- વેપાર

ફાર્મા ક્ષેત્રમાં વપરાતા રસાયણ પર 30 સપ્ટેમ્બર, 2026 સુધી આયાત નિયંત્રણો
નવી દિલ્હીઃ તાજેતરમાં સરકારે ફાર્મા ઉદ્યોગમાં વાપરવામાં આવતા રસાયણોની આયાત પર આગામી 30મી સપ્ટેમ્બર, 2026 સુધી નિયંત્રણો લાદવામાં આવ્યા હોવાનું એક નોટિફિકેશનમાં જણાવાયું છે. ગઈકાલે મોડી સાંજે ડિરેક્ટોરેટ જનરલ ઑફ ટ્રેડે એક નોટિફિકેશનમાં જણાવ્યું હતું કે એટીએસ 8 (4આર-સીઆઈએસ)-1 ડાઈમેથીલિથીલ-6-સાયનોમિથિલ-2…
- વેપાર

ખાદ્યતેલમાં નિરસ વેપારે ટકેલું વલણ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ સ્થાનિક જથ્થાબંધ ખાદ્યતેલ બજારમાં આજે વૈશ્વિક અહેવાલોની ગેરહાજરી તથા તાજેતરમાં વૈશ્વિક બજારોમાં ઘટાડાતરફી વલણ રહેતું હોવાથી વધુ ભાવઘટાડાના આશાવાદે ટ્રેડરોની લેવાલી માત્ર ખપપૂરતી રહેતા આજે પણ સપ્તાહના અંતે હાજર, ડાયરેક્ટ ડિલિવરી તેમ જ સેલરિસેલ ધોરણે કામકાજો નિરસ…
- વેપાર

ખાંડમાં નાકા ડિલિવરી ધોરણે સુધારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)નવી મુંબઈઃ મહારાષ્ટ્રની ખાંડ મિલો પર ગઈકાલે સ્મોલ ગ્રેડની ખાંડમાં સ્થાનિક તેમ જ દેશાવરોની માગને ટેકે ટેન્ડરોમાં વેપાર ક્વિન્ટલે રૂ. 10ના સુધારા સાથે રૂ. 3982થી 4060માં થયાના અહેવાલ હતા. જોકે, આજે સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં સપ્તાહના અંતે રિટેલ…
- વેપાર

જીએસટીનાં દરમાં અસંગતતાથી કોરૂગેટેડ બોક્સ ઉત્પાદકોનું અસ્તિત્વ જોખમાશે
કોલકાતાઃ તાજેતરમાં જીએસટીનાં દરમાં કરવામાં આવેલા તાર્કિકરણને પગલે કોરૂગેટેડ બોક્સ ઉત્પાદકોનું ડ્યૂટીનું માળખુ અસંગત થઈ જવાથી અંદાજે 20,000 એમએસએમઈ ધરાવતા પેકિંગ સેગ્મેન્ટનું અસ્તિત્વ જોખમમાં મુકાઈ જવાની ચિંતા ઔદ્યોગિક સંગઠને વ્યક્ત કરી છે. જીએસટીનાં દરોમાં કરવામાં આવેલા તાર્કિકરણમાં કોરૂગેટેડ પેપર બોર્ડ…
- વેપાર

વિદેશી હૂંડિયામણની અનામતમાં 4.698 અબજનો ઉછાળો…
મુંબઈઃ ગત 12મી સપ્ટેમ્બરના રોજ પૂરા થયેલા સપ્તાહ દરમિયાન દેશની વિદેશી હૂંડિયામણની અનામત 4.698 અબજ ડૉલર વધીને 702.966 અબજ ડૉલરની સપાટીએ રહી હતી. નોંધનીય બાબત એ છે કે આ પૂર્વેના સપ્તાહે પણ અનામત 4.038 અબજ ડૉલર વધીને 698.268 અબજ ડૉલરની…
- વેપાર

ફેડરલના અપેક્ષિત રેટ કટ સાથે સોનામાં વણથંભી તેજી, તહેવારો પૂર્વે ભાવમાં ઘટાડાના અણસાર ન મળતાં સ્થાનિકમાં પ્રીમિયમ 10 મહિનાની ટોચે…
અમેરિકી ફેડરલ રિઝર્વે ગત 16-17 સપ્ટેમ્બર મહિનાની નીતિવિષયક બેઠકના અંતે ખાસ કરીને શ્રમ બજાર અથવા તો રોજગાર ક્ષેત્રની કથળી રહેલી હાલતને ધ્યાનમાં લેતા બજારની અપેક્ષાનુસાર વ્યાજદરમાં 25 બેસિસ પૉઈન્ટનો કાપ મૂક્યો હતો. તેમ જ શેષ વર્ષ 2025માં બે વખત વ્યાજ…
- વેપાર

વિશ્વ બજાર પાછળ આયાતી તેલમાં આગળ ધપતી નરમાઈ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ મલયેશિયાના બુર્સા મલયેશિયા ડેરિવેટીવ્સ એક્સચેન્જ ખાતે આજે ક્રૂડ પામતેલના વાયદામાં 11 રિંગિટનો ઘટાડો આવ્યો હતો. તેમ જ ગઈકાલે શિકાગો ખાતે સોયાતેલના વાયદામાં 67 સેન્ટનો ઘટાડો આવ્યાના ઓવરનાઈટ અહેવાલ હતા. આમ વૈશ્વિક નિરુત્સાહી અહેવાલ ઉપરાંત વધુ ભાવઘટાડાના આશાવાદ…
- વેપાર

રૂપિયામાં સુધારો આવતા સોનામાં વિશ્વ બજારથી વિપરીત રૂ. 392નો ઘસરકો, ચાંદી રૂ. 900 વધી
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ અમેરિકી ફેડરલ રિઝર્વે વ્યાજદરમાં અપેક્ષિતપણે ઘટાડો કર્યો હોવા છતાં ફુગાવાની ઊંચી સપાટીની ચિંતા વ્યક્ત કરી હોવાથી ભવિષ્યમાં વ્યાજદરમાં ઘટાડાની ગતિ ધીમી રહે તેવી શક્યતાઓ વચ્ચે આજે લંડન ખાતે સત્રના આરંભે બન્ને કિંમતી ધાતુઓના ભાવમાં સુધારાતરફી વલણ જળવાઈ…









