- આમચી મુંબઈ

ધારાવીથી ઘાટકોપર સુધી સ્યુએજ ટનલ બાંધવામાં આવશે: પર્યાવરણ વિભાગની મંજૂરી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: પર્યાવરણના સંરક્ષણની દૃષ્ટિએ મુંબઈ મહાનગરપાલિકાના સાત ઠેકાણે સ્યુએજ ટ્રીટમેન્ટ (ગંદા પાણી પર પ્રક્રિયા) પ્લાન્ટ ઊભા કરી રહી છે. આ સાત ટ્રીટમેન્ટ પ્લાન્ટ દ્વારા પાણીનો પુન:ઉપયોગ થવાનો હોઈ તે માટે પાણીને ધારાવીથી ઘાટકોપર અને આગળ ભાંડુપ વોટર ફિલ્ટરેશન…
- આમચી મુંબઈ

એમએમઆરમાં વાયુ પ્રદૂષણને નિયંત્રણમાં લાવવા ૧૯ આરએમસી પ્લાન્ટ બંધ…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ મેટ્રોપોલિટન રિજન (એમએમઆર)માં વાયુ પ્રદૂષણને નિયંત્રણમાં લાવવા માટે ૧૯ રેડીમિક્સ કૉંક્રીટ પ્લાન્ટ (આરએમસી) બંધ કરવામાં આવ્યા હોવાનું મહારાષ્ટ્ર પોલ્યુશન કંટ્રોલ બોર્ડે જણાવ્યું હતું. એ સાથે જ વાયુ પ્રદૂષણના નિયમોનું ઉલ્લંઘન કરવાના ઉદ્યોગો સામે આકરા પગલાં લેવાની…
- આમચી મુંબઈ

ભાયખલા અને સેન્ડહર્સ્ટ રોડ વચ્ચેનો હૅંન્કૉક બ્રિજનું બાકી રહેલું કામ જલદી પૂરી થશે: પાલિકા…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ભાયખલા અને સેન્ડહર્સ્ટ રોડ વચ્ચે આવેલો હૅંન્કૉક બ્રિજનું કામ પૂરું થઈ ગયું હોવા છતાં એપ્રોચ રોડના કામ આંશિક રીતે અધૂરા રહી ગયા છે. નવા રોડ એલાઈનમેન્ટથી પૂર્વ બાજુના અનેક કમર્શિયલ એસ્ટાબ્લિશમેન્ટને અસર થઈ હતી, તેને કારણે ત્રણ…
- આમચી મુંબઈ

મુંબઈમાં આવતા અઠવાડિયે ૧૫ ટકા પાણીકાપ…
ભાંડુપ વોટરફિલ્ટરેશન પ્લાન્ટને પાણીપુરવઠો કરનારી પાઈપલાઈન બદલવામાં આવશે(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈગરાને આવતા અઠવાડિયે ફરી એક વખત પાણી માટે હેરાનગતિનો સામનો કરવો પડવાનો છે. ભાંડુપ વોટરફિલ્ટરેશન પ્લાન્ટને પાણી પુરવઠો કરનારી પાઈપલાઈન બદલવાનું કામ સોમવાર, આઠ ડિેસેમ્બરથી મંગળવાર, નવ ડિસેમ્બર સુધી કરવામાં…
- આમચી મુંબઈ

કાંદિવલી અને ઘાટકોપરમાં ઈમારતમાં આગ: કોઈ જખમી નહીં…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં બુધવારે ઉપનગરમાં આગના બે જુદા જુદા બનાવ બન્યા હતા, પ્રાથમિક માહિતી મુજબ બંને ઘટનામાં કોઈ જખમી થયું નહોતું. કાંદિવલી (પૂર્વ)માં દત્તાણી પાર્ક રોડ પર આવેલી બહુમાળીય ઈમારતમાં ૨૮મા માળા પર આવેલા ફ્લેટમાં બુધવારે સાંજે અચાનક આગ…
- આમચી મુંબઈ

દરિયામાં આ ચાર દિવસ રહેશે મોટી ભરતી
નાગરિકોને દરિયાકિનારે જવાનું ટાળવા BMCની અપીલ(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આજથી ચાર દિવસ દરિયામાં મોટી ભરતી છે. ભરતી દરમ્યાન સાડા ચાર મીટર કરતા વધુ ઊંચા મોજાં ઉછળશે. તેથી આ સમય દરમ્યાન મુંબઈગરાએ દરિયાકિનારા પાસે જવાનું ટાળવાની અપીલ કરવામાં આવી છે.ગુરુવાર, ચાર ડિસેમ્બરથી…
- આમચી મુંબઈ

દક્ષિણ મુંબઈ સહિત પૂર્વ ઉપનગરમાં પાણીના બે દિવસ ધાંધિયા:આજે પાણી પુરવઠો સામાન્ય થશે…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાએ ઘાટકોપર અમલ મહેલ પાસે અંડર ગ્રાઉન્ડ ગ્રાઉન્ડ વોટર ટનલ સાથે પાઈપલાઈનને જોડવાનું કામ હાથમાં લીધું હતું, જે નિયોજિત ૩૦ કલાકથી પણ વધુ સમય ચાલતા મુંબઈના અનેક વિસ્તારોમાં સતત બીજા દિવસે મંગળવાર પણ પાણી પુરવઠો ખોરવાઈ…
- આમચી મુંબઈ

ચોમાસા પહેલા સાયન ફ્લાયઓવર ખુલ્લો મુકાશે પહેલી જૂનના ઉદ્ઘાટન થવાની શક્યતા…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સાયન ફ્લાયઓવરનું કામ આગામી ચોમાસા પહેલા પૂરું કરીને તેને જૂન,૨૦૨૬થી વાહનવ્યહાર માટે ખુલ્લો મૂકવાની મુંબઈ મહાનગરપાલિકાની યોજના છે. હાલ પૂલ માટેના ગર્ડર નાગપૂર અને અંબાલાની ફેકટરીમાં બની રહ્યા છે અને આવતા વર્ષે માર્ચ અને એપ્રિલમાં બંને તરફના…
- Top News

મુંબઈને મળશે પોતાનું સ્વતંત્ર એર ક્વોલિટી ઈન્ડેક્સ મોનિટરિંગ પ્લેટફોર્મ સુધરાઈનો આઈઆઈટી-કાનપૂર સાથે સંયુક્ત પ્રયાસ…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં મોટા પ્રમાણમાં ચાલી રહેલા ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેક્ટને પગલે ધૂળ અને પ્રદૂષણનું પ્રમાણ સતત વધી રહ્યું છે. પ્રદૂષણને નિયંત્રણમાં લાવવા અનેક ઉપાયયોજના મૂકવામાં આવ્યા બાદ હવે મુંબઈ મહાનગરપાલિકાએ હવાની ગુણવત્તાનો વાસ્તવિક સમય, ડેટા જાણવા માટે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ…









