- નેશનલ
શ્રી કૃષ્ણ જન્મભૂમિ વિવાદ, સુપ્રીમ કોર્ટ 3 ઓક્ટોબરે સુનાવણી હાથ ધરશે…
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટ મથુરા કૃષ્ણ જન્મભૂમિ-શાહી મસ્જિદ વિવાદ કેસ પર પેન્ડિંગ કેસોની સુનાવણી કરવા માટે સંમત થઈ છે. સુપ્રીમ કોર્ટ પેન્ડિંગ કેસોને હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરવાની માંગ કરતી અરજી પર સુનાવણી કરવા સંમત થઈ હતી. આ મામલે સુપ્રીમ કોર્ટમાં 3…
- નેશનલ
બિહારમાં ધોળે દિવસે એલજેપી આ નેતાની કરી હત્યા…
ગયા: બિહારના ગયા જિલ્લામાં બદમાશોએ એલજેપી નેતા અનવર અલી ખાનની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટના ત્યારે બની જ્યારે અનવર અલી સલૂનમાં દાઢી કરાવી રહ્યા હતો. બાઇક પર આવેલા બદમાશોએ અનવર પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો, જેના કારણે…
- નેશનલ
ફેમિલી બિઝનેસ સંભાળનાર અંબાણી પરિવારની યુવાપેઢીને આપવામાં આવશે આટલું મહેનતાણું…
નવી દિલ્હીઃ દેશના જ અને એશિયાના સૌથી ધનવાન બિઝનેસમેનમાં જેમની ગણતરી થાય છે એવા મુકેશ અંબાણીએ દેશની સૌથી મૂલ્યવાન કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના બોર્ડમાં અંબાણી પરિવારના ત્રણેય સંતાનોને સામેલ કરવામાં આવ્યા છે અને એની સાથે જ લોકોને હવે સવાલ એવો થઈ…
- આપણું ગુજરાત
આ કોના હાથની ચા પીધી પીએમ મોદીએ?
અમદાવાદઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે અમદાવાદમાં ગુજરાત સાયન્સ સિટીની મુલાકાત લીધી હતી. અહીં તેમણે એક રોબોટના હાથની ચા પણ પીધી હતી. PMએ સાયન્સ સિટીની રોબોટિક્સ ગેલેરીની મુલાકાત લીધી હતી. તેમની સાથે ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ હાજર હતા. Exploring…
- નેશનલ
સ્ટેડિયમમાંથી કોણ ચોરી ગયું રોહિત શર્માનો આઇફોન?
કેટલાક મીડિયા અહેવાલો દ્વારા મળી રહેલી માહિતી મુજબ રાજકોટના ખંઢેરી સ્ટેડિયમમાંથી ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માનો આઇફોન ચોરાયાની ઘટના બની છે. ગઇકાલે ટીમ ઇન્ડિયાએ સાંજે 5 વાગ્યાથી લઇને રાત્રે આઠ વાગ્યા સુધી સ્ટેડિયમમાં નેટ પ્રેકટિસ કરી હતી. આ નેટ…
- નેશનલ
દિલ્હીમાં વધ્યા ડેન્ગ્યુના દર્દીઓ
દિલ્હીઃ બદલાતા હવામાનની સાથે આજકાલ અનેક બીમારીઓ વધી રહી છે. ડેન્ગ્યુ ધીરે ધીરે સમગ્ર ભારતમાં ફેલાઈ રહ્યો છે. જેના કારણે આરોગ્ય વિભાગની પરેશાની પણ વધી રહી છે. રાજધાની દિલ્હીમાં આ વર્ષે અત્યાર સુધીમાં ડેન્ગ્યુના ત્રણ હજારથી વધુ કેસ નોંધાયા છે…
- ટોપ ન્યૂઝ
ફરી થયો નિર્ભયાકાંડ,આ નરાધમોએ બાર વર્ષની બાળકીને પણ છોડી નહીં…
ઉજ્જૈન: મહાકાલની નગરી ઉજ્જૈનમાં નિર્ભયાકાંડ જેવી જ ઘટના બની છે. ઉજ્જૈનના બદનગર રોડ પર દાંડી આશ્રમ પાસે 12 વર્ષની બાળકી પર બળાત્કાર કરીને ફેંકી દેવામાં આવી હતી. શહેરના મહાકાલ પોલીસ સ્ટેશન વિસ્તારના મુરલીપુરામાં બળાત્કારનો ભોગ બનેલી બાળકી અર્ધ બેભાન જેવી…
- આમચી મુંબઈ
ઇન્ટરપોલ વાયા મુંબઈ પોલીસ: આત્મહત્યા કરવા માગતા શખસને આ રીતે બચાવ્યો
મુંબઈ: ગૂગલ પર સર્ચ કરતા તમને બધુ પળવારમાં મળી જાય છે. હત્યા કરવાની રીત, આત્મહત્યા કરવાની બેસ્ટ રીત, બૉમ્બ બનાવવાની રીત જેવી સંવેદનશીલ માહિતી પણ સર્ચ કરતા હોય છે. મોબાઇલની જિંદગીમાં વ્યસ્ત રહેવાને કારણે અંગત સંબંધો પ્રત્યે પણ ક્યારેક મોં…
- નેશનલ
MP election 2023: કેન્દ્રિય પ્રધાન, સાંસદોને વિધાનસભાની ટિકિટ
નવી દિલ્હી: મધ્ય પ્રદેશ વિધાનસભાની ચૂંટણીને હવે થોડો જ સમય બાકી છે. ત્યારે સત્તાધારી ભાજપ દ્વારા ચૂંટણીની જાહેરાત થાય તે અગાઉ જ ઉમેદવારોની ત્રણ યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં 80 ઉમેદવારોના નામોનો સમાવેશ છે. આ નામોનમાં કેટલાંક નામો ખરેખર…