- આમચી મુંબઈ

પાણીના ગળતર અને દૂષણની સમસ્યાનો અંત આવશે…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં હાલ અનેક ઠેકાણે થઈ રહેલા ઓછો પાણીના પુરવઠા સહિત પાણીના પાઈપલાઈનમાં થનારા ગળતર અને દૂષણની સમસ્યાથી નાગરિકો ત્રસ્ત છે ત્યારે બહુ જલદી મુંબઈગરાને આ તમામ સમસ્યાથી રાહત મળવાની છે. પાણીના ગળતર અને દૂષણને રોકવા મુંબઈ મહાનગરપાલિકાએ…
- આમચી મુંબઈ

રાજ્યમાં ઠંડીનું મોજું ફરી વળ્યું મુંબઈમાં તાપમાનનો પારો ૧૯ ડિગ્રીએ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈગરાએ રવિવારે વહેલી સવારે શિયાળાની ઠંડીનો અનુભવ કર્યો હતો. મુંબઈમાં વહેલી સવારના લઘુતમ તાપમાનનો પારો ૧૯ ડિગ્રી જેટલો નીચો નોંધાયો હતો, જે નવેમ્બરમાં ચાલુ મોસમમાં અત્યાર સુધીનું સૌથી નીચું તાપમાન નોંધાવાની સાથે જ સૌથી ઠંડો દિવસ રહ્યો…
- આમચી મુંબઈ

મુંબઈમાં ટ્રાફિકની તાણ ઓછી કરવા કોસ્ટલ, મેટ્રો, બુલેટ બાદ હવે ટનલ રોડ બનશે…
‘મુંબઈ ઈન્ટિગ્રેટેડ ટનલ રોડ નેટવર્ક’ માટે એમએમઆરડીની ડીપીઆર પ્રક્રિયા શરૂ(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં રોડ, મેટ્રો, કોસ્ટલ રોડ અને બુલેટ ટ્રેન બાદ ટ્રાફિકની તાણ ઓછી કરવા માટે મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડી)એ હવે સમગ્ર મુંબઈને એકસાથે જોડનારી ટનલ રોડ નેટવર્ક…
- આમચી મુંબઈ

ગોરેગામના વીર સારવકર ફ્લાયઓવરનો ભોગ નહીં લેવાય,તેના બદલે મોનોપાઈલ ટેક્નોલોજીનો ઉપયોગ કરી નવો પુલ બાંધવાની યોજના
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સ્થાનિક નાગરિકોના ભારે વિરોધને પગલે આખરે મુંબઈ મહાનગરપાલિકાને ગોરેગામના સાત વર્ષ જૂના વીર સાવરકર ફ્લાયઓવરને તોડી પાડવાની તેની યોજના પર પુનર્વિચાર કરવાની ફરજ પડી છે.પ્રસ્તાવિત વર્સોવા-દહિસર લિંક રોડ (વીડીએલઆર) ડબલ-ડેકર કોરિડોર માટે વીર સાવરકર ફ્લાયઓવરને તોડી પાડવાનો…
- આમચી મુંબઈ

દહિસર ટોલ નાકાના સ્થળાંતરની મુદત પાછી ઠેલવાઈ…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈના પ્રવેશદ્વાર દહિસર પરની ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ લાવવા માટે ટોલનાકાને આઠ નવેમ્બર સુધી સ્થળાંતર કરવાની પરિવહન પ્રધાને જાહેરાત કરી હતી પણ હજી સુધી જગ્યા નક્કી થઈ શકી ન હોવાને હાલ પૂરતો આ મુદ્દો લંબાઈ ગયો છે. આ…
- આમચી મુંબઈ

આખરે અટલ બ્રિજના રસ્તા પર રિસર્ફેસિંગનું કામ શરૂ આઈઆઈટીના નિષ્ણાતોની દેખરેખ હેઠળ કામ થશે…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વાહનવ્યહાર માટે ખુલ્લો મૂકાવાના માત્ર ૧૮ મહિનામાં જ રસ્તાની હાલત ખખડી જતા ટીકાનો ભોગ બનેલી મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ) એ અટલ સેતુ પરના રસ્તાનું રિસર્ફેસિંગનું કામ હાથ ધર્યું છે. તબક્કાવાર કરવામાં આવનારા બ્રિજના સમારકામને પગલે…
- આમચી મુંબઈ

મુંબઈમાં ૯૦,૦૦૦ રખડતા શ્ર્વાન સામે માત્ર આઠ આશ્રયસ્થાન
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રખડતા શ્ર્વાના કરડવાને મુદ્દે સાર્વજનિક સ્થળ શાળા, હૉસ્પિટલો, બસ અને રેલવે સ્ટેશન સહિતના જાહેર વિસ્તારોમાં તમામ રખડતાં શ્ર્વાનને બે મહિનાની અંદર દૂર કરવાનો સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યો છે ત્યારે મુંબઈમાં લગભગ ૯૦,૦૦૦ રખડતા શ્ર્વાન સામે માત્ર આઠ…
- આમચી મુંબઈ

ભિવંડીમાં હાઈડ્રોજન ક્લોરિડાઈ ગેસ સિલિન્ડરમાં ગળતર…
(અમારા પ્રતિનિધિ તરફથી)થાણે: થાણે જિલ્લાના ભિવંડીમાં એક ગોડાઉનમાં રાખવામાં આવેલા હાઈડ્રોજન ક્લોરાઈડના ગેસ સિલિન્ડરમાં શનિવારે ગેસ લીકેજ થવાની દુર્ઘટના નોંધાઈ હતી. ફાયરબ્રિગેડે તાત્કાલિક પગલું લઈને પરિસ્થિતિને નિયંત્રણમાં લીધી હતી.ભિવંડી નિઝામપુર સિટી મ્યુનિસિપલ કૉર્પોરેશનના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના અધિકારીએ જણાવ્યું હતું કે…
- આમચી મુંબઈ

રખડતા શ્વાનના હુમલામાં બે વર્ષની બાળકી ગંભીર જખમી…
થાણે: થાણે જિલ્લાના દિવામાં એક રખડતા શ્વાનના હુમલામાં બે વર્ષની બાળકી ગંભીર રીતે જખમી થઈ હતી. શ્ર્વાનને બાળકીને ત્રણથી ચાર બચકા ભર્યા હતા. આ ઘટના સીસીટીવીમાં રેકોર્ડ થઈ ગયા બાદ સોશિયલ મિડિયામાં ફરી વળતા લોકોમાં ભારે નારાજગી વ્યાપી ગઈ હતી.દિવામાં…
- આમચી મુંબઈ

કલવામાં લિફ્ટ તૂટી પડતાં ગર્ભવતી મહિલા સહિત પાંચ જખમી…
(અમારા પ્રતિનિધિ તરફથી)થાણે: થાણે જિલ્લાના કોપરીમાં શનિવારે એક બિલ્ડિંગની લિફ્ટ તૂટી પડતા બે બાળકો, એક ગર્ભવતી મહિલા સહિત પાંચ જખમી થયા હતા. તમામ લોકોને બિલ્ડિંગના રહેવાસીઓએ તાત્કાલિક બહાર કાઢીને હૉસ્પિટલમાં દાખલ કર્યા હતા.મળેલ માહિતી મુજબ કોપરીમાં બીએસયુપી (બેસિક સર્વિસ ફોર…









