- આમચી મુંબઈ

નાહુર બર્ડ પાર્ક માટેના ટેન્ડરને મુદત વધારો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: પૂર્વ ઉપનગરમાં મુલુંડ (પશ્ર્ચિમ)ના નાહુરમાં બનાવવામાં આવી રહેલા બર્ડ આઈવરી પ્રોજેક્ટ (બર્ડ પાર્ક)ના ટેન્ડર પ્રક્રિયાને અપૂરતો પ્રતિસાદ મળવાને કારણે મુંબઈ મહાનગરપાલિકાએ ટેન્ડર માટેની મુદત વધારી દીધી છે અને હવે ૩૧ ઑક્ટોબર, ૨૦૨૫ના બપોર સુધીમાં ઈચ્છુક લોકો ટેન્ડર…
- આમચી મુંબઈ

દિવાળીમાં મુંબઈમાં પ્રદૂષણનું પ્રમાણ વધ્યું હવાની ગુણવત્તા કથળી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં બરોબર દિવાળીના સમયે હવાની ગુણવત્તા ઘસરી ગઈ છે. સોમવારના સવારના મોટા પ્રમાણમાં વાતાવરણમાં પ્રદૂષણ જણાઈ આવ્યું હતું અને વિઝિબિલિટી પણ ઘણી ઓછી હતી. સવારના મુંબઈનો સરેરાશ એક્યુઆઈ ૧૮૭ નોંધાયો હતો, જે ૧૦ ઑક્ટોબરના ચોમાસા વિદાય પછીનો…
- આમચી મુંબઈ

દિવાળીમાં આકરી ઑક્ટોબર હીટ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ છેલ્લા ચાર દિવસથી સતત રાજ્યમાં સૌથી ગરમ શહેર તરીકે નોંધાઈ રહ્યું છે. છેલ્લા થોડા દિવસથી તાપમાનનો પારો ૩૫ ડિગ્રીની ઉપર નોંધાઈ રહ્યો છે. સોમવારે મુંબઈમાં મહત્તમ તાપમાન ૩૫.૯ ડિગ્રી નોંધાયું હતું. મુંબઈમાં ગયા અઠવાડિયાથી ગરમીનું પ્રમાણ…
- આમચી મુંબઈ

કફ પરેડની ચાલીમાં લાગેલી આગમાં કિશોરનુંં મોત અને ત્રણ જખમી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: દક્ષિણ મુંબઈના કફ પરેડમાં મચ્છીમાર નગરમાં આવેલી એક ચાલમાં સોમવારે વહેલી સવારે લાગેલી આગમાં ૧૫ વર્ષના સગીરનું મૃત્યુ થયું હતું, તો અન્ય ત્રણ જખમી થયા હતા. કફ પરેડમાં શિવશક્તિ નગરમાં કેપ્ટન પ્રકાશ પેઠે માર્ગ પર મચ્છીમાર નગર…
- આમચી મુંબઈ

થાણેમાં પહેલા માળના સ્લેબ સહિત ફ્લોરિંગ નીચે તૂટીને પડતા પતિ-પત્ની જખમી
(અમારા પ્રતિનિધિ તરફથી)થાણે: થાણે (પૂર્વ)માં ૩૦ વર્ષ જૂની ચાલીમાં આવેલા એક ઘરનો સિલિંગનો સ્લેબ તૂટી પડતા મહિલા સહિત બે જખમી થયા હતા. બિલ્ડિંગને તાત્કાલિક ખાલી કરાવીને રહેવાસીઓને અન્ય જગ્યાએ સ્થળાંતર કરવામાં આવ્યું હતું. થાણે ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારી યાસીન તડવીએ જણાવ્યું…
- આમચી મુંબઈ

મીઠી નદી પર રૂ.૩૦૩ કરોડના ખર્ચે નવો બ્રિજ બંધાશે
મુંબઈ: મીઠી નદી પર જૂના પુલને તોડી પાડીને નવો પુલ બાંધવામાં આવવાનો છે. ધારાવીમાં ડ્રાઈવ ઈન થિયેટર પાસે મીઠી નદી પર બાંધવામાં આવનારા પુલના કામ માટે પાલિકાએ કૉન્ટ્રેક્ટરની નિમણૂક કરી છે. તે માટે ૩૦૩ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવવાનો છે.…
- આમચી મુંબઈ

મહાલક્ષ્મી મંદિર સુશોભીકરણ પ્રોજેક્ટની ડેડલાઈન માર્ચ, ૨૦૨૬
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈગરાનું શ્રદ્ધાનું સ્થાન ગણાતા મહાલક્ષ્મી મંદિર પરિસરનું ચોમાસાને કારણે અટવાઈ ગયેલું સુશોભીકરણ કામ ફરી શરૂ થયું છે. હાલ સુશોભિત પ્રવેશદ્વાર બેસાડવાનું તથા રસ્તો બનાવવા સહિત ત્યાં સ્ટોલ પુન:સ્થાપિત કરવા માટે ડિઝાઈન કરવાના કામ ધ્યાન આપવામાં આવી રહ્યું…
- આમચી મુંબઈ

ગોરેગામના વીર સાવરકર બ્રિજને તોડવો જ પડશે: આઈઆઈટીનો અહેવાલ…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: પ્રસ્તાવિત વર્સોવા-દહિસર લિંક રોડ પ્રોજેક્ટમાં ડબલ ડેકર બ્રિજ બાંધવામાં અડચણરૂપ થઈ રહેલા ગોરેગામના વીર સાવરકર બ્રિજને તોડી પાડવા સિવાય અન્ય કોઈ વિકલ્પ ન હોવાનો અહેવાલ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (આઈઆઈટી) બોમ્બેના નિષ્ણાતોએ આપ્યો છે. જોકે મુંબઈ મહાનગરપાલિકા…
- આમચી મુંબઈ

મલાડના પઠાણવાડીમાં ગોડાઉનમાં ભીષણ આગ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મલાડમાં શનિવારે આગના જુદા જુદા બે બનાવ બન્યા હતા, જેમાં મલાડ (પૂર્વ)માં પઠાણવાડી પરિસરમાં શનિવારે બપોરના ભીષણ આગ ફાટી નીકળી હતી. આગમાં ચારથી પાંચ ગોડાઉન બળીને ખાખ થઈ ગયા હતા. તો બીજી આગ મલાડ (પશ્ર્ચિમ)માં માલવણીમાં એક…
- આમચી મુંબઈ

થાણેમાં ટુ વ્હીલર અને ટ્રકમાં આગ: કોઈ જાનહાનિ નહીં…
(અમારા પ્રતિનિધિ તરફથી)થાણે: થાણે જિલ્લામાં આગના બે જુદા જુદા બે બનાવમાં બે ટૂ-વ્હીલર સહિત ટ્રક બળીને ખાખ થઈ ગયા હતા. સદ્નસીબે બંને દુર્ઘટનામાં કોઈ જખમી થયું નહોતું.થાણે ડિઝાસ્ટર કંટ્રોલના જણાવ્યા મુજબ થાણે જિલ્લાના શાહપુર તાલુકામાં શિરોર ટનલ પાસે સમુદ્ધી એકસપ્રેસ…









