- સ્પોર્ટસ
World Cup 2023: હવે ટીમ ઇન્ડિયામાં કરાયો મોટો ફેરફાર
નવી દિલ્હીઃ વર્લ્ડ કપ 2023 માટે ભારતીય ક્રિકેટ ટીમમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. ટીમ ઈન્ડિયાએ ઈજાગ્રસ્ત ઓલરાઉન્ડર અક્ષર પટેલની જગ્યાએ અનુભવી ઓલરાઉન્ડર રવિચંદ્રન અશ્વિનને ટીમમાં સામેલ કર્યો છે.અલબત્ત, અક્ષર પટેલ એશિયા કપ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો ત્યાર પછી એવી…
- મનોરંજન
મિસ્ટર ખિલાડી પરિવાર સાથે બ્રિટનમાં કોને મળ્યા, જાણો શું છે મામલો
લંડન: અભિનેતા અક્ષય કુમારની ફિલ્મ ‘મિશન રાનીગંજ’ ટૂંક સમયમાં જ સ્ક્રીન પર આવશે. હાલમાં મિસ્ટર ખિલાડી પોતાના પરિવાર સાથે લંડનમાં વેકેશન માણી રહ્યો છે. અક્ષય અને ટ્વિંકલ લંડનમાં બ્રિટિશ વડા પ્રધાન ઋષિ સુનકને મળ્યા હતા.તેણે આ મીટિંગનો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર…
- આમચી મુંબઈ
થાઈલેન્ડથી આવેલા બાપ્પાનું મુંબઈની ગિરગાંવ ચોપાટી ખાતે વિસર્જન…
મુંબઈ: આજે અનંત ચતુર્થીનાના દિવસ ગિરગાંવ ચોપાટી પર મોટી સંખ્યામાં ભક્તો ગણપતિ બાપ્પાને વિદાય આપવા ઉમટી પડે છે. પરંતુ આજે આપણે અહી કેટલાક એવા ખાસ મહેમાનો વિશે વાત કરીશું કે જેઓ ખાસ થાઈલેન્ડથી મુંબઈ બાપ્પાને વિદાય આપવા માટે આવી પહોંચ્યા…
- આમચી મુંબઈ
અબ કી બાર, ફર્નિચર માર્કેટ: કોંગ્રેસના વરિષ્ઠ નેતા મળ્યા આ લોકોને
નવી દિલ્હીઃ કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી આ દિવસોમાં સતત ચર્ચામાં છે. થોડા દિવસો પહેલા કુલી બનીને લોકોનો સામાન લઈ જતા જોવા મળ્યા હતા ત્યારબાદ ટ્રેનના સ્લીપર કોચમાં પ્રવાસ કરીને લોકો સાથે ચર્ચાનું કેન્દ્ર બન્યા હતા. હવે આજે રાહુલ ગાંધી…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રના આ જિલ્લામાં બે યુવકોના મોતનું કારણ બન્યું DJ
મુંબઇ: મહારાષ્ટ્રના સાંગલી જિલ્લામાં બનેલા બે અલગ અલગ બનાવોમાં ગણેશોત્સવ દરમિયાન વગાડવામાં આવેલા ડીજેના ઘોંઘાટભર્યા અવાજને કારણે અસ્વસ્થતા અનુભવ્યા બાદ બે યુવાનોનું મૃત્યુ થયું હતું. મળી રહેલી માહિતી અનુસાર બંને યુવક ગણપતિ વિસર્જન નિમિત્તે નીકળેલી શોભાયાત્રા જોવા ગયા હતા. મૃત્યુ…
- આપણું ગુજરાત
આ ટ્રેનોમા ઉમેરાશે વધારાના સ્લીપર કોચ
પશ્ચિમ રેલ્વે દ્વારા મુસાફરોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને તેમની સુવિધા માટે અમદાવાદ ડિવિઝનમાં થી ચાલતી/પસાર થતી સાપ્તાહિક ટ્રેનોની ત્રણ જોડીમાં વધારાના સ્લીપર ક્લાસ કોચ ઉમેરશે. આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે. ટ્રેન નંબર 20954/20953 અમદાવાદ-એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલ-અમદાવાદ સાપ્તાહિક એક્સપ્રેસ માં…
- નેશનલ
ઉજ્જૈન બળાત્કારની ઘટનામાં પ્રિયંકા ગાંધીએ શિવરાજ સરકારને સાણસામાં લીધી…
નવી દિલ્હી: પ્રિયંકા ગાંધીએ ઉજ્જૈનમાં બાળકી સાથે બનેલી બળાત્કારની ઘટના માટે એક્સ પર પોસ્ટ કર્યું હતું કે ભગવાન મહાકાલની નગરી ઉજ્જૈનમાં એક નાની બાળકી સાથે કરવામાં આવેલી ક્રૂરતા આત્માને હચમચાવી દે તેવી છે. આ ઘટના બાદ તે અઢી કલાક સુધી…
- મનોરંજન
અનિલ કપૂરના કારણે પોતાનું નામ બદલી નાખ્યું આ સેલિબ્રિટીએ…
હેડિંગ વાંચીને ચોંકી ગયા ને કે આખરે કોણ છે આ અભિનેતા અને આખરે કેમ તેણે એવું કરવાનો વારો કેમ આવ્યો? તો તમારી જાણ માટે કે આ અભિનેતા બીજું કોઈ નહીં પણ અભિનેતા અન્નૂ કપૂર છે અને આ વાતનો ખુલાસો તેમણે…
- આપણું ગુજરાત
આણંદ યાર્ડના રીમોડલીંગ કામને કારણે આ ટ્રેન ને થશે અસર
પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝનના આણંદ સ્ટેશન પર યાર્ડ રીમોડલીંગ કામને કારણે 30 સપ્ટેમ્બર અને 01 ઓક્ટોબર 2023 ના રોજ કેટલીક ટ્રેનો રદ્દ રહેશે, કેટલીક ટ્રેનો આંશિક રૂપે રદ્દ રહેશે. જેની વિગત નીચે મુજબ છે:30 સપ્ટેમ્બર થી 1 ઓક્ટોબર 2023 સુધી…