાશયોમાં ૧૦ ટકાથી વધુ પાણી જમા થઈ ગયુંં છે. શુક્રવારે જળાશયોમાં ૫૦…
- આમચી મુંબઈ

મુંબઈગરો સેનેટરી વેસ્ટના સલામત નિકાલ પ્રત્યે સાવ જ બેધ્યાન છે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: પર્યાવરણ સહિત સ્વચ્છતા કર્મચારી માટે જોખમી ગણાતા સેનેટરી વેસ્ટ (જોખમી કચરા)ને ભેગો કરીને તેનો નિકાલ કરવા સુધરાઈએ ડેડિકેટેડ ડોમેસ્ટિક સેનિટરી ઍન્ડ સ્પેશિયલ કેર વેસ્ટ મેનેજમેન્ટ સર્વિસ ચાલુ કરી છે. ૨૨ એપ્રિલ, ૨૦૨૫થી ૩૦ જૂન, ૨૦૨૫ સુધીના સમયગાળામાં…
- આમચી મુંબઈ

ભાયખલાના પ્રાણીબાગમાં છેલ્લા છ વર્ષમાં ૨૭૫ પ્રાણીનો મૃત્યુ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ભાયખલામાં આવેલા વીરમાતા જિજાબાઈ ભોસલે બોટોનિકલ ઉદ્યાન ઍન્ડ ઝૂ (પ્રાણીબાગ)માં છેલ્લા છ વર્ષમાં આશરે ૨૭૫ પ્રાણીઓ મૃત્યુ પામ્યા હોવાની માહિતી રાઈટ ટુ ઈર્ન્ફોમેશન એક્ટ (આરટીઆઈ) મુજબ જાહેર થઈ છે. જોકે પ્રાણીબાગના અધિકારીના દાવા મુજબ પ્રાણીઓના મૃત્યુ મુખ્યત્વે…
- આમચી મુંબઈ

કોસ્ટલ રોડ પ્રોમોનેડ ૧૫ જુલાઈએ ખુલ્લો મુકાશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ કોસ્ટલ રોડ પ્રોજેક્ટ (દક્ષિણ)ના ભાગરૂપે દરિયા કિનારા પાસે બનાવવામાં આવેલા બહુપ્રતિક્ષિત પ્રોમોનેડને આખરે ૧૫ જુલાઈ, ૨૦૨૫થી મુંબઈગરા માટે ખુલ્લો મૂકવામાં આવવાનો છે. તેના ઉદ્ઘાટનની તૈયારીરૂપે સુધરાઈ દ્વારા અહીં બાયો-ટોઈલેટની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવવાની છે. સુધરાઈના ઉચ્ચ…
- આમચી મુંબઈ

જળાશયોમાં ૫૦ ટકાથી વધુ પાણી: ગયા વર્ષે આ તારીખે માંડ ૮.૫૯ ટકા હતું
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: છેલ્લા અનેક વર્ષોથી ચોમાસાના વિલંબને કારણે જળાશયોમાં પાણીની સપાટીમાં થતા ઘટાડાને કારણે મુંબઈગરા પાણીકાપનો સામનો કરતા આવ્યા છે. જોકે આ વર્ષે મુંબઈને રાહત મળી છે. જળાશયોના કેચમેન્ટ એરિયામાં સતત પડી રહેલા વરસાદને કારણે મુંબઈને પાણી પૂરું પાડનારા…
- આમચી મુંબઈ

ગોરેગામ-મુુલુંડ લિંક રોડની અંડરગ્રાઉન્ડ ટનલને વન-પર્યાવરણ ખાતાની મંજૂરી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈના પૂર્વ અને પશ્ર્ચિમ ઉપનગરને જોડનારા મહત્ત્વાકાંક્ષી ગોરેગામ-મુલુંડ લિંક રોડ (GMLR) પ્રોજેક્ટ અંતર્ગત ૧૯.૪૩ હેકટર ફોરેસ્ટ લેન્ડ (વન્યજમીન)પર ટ્વિન ટનલના બાંધકામ માટે મુંબઈ મહાનગરપાલિકાને કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય તરફથી અંતિમ મંજૂરી મળી ગઈ છે.…
- આમચી મુંબઈ

મુંબઈ, થાણે સહિત રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદનો અંદાજો
(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: મુંબઈ સહિત રાજ્યમાં ફરી ચોમાસું સક્રિય થયું છે. હવામાન વિભાગે મુંબઈ અને તેના પડોશી જિલ્લા થાણે અને પાલઘરમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરી છે. મુંબઈ, થાણે અને પાલઘર માટે ગુરુવાર અને શનિવાર-રવિવારના…









