- આમચી મુંબઈ
બોલો, આવતીકાલથી આ લાઈનોમાં શરુ થશે 38 કલાકનો બ્લોક
મુંબઈઃ ગણેશોત્સવ પૂરો થયા પછી મુંબઈ સબર્બન રેલવેમાં પેન્ડિંગ બ્લોક લેવાની પ્રક્રિયા શરુ થઈ છે, જેમાં આવતીકાલ રાતથી હાર્બર લાઈનમાં 38 કલાકનો બ્લોક લેવામાં આવશે. મધ્ય રેલવેમાં અગાઉથી પનવેલમાં યાર્ડ રિમોડલિંગનું કામકાજ ચાલુ છે, જ્યારે ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરનું નિર્માણ કાર્ય…
- મનોરંજન
આ અભિનેતાએ સેન્સર બોર્ડ પર લગાવ્યો લાંચ લેવાનો આરોપ
કેન્દ્રીય ફિલ્મ પ્રમાણન બોર્ડ એટલે કે સેન્સર બોર્ડ ફરી એકવાર વિવાદોમાં છે. દક્ષિણ ભારતીય ફિલ્મોના અભિનેતા વિશાલે સેન્સર બોર્ડ પર લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે. અભિનેતાએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પહેલા ફિલ્મના સ્ક્રીનિંગ માટે અને પછી તેના સર્ટિફિકેશન માટે…
- સ્પેશિયલ ફિચર્સ
બોલો ઓડીમાં શાકભાજી વેચવા આવે છે આ ફેરિયો…
ક્યારેય તમે કોઈ એવો શાકભાજી વેચનારો જોયો છે કે જે ઓડીમાં બેસીને શાકભાજી વેચવા આવ્યો હોય? સવાલ સાંભળીને જ એવું થયું કે ભાઈ ઓડી હોય તો શાકભાજી કેમ વેચવી પડે? પણ ભાઈ આવું થયું છે અને એ પણ ભારતના કેરળ…
- મહારાષ્ટ્ર
અઢી તોલા સોનાની ચેન પહોંચી ગઈ ભેંસના પેટમાં અને પછી જે થયું એ…
વાશીમઃ વાશીમના સારસી ગામમાં એક ખેડૂતની ભેંસ અઢી તોલાની સોનાની ચેન ખાઈ ગઈ હતી અને આ સોનાની ચેનની કિંમત બે લાખ રૂપિયા હોવાનું કહેવાઈ રહ્યું છે, પણ આગળ જે થયું એક ફિલ્મી સ્ટોરીથી બિલકુલ કમ નથી. આવો જાણીએ આખી ઘટના…
- નેશનલ
લો કમિશનની બેઠકમાં યુસીસી અને પોક્સો માટે લેવાયા આ નિર્ણયો…
લો કમિશનની બેઠક બુધવારે સવારે 11 વાગ્યે શરૂ થઈ હતી અને બપોરે 2 વાગ્યા પછી પૂરી થઈ હતી, જેમાં વન નેશન વન ઇલેક્શનના મુદ્દામાં કોઇ નિષ્કર્ષ આવ્યો નહોતો પરંતુ બીજા બે મુદ્દાઓ પર સમિતિએ યુસીસી અને પોક્સો પર પોતાનો અહેવાલ…
- નેશનલ
નારી શક્તિ વંદન અધિનિયમ બની ગયો કાયદોઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ કર્યા હસ્તાક્ષર…
નવી દિલ્હીઃ મહિલા આરક્ષણ બિલ પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ સહી કરી દીધી છે અને ત્યાર બાદ હવે આ બિલ એ કાયદો બની ગયો છે. ભારત સરકાર દ્વારા આ બાબતે ગેજેટ બહાર પાડવામાં આવ્યું છે.ગુરૂવારે નારી શક્તિ વંદન અધિનિયમ બિલને ઉપરાષ્ટ્રપતિ…
- આમચી મુંબઈ
વર્ષા પરના ગણેશોત્સવનું એ વ્યંગચિત્ર થયું સોશિયલ મીડિયા પર વાઈરલ….
મુંબઈઃ રાજ્યમાં ધામધૂમથી ગણેશોત્સવની ઊજવણી કરવામાં આવી અને એમાં પણ મહારાષ્ટ્ર માટે તો આ વખતનો ગણેશોત્સવ ખાસ હતો, કારણ કે અનેક મુશ્કેલી, આફતો, રાજકીય ઉથલપાથલનો સામનો કરીને આખરે રાજ્યમાં એક સુંદર અને ગમે એવું દ્રશ્ય જોવા મળી રહ્યું છે. આ…
- નેશનલ
સુપ્રીમ કોર્ટની કમિટીએ મણિપુર સરકારને ધાર્મિક ઈમારતો માટે કર્યો આ આદેશ…
મણિપુરમાં ચાલી રહેલી હિંસાને કારણે લોકો એકબીજાને આહત કરવા માટે એકબીજાના ધાર્મિક સ્થળો પર હુમલા કરી રહ્યા છે જેના કારણે ધાર્મિક સ્થળોને ઘણું નુકસાન થઇ રહ્યું છે. અને ધાર્મિક લાગણી દુભાવાના કારણે લોકો વધારે હિંસક બની રહ્યા છે અને આ…
- આમચી મુંબઈ
ચાંદીમાં રૂ. ૧૧૬૪નું બાઉન્સબૅક, સોનામાં રૂ. ૨૩૮ની પીછેહઠ
ૠજ્ઞહમ યિિિંયફિં બુ છત. ૨૩૮ તશહદયિ બજ્ઞીક્ષભયબફભસ બુ છત. ૧૧૬૪(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આજે મોડી સાંજે અમેરિકાના ફુગાવાની જાહેરાત પૂર્વે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ છ મહિનાની નીચી સપાટી આસપાસ ટકેલા રહ્યા હતા, જ્યારે વાયદામાં ઘટ્યા મથાળેથી ૦.૨ ટકા…
- આમચી મુંબઈ
વિપક્ષી પાર્ટીમાં સીટ વહેંચણી મુદ્દે મતભેદ: પવારે આપ્યું મહત્ત્વનું નિવેદન
મુંબઈઃ દેશમાં આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીમાં ભાજપ (ભારતીય જનતા પાર્ટી) સામે લડવા માટે કોંગ્રેસની આગેવાની હેઠળ INDIA (ઈન્ડિયન નેશનલ ડેવલપમેન્ટલ ઈન્ક્લુસિવ અલાયન્સ) ગઠબંધનનું નિર્માણ કરવામાં આવ્યું છે, પરંતુ સીટ વહેંચણી માટે પક્ષોમાં ખેંચતાણ ચાલુ થઈ છે. લોકસભાની ચૂંટણી હજુ…