- આમચી મુંબઈ

માનખુર્દ-શિવાજીનગરમાં અનામત લોટરી સામે નારાજગી:
મુંબઈ: મુંબઈ મહાનગરપલિકાની આગામી ચૂંટણી માટે ૧૧ નવેમ્બર, ૨૦૨૫ના જાહેર થયેલી અનામત લોટરી બાદ અનેક ઈચ્છુક ઉમેદવારોમાં ભારે નારાજગી વ્યાપી ગઈ છે. અનેક વોર્ડમાં ઉલટપુલટ થઈ જતા ભૂતપૂર્વ નગરસેવકોથી લઈને ઈચ્છુકોએ હવે ચૂંટણીપંચને ઘેરી રહી છે, જેમાં ખાસ કરીને માનખુર્દ-શિવાજીનગરમાં…
- આમચી મુંબઈ

થાણેમાં પાળેલા પ્રાણીઓ માટે સ્મશાનભૂમિનું લોકાર્પણ…
(અમારા પ્રતિનિધિ તરફથી)થાણે: થાણે મહાનગરપાલિકા વિસ્તારમાં પાળેલા પ્રાણીઓ માટે ગૅસ આધારિત પહેલા સ્મશાનભૂમિનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વર્ષોથી થાણેમાં અલાયદા સ્મશાનભૂમિની શ્વાનપ્રેમીઓની માગણીને આખરે ન્યાય મળ્યો હતો.થાણેના માજિવાડા ગામમાં બાળકુમ ફાયરબ્રિગેડની પાછળ આવેલા સ્મશાનમાં અલગથી પાળેલા પ્રાણીઓ માટે પહેલી ગૅસ…
- આમચી મુંબઈ

ધોડબંદર રોડ પર ટ્રાફિકની સમસ્યાને મુદ્દે થાણે પાલિકાની બેઠક
દિલ્હી-મુંબઈ ફ્રેટ કોરિડોર શરૂ થયા બાદ ધોડબંદર રોડ પર ભારે વાહનોનું પ્રમાણ ઘટી જશે(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ઘોડબંદર રોડ પર લાંબા સમયથી રહેલી ટ્રાફિક જૅમની સમસ્યાથી વાહનચાલકો કંટાળી ગયા છે ત્યારે ટ્રાફિકને મુદ્દે થાણે મહાનગરપાલિકાએ શુક્રવારે મહત્ત્વની બેઠક યોજી હતી, જેમાં…
- આમચી મુંબઈ

મેટ્રો-સેવન સાઈટ પર વાયુ પ્રદૂષણના નિયમનું ઉલ્લંઘન
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાએ અંધેરીમાં મેટ્રો લાઈન-સેવનના બાંધકામનું સંચાલન કરતા કૉન્ટ્રેક્ટરને સાઈટ પર ફરજિયાત રીત ડસ્ટ મિટિગેશનના (ધૂળ નિવારણ) પગલાનું સખત રીતે પાલન કરવાનો નિર્દેશ આપ્યો છે. પાલિકાએ ચેતવણી આપી હતી કે નિર્ધારિત સમયમર્યાદામાં આવશ્યક સુધારાત્મક પગલાં અમલમાં મૂકવામાં…
- આમચી મુંબઈ

વાયુ પ્રદૂષણ ફેલાવનારી કન્સ્ટ્રકશન સાઈટ પર હવે ચાંપતી નજર પાલિકાની સ્પેશિયલ સ્કવોડ સક્રિય
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વાયુ પ્રદૂષણનો સામનો કરવા માટે મુંબઈ મહાનગરપાલિકાએ મુંબઈના તમામ જગ્યાએ આવેલી ક્ધસ્ટ્રકશન સાઈટ પર દૈનિક સ્તરે ઈન્સ્પેકશન કરવા માટે સ્પેશિયલ સ્કવોડને ફરી સક્રિય કરી રહી છે. જોકે આ વખતે દરેક વોર્ડમાં ક્લાઈમેટ ચેન્જ વિભાગના એક અધિકારી સ્કવોડ…
- આમચી મુંબઈ

મુંબઈગરાએ અનુભવી કડકડતી ઠંડીપારો ૧૮.૪ ડિગ્રી…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈરાને તેમના કબાટમાંથી શાલને ધાબળા કાઢવાનો વખત આવી ગયો છે. છેલ્લા ત્રણ-ચાર દિવસથી તાપમાનનો પારો સતત નીચો નોંધાઈ રહ્યો છે. શુક્રવારે ચાલુ વર્ષમાં શિયાળાની મોસમમાં પહેલી વખત તાપમાનનો પારો ૧૮.૪ ડિગ્રી જેટલો નીચો નોંધાયો હતો. આ અગાઉ…
- આમચી મુંબઈ

‘કુષ્ઠરોગશોધ અભિયાન’ અંતર્ગત ૪૯ લાખ મુંબઈગરાની તપાસ કરાશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાષ્ટ્રીય કુષ્ઠરોગ નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત ૨૦૩૦ સુધી કુષ્ઠરોગ નિર્મૂલનનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે. તે માટે કુષ્ઠરોગના દર્દીઓને શક્ય એટલી વહેલી તકે શોધીને સારવાર હેઠળ લાવવાના લક્ષ્યાંક સાથે મુંબઈ મહાનગરપાલિકા અભિયાન હાથ ધરવાની છે. આ અભિયાન મારફત કુષ્ઠરોગને…
- આમચી મુંબઈ

ઘાટકોપરમાં સતત બીજા દિવસે અંધેરી-ઘાટકોપર લિંક રોડ માટે આટલા બાંધકામ તોડી પાડવામાં આવ્યા…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ઘાટકોપર (પશ્ર્ચિમ)માં ઝુનઝુનવાલા કોલેજ નજીક સતત બીજા દિવસે મુંબઈ મહાનગરપાલિકાના ‘એન’ વોર્ડ દ્વારા બાંધકામ તોડી પાડવાની કાર્યવાહી ચાલુ રહી હતી. શુક્રવાર દિવસ દરમ્યાન ૩૭ બાંધકામ તોડી પાડવામાં આવ્યા હતા.અંધેરી-ઘાટકોપર લિંક રોડને પહોળો કરવાને આડે આવી રહેલા ૨૪…
- આમચી મુંબઈ

થાણેમાં મોબાઈલ ટાવરના ઈલેક્ટ્રિક પૅનલમાં આગ…
(અમારા પ્રતિનિધિ તરફથી)થાણે: થાણે (પશ્ચિમ)માં ઘોડબંદર રોડ પર પાતલી પાડામાં આવેલા ઈન્દિરા પાડા ટેકર પર આવેલા મોબાઈલ ટાવરના ઈલેક્ટ્રિક સર્વર પેનલમાં શુક્રવારે સવારના ૧૦.૨૫ વાગ્યાની આસપાસ આગ ફાટી નીકળી હતી. ઘટના સ્થળે ફાયરબ્રિગેડ સહિત મોબાઈલ કંપનીના અધિકારી, પોલીસ સહિત પાલિકાના…
- આમચી મુંબઈ

ઘાટકોપરમાં લિંક રોડને પહોળો કરવાને આડે આવતા ૨૪ બાંધકામનો સફાયો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ઘાટકોપર પશ્ર્ચિમમાં ઝુનઝુનવાલા કોલેજ નજીક અંધેરી-ઘાટકોપર લિંક રોડને પહોળો કરવાને આડે આવી રહેલા ૨૪ બાંધકામને તોડી પાડવામાં આવ્યા હતા. વધુમાં ઘાટકોપર ખાતે અંધેરી-ઘાટકોપર લિંક રોડ સાથે નવા કેબલ સ્ટેડ રેલ ઓવર બ્રિજના નિર્માણથી અસરગ્રસ્ત ૩૫ વધુ બાંધકામને…









