- સ્પેશિયલ ફિચર્સ
ગૂગલ પોતાનું આ ફિચર બંધ કરવા જઈ રહ્યું છે…
ગૂગલ તેની સર્વિસના એક ફીચરને બંધ કરવાની તૈયારી કરી રહ્યું છે. કંપનીએ જાહેરાત કરી છે કે જાન્યુઆરી 2024 થી જીમેલનું બેઝિક HTML વ્યુ બંધ કરશે. જો કે કોઈ પણ વ્યક્તિ HTML બંધ થયા બાદ પણ પોતાના જૂના મેઈલ જોઈ શકશે.…
- ઇન્ટરનેશનલ
કોરોનાની રસી શોધવા માટે આ વૈજ્ઞાનિકોને મળ્યો નોબેલ પુરસ્કાર…
ફિઝિયોલોજીમાં 2023 નોબેલ પુરસ્કાર જાહેરત કરવામાં આવી છે. કેટાલિન કેરીકો અને ડ્રુ વેઈસમેન નામના બે વૈજ્ઞાનિકો ને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. આ પ્રતિષ્ઠિત પુરસ્કાર તેમની ન્યુક્લિયોસાઇડ બેઝ મોડિફિકેશન સંબંધિત શોધો માટે એનાયત કરવામાં આવ્યો છે. તેમની શોધથી COVID-19…
- નેશનલ
બિહારની જાતિ આધારિત ગણતરીથી ક્યો પક્ષ નારાજ થયો અને ક્યો પક્ષ ખુશ થયો…
જાતિ આધારિત વસ્તી ગણતરીનો રિપોર્ટ જાહેર થતાં જ બિહારમાં રાજકારણ ગરમાયું છે. એક તરફ ભાજપના નેતા ગિરિરાજ સિંહે નીતીશ સરકાર પાસેથી તેમના કાર્યકાળનું રિપોર્ટ કાર્ડ માંગ્યું તો લાલુ પ્રસાદ યાદવે તેને ઐતિહાસિક ગણાવી તેની પ્રશંસા કરી. બિહારના અધિક મુખ્ય સચિવ…
- નેશનલ
ફ્લાઇટના ટેકઓફ સમયે પ્રવાસીએ કરી એવી હરકત
નાગપુરથી બેંગલુરૂ જઇ રહેલી ફ્લાઇટમાં ઓચિંતા જ ઇમરજન્સી ગેટ ખોલવાનો પ્રયાસ કરી મુસાફરોની સુરક્ષા પર જોખમ ઉભું કરનાર પ્રવાસીની પોલીસે ધરપકડ કરી લીધી છે.પોલીસે કેસની માહિતી આપતા જણાવ્યું હતું કે સ્વપ્નીલ નામનો આ શખ્સ 30 સપ્ટેમ્બરે રાત્રે લગભગ 10 વાગ્યે…
- નેશનલ
તો શું ગોલ્ડી બરાર અને હર્ષ દલ્લાને કેનેડા ભારત મોકલશે?
નવી દિલ્હી: શું ટ્રુડો સરકાર આતંકવાદી પ્રવૃત્તિઓ, ખંડણી અને કોન્ટ્રાક્ટ કિલિંગમાં સામેલ ગેંગસ્ટરો ગોલ્ડી બરાર, અર્શ દલ્લા અને અન્યના પ્રત્યાર્પણમાં ભારતને મદદ કરશે તે અંગે પૂછવામાં આવતા ધાલીવાલે કહ્યું કે ભારત સરકાર તેમના આતંકવાદી હોવાના પુરાવા આપશે તો અમે ચોક્કસ…
- મનોરંજન
શાહરૂખ ખાનની હિરોઈન બીજી વખત દુલ્હન બની
પાકિસ્તાનની જાણીતી અભિનેત્રીઓમાંની એક માહિરા ખાન આ દિવસોમાં ચર્ચામાં છે. તેણે ફરી લગ્ન કર્યા છે. હવે તે બિઝનેસમેન સલીમ કરીમ સાથે લગ્નના બંધનમાં બંધાઈ ગઈ છે. શાહરૂખ ખાન સાથે ફિલ્મ ‘રઈસ’માં કામ કરનાર અભિનેત્રીના લગ્નનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે,…
- નેશનલ
આજનું રાશિફળ (30-09-23): કર્ક, મકર અને સિંહ રાશિના લોકોની આર્થિક સ્થિતી બનશે મજબૂત
મેષ રાશિના લોકો માટે આજનો દિવસ તમારા માટે અન્ય દિવસની સરખામણીએ સારો રહેવાનો છે. જો તમને કોઈપણ પ્રકારની શારીરિક સમસ્યા સતાવી રહી હતી તો આજે તમારે ડોક્ટરની સલાહ લેવી જોઈએ. નવા પરિણીત લોકોના જીવનમાં આજે નવા મહેમાનનું આગમન થઈ શકે…
- આપણું ગુજરાત
વડોદરામાં ગણેશ યાત્રા પર પથ્થરમારોઃ 5 લોકોની પોલીસે કરી અટકાયત
વડોદરા શહેર પાસે આવેલા સાવલી જિલ્લાના મંજુસર ગામમાં ગઇ કાલે ગણેશ વિસર્જનની યાત્રા દરમિયાન 2 જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો. જેના પગલે નાસભાગ મચી ગઇ હતી. આ ઘટનાને પગલે પોલીસના ઉચ્ચ અધિકારી સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને પરિસ્થિતિ…
- આમચી મુંબઈ
બોલો, આવતીકાલથી આ લાઈનોમાં શરુ થશે 38 કલાકનો બ્લોક
મુંબઈઃ ગણેશોત્સવ પૂરો થયા પછી મુંબઈ સબર્બન રેલવેમાં પેન્ડિંગ બ્લોક લેવાની પ્રક્રિયા શરુ થઈ છે, જેમાં આવતીકાલ રાતથી હાર્બર લાઈનમાં 38 કલાકનો બ્લોક લેવામાં આવશે. મધ્ય રેલવેમાં અગાઉથી પનવેલમાં યાર્ડ રિમોડલિંગનું કામકાજ ચાલુ છે, જ્યારે ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરનું નિર્માણ કાર્ય…