- મહારાષ્ટ્ર

પુણેમાં ત્રણ વર્ષમાં શ્વાન કરડવાના ૬૫,૦૦૦ કેસ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: પુણે શહેરમાં છેલ્લા ત્રણ વર્ષમાં શ્ર્વાન દ્વારા કરડવાના ૬૫,૦૦૦થી વધુ કેસ નોંધાયા છે અને છેલ્લા ત્રણ વર્ષમાં એક લાખથી વધુ શ્ર્વાનનું વંધ્યીકરણ કરવામાં આવ્યું હોવાનું રાજ્યના પ્રધાન ઉદય સામંતે શુક્રવારે વિધાન પરિષદમાં જણાવ્યું હતું. ગુરુવારે ભાજપના સભ્ય…
- આમચી મુંબઈ

મરાઠીઓને હાઉસિંગ સોસાયટીઓમાં ઈનકાર: નવાં ધોરણો બનાવાશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રમાં મરાઠી માણસોને ઘર ફાળવવામાં અથવા વેચાણ કરવામાં અવગણવામાં આવવાની ફરિયાદ વધી રહી હોવાથી મહારાષ્ટ્ર સરકારે હવે આકરાં પગલાં લેવાનો નિર્ણય લીધો છે. જો કોઈ બિલ્ડરે મરાઠી માણસને ઘર આપવાનો ઈનકાર કર્યો તો તેની વિરોધમાં સખત કાર્યવાહી…
- આમચી મુંબઈ

અમેરિકામાં વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સમાં મુંબઈના અગ્નિશામન જવાનોએ જીત્યા ચાર મેડલ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અમેરિકાના અલ્બામા રાજ્યના બર્મિંગમમાં તાજેતરમાં સંપન્ન થયેલા વર્લ્ડ પોલીસ ઍન્ડ ફાયર ગેમ્સ ૨૦૨૫માં મુંબઈ મહાનગરપાલિકાના મુંબઈ ફાયરબ્રિગેડના જવાનોએ પહેલા જ દિવસે પહેલો મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. મુંબઈ ફાયરબ્રિગેડના છ લોકોની ટુકડી ભારતીય ટીમમાં જોડાઈ હતી. અમેરિકામાં…
- આમચી મુંબઈ

છ મહિનામાં ‘ડેબ્રિસ ઓન કોલ’ સેવા હેઠળ ૧૨,૦૪૨ મેટ્રિક ટન કાટમાળ જમા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ‘ડેબ્રિસ ઓન કોલ’ સેવા ફરી શરૂ થયા બાદ મુંબઈ મહાનગરપાલિકાએ છેલ્લા છ મહિનામાં મુંબઈ શહેર અને ઉપનગરોમાંથી ૧૨,૦૪૨ મેટ્રિક ટન કાટમાળ (કન્સ્ટ્રક્શન ઍન્ડ ડિમોલિશન) ભેગો કર્યો છે.પાલિકાના અંદાજ મુજબ શહેરમાં દરરોજ ૮,૦૦૦ મેટ્રિક ટનથી વધુ કાટમાળ નીકળે…
- મહારાષ્ટ્ર

મહારાષ્ટ્રની જેલમાં ક્ષમતા કરતા ૧૨,૩૪૩ વધુ કેદીઓ: ફડણવીસ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રની જેલોમાં તેની ક્ષમતા કરતા વધુ કેદીઓ ભરવામાં આવ્યા હોવાની કબૂલાત રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર્ર ફડણવીસે વિધાન પરિષદમાં કરી હતી. રાજ્યની જેલની ક્ષમતા ૨૭,૧૮૪ની છે, તેની સામે ૬૦ જેલમાં મેે, ૨૦૨૫ સુધીમાં ૩૯,૫૨૭ કેદીઓ હતા. એટલે કે…
- આમચી મુંબઈ

મીઠી નદીમાંથી ગાળ કાઢવાનું કૌભાંડ: આરોપીઓ સામે એમસીઓસીએ લગાવવાની માગ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મીઠી નદીનો ગાળ કાઢવાના કરોડો રૂપિયાના કૌભાંડમાં સંડોવાયેલા લોકો સામે મહારાષ્ટ્ર કંટ્રોલ ઓફ ઑગનાઈસ્ડ ક્રાઈમ ઍક્ટ (એમસીઓસીએ) લગાવવાની માગણી ગુરુવારે વિધાનપરિષદમાં ભાજપ અને કૉંગ્રેસના સભ્યો કરી હતી.મીઠી નદીનું ઉદ્ગમ સ્થાન વિહાર તળાવ છે. પૂર્વ ઉપનગરથી તે આગળપશ્ચિમ…
- આમચી મુંબઈ

ગ્રીન ફ્યુઅલ નહિ અપનાવે તો બેકરી બંધ કરવી પડશે,છેલ્લા છ મહિનામાં માત્ર ૪૬ બેકરીઓ ગ્રીન ફ્યુઅલ તરફ વળી…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ઍર પોલ્યુશન રોકવા માટે મુંબઈ મહાનગરપાલિકાએ કોલસા અને લાકડાનો ઉપયોગ કરતી બેકરીઓને અન્ય ઈંધણ (ગ્રીન ફ્યુઅલ)નો ઉપયોગ કરવાનો નિર્દેશ આપ્યો છે. હાલમાં ૨૮ બેકરીઓ રૂપાંતરિત થવાની પ્રક્રિયામાં છે, જ્યારે ૩૧૧ બેકરીઓ પાલિકાના આ નિદેર્શને અમલમાં મૂકી શકી…
- આમચી મુંબઈ

કર્ણાક બ્રિજને અપાયું સિંદૂર પુલ નામ,આવતી કાલે ખૂલશે…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: લાંબા સમયથી બનીને તૈયાર થઈ ગયેલા દક્ષિણ મુંબઈમાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ અને મસ્જિદ બંદર વચ્ચે આવેલા અને પી. ડી’મેલો રોડને જોડનારા મહત્ત્વના કનેકટર કર્ણાક બંદર બ્રિજને ખુલ્લો મૂકવાને આખરે મુહૂર્ત મળી ગયું છે. ગુરૂવાર, ૧૦ જુલાઈ,…
- આમચી મુંબઈ

દેવનાર ડમ્પિંગ ગ્રાઉન્ડના કચરાના નિકાલ માટે ત્રણ કંપની આગળ આવી…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: દેવનાર ડમ્પિંગ ગ્રાઉન્ડ પર જમા થયેલા ૧૮૫ લાખ ટન કચરા પર પ્રક્રિયા કરીને તેનો નિકાલ કરવા માટેના ૨,૩૬૮ કરોડ રૂપિયાના બાયોરેમીડિયેશન પ્રોજેક્ટ માટે ત્રણ કંપનીઓએ રસ દાખવ્યો છે. મંગળવારે આ પ્રોજેક્ટ માટે બીડ ખોલવામાં આવી હતી, જેમાં…
- આમચી મુંબઈ

વન જમીન પર અતિક્રમણ કરી ધાર્મિક સ્થળ ઊભું કરનારા સામે ફૌજદારી કાર્યવાહી કરાશે: સરકાર…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વન જમીન પર અતિક્રમણ કરીને ગેરકાયદે ધાર્મિક સ્થળ ઉભું કરનારાઓનું આવી બનશે. અતિક્રમણ કરીને ધાર્મિક સ્થળ બનાવનારા સામે ફૌજદારી કાર્યવાહી કરવામાં આવશે એવી જાહેરાત મહારાષ્ટ્રના વનમંત્રી ગણેશ પ્રધાને કરી હતી.વન જમીન પર અતિક્રમણ કરીને ગેરકાયદે રીતે ધાર્મિક…









