- આમચી મુંબઈ

હાલ વરસાદથી કોઈ રાહત નહીં…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં રવિવારે મુશળધાર વરસાદ પડયા બાદ સોમવારે પણ અમુક વિસ્તારમાં હળવાથી મધ્યમ સ્વરૂપનો વરસાદ રહ્યો હતો. હવામાન વિભાગના કહેવા મુજબ મુંબઈગરાને કમોસમી વરસાદથી ગુરુવાર સુધી કોઈ રાહત મળવાની નથી. સોમવારે જાહેર કરેલી તેની પાંચ દિવસની આગાહીમાં હવામાન…
- આમચી મુંબઈ

મુંબઈ સહિત કોંકણ પરિસરમાં ૨૬થી ૩૦ ઓક્ટોબર દરમ્યાન ભારે વરસાદની ચેતવણી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ, થાણે, નવી મુંબઈ સહિતના મુંબઈ મેટ્રોપોલિટન રિજન વિસ્તારમાં રવિવાર સવારથી વાદળિયું વાતાવરણ રહ્યા બાદ બપોરથી વરસાદ ચાલુ થયો હતો. સાંજ સુધીમાં તો મુંબઈના અનેક વિસ્તારોમાં મુશળધાર વરસાદ પડયો હતો. પવન ફૂંકાવાની સાથે જ ભારે વરસાદને પગલે…
- આમચી મુંબઈ

સુધરાઈની સ્કૂલના વિદ્યાર્થીઓ માટે નવા ટૅબની ખરીદી કરાશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાની શાળાઓમાં પણ ડિજિટલ એજ્યુકેશન પર વધારે ભાર આપવામાં આવી રહ્યો છે. અગાઉ વિદ્યાર્થીઓને અભ્યાસ માટે ટૅબ આપવામાં આવ્યા હતા, તે હવે જૂના થઈ ગયા છે, તેથી પાલિકા નવા ૧૯,૩૧૭ ટૅબની ખરીદી કરવાની છે.પાલિકાના શિક્ષણ વિભાગના…
- આમચી મુંબઈ

મુંબઈમાં આવતા અઠવાડિયા સુધી વરસાદ રહેશે
મંગળવાર સુધી યલો અલર્ટ(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ સહિત થાણેમાં શનિવારે પણ મધ્યમ સ્વરૂપના વરસાદના ઝાપટાં પડયા હતા. ભારતીય હવામાન વિભાગે મુંબઈ, થાણે સહિત મહારાષ્ટ્રમાં આવતા અઠવાડિયા વરસાદ પડવાનો અંદાજો વ્યક્ત કર્યો છે. તેમ જ મંગળવાર સુધી યલો અલર્ટની ચેતવણી આપી…
- આમચી મુંબઈ

છઠ પૂજા માટે પાલિકા સજ્જ: ૧૪૮ કૃત્રિમ વિસર્જન તળાવ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં ૨૭ અને ૨૮ ઑક્ટોબર, ૨૦૨૫ના રોજ ઊજવવામાં આવનારા છઠપૂજા માટે મુંબઈ મહાનગરપાલિકાએ તૈયારી કરી છે. નાગરિકોની સુવિધા માટે મુંબઈમાં જુદા જુદા ૧૪૮ ઠેકાણે કૃત્રિમ વિસર્જન તળાવ અને ૪૦૩ ઠેકાણે વસ્ત્રો બદલવા માટે તાત્પૂરતા પ્રસાધનગૃહ, પ્રાથમિક વૈદ્યકીય…
- આમચી મુંબઈ

કુર્નુલ આગની ઘટના: સ્લીપર બસના પ્રવાસીઓ માટે જનજાગૃતિ ઝુંબેશ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આંધ્ર પ્રદેશના કુર્નૂલ જિલ્લામાં તાજેતરમાં સ્લીપર બસમાં લાગેલી આગની દુર્ઘટનામાં ૨૦ પ્રવાસીઓના કમનસીબે મૃત્યુ થયાં હતાં. આ દુર્ઘટના બાદ પ્રવાસીઓની સુરક્ષાનો મુદ્દો ફરી ચર્ચાએ આવ્યો છે ત્યારે આવી દુર્ઘટના ટાળવા માટે અને આવી હોનારત દરમ્યાન યોગ્ય પ્રતિસાદ…
- આમચી મુંબઈ

‘ફિટ મુંબઈ ’ પહેલના ભાગરૂપે સુધરાઈની બાન્દ્રામાં ‘ફિટ સેટરડે’ ઝુંબેશ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈની ફાસ્ટ લાઈફમાં પણ તેમનું આરોગ્ય જળવાઈ રહે અને નાગરિકો પોતાના આરોગ્ય માટે નિયમિત સમય આપે તે આવશ્યક છે. નિરોગી આરોગ્ય માટે નાગરિકો મુંબઈ મહાનગરપાલિકાની સેવા સુવિધાનો લાભ લઈ શકે તે માટે ‘ફિટ મુંબઈ ’ પહેલના ભાગરૂપે…
- આમચી મુંબઈ

ગોરેગામ-અંધેરીને જોડશે નવો કેબલ સ્ટેડ બ્રિજ:૪૧૮ કરોડના ખર્ચે બનનારા બ્રિજનું કામ નવેમ્બરથી શરૂ થશે…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: પશ્ચિમ ઉપનગરમાં અંધેરીથી ગોરેગામ ઝડપથી પહોંચી શકાય તે માટે મુંબઈ મહાનગરપાલિકા ૪૧૮ કરોડ રૂપિયાના ખર્ચે ગોરેગામ ખાડી પર નવો કેબલ સ્ટેડ બ્રિજ બાંધવાની છે, જેનું કામ આવતા મહિનાથી શરૂ થવાનો અંદાજ છે. આ બ્રિજનું કામ ઑક્ટોબર, ૨૦૨૮…
- આમચી મુંબઈ

જોગેશ્વરીની બિલ્ડિંગને ફાયરબ્રિગેડની નોટિસ બિલ્ડિંગની ફાયરસેફટી સિસ્ટમ કામ કરતી નહોતી…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: જોગેશ્વરી(પશ્ચિમ)માં ગુરુવારે જેએનએસ નામના બિઝનેસ સેન્ટરમાં લાગેલી ભીષણ આગની દુર્ઘટના બાદ બિલ્ડિંગ મેનેજમેન્ટ દ્વારા દાખવવામાં આવેલી બેદરકારી બદલ તેમને મુંબઈ ફાયરબ્રિગેડ દ્વારા નોટિસ ફટકારવામાં આવવાની છે. તેમ જ ફાયરબ્રિગેડ દ્વારા બિલ્ડિંગની વીજળી અને સ્યુએજ લાઈનનું જોડાણ પણ…
- આમચી મુંબઈ

દિવાળીમાં થયેલા વધારાના ત્રણ હજાર ટન કચરાનો નિકાલ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: દિવાળીના તહેવાર દરમ્યાન મુંબઈગરાએ ૩,૦૦૦ ટન જેટલો વધારાનો કચરો કર્યો હતો. મુંબઈ મહાનગરપાલિકાના ઘનકચરા વિભાગે તહેવાર દરમ્યાન રાત-દિવસ વિશેષ સ્વચ્છતા ઝુંબેશ અમલમાં મૂકીને શહેરના સ્વચ્છ રાખવાની કામગીરી સફ્ળતાપૂર્વક પાર પાડી હતી.પાલિકા કમિશનર ભૂષણ ગગરાણીના નિર્દેશ મુજબ પાલિકાના…









