- નેશનલ
જો રામજન્મભૂમિ પાછી લઈ શકાય તો સિંધ કેમ નહીં?
નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે કહ્યું હતું કે જો રામજન્મભૂમિને પાંચસો વર્ષ પછી પાછી લઈ શકાય છે, તો સિંધ કેમ ના લઇ શકાય કોઈ એવું કોઇ કારણ નથી કે આપણે ‘સિંધુ’ (સિંધ પ્રાંત) પાછું લઈ ન શકીએ.…
- આપણું ગુજરાત
મોડાસામાં ટ્રકમાં ભીષણ આગ, એક બાળક અને 2 પુરુષો સહિત 150 પશુઓના મોત
અરવલ્લી જિલ્લાના મોડાસામાં ભીષણ આગ દુર્ઘટના સર્જાઇ છે. શામળાજી હાઇવે પાસે આવેલા બામણવાડ ગામ નજીકથી ઘેટાં-બકરાં ભરેલી એક ટ્રક પસાર થઇ રહી હતી ત્યારે વીજતારને અડી જતા ટ્રકમાં એકાએક ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. ટ્રકમાં સવાર 150 જેટલા પશુઓ સહિત…
- આમચી મુંબઈ
…તો અમે મહારાષ્ટ્રના બધા જ ટોલ નાકાને આગ લગાવી દઇશું…ટોલના મુદ્દે રાજ ઠાકરે ફરી આક્રમક
મુંબઇ: છેલ્લાં કેટલાંય દિવસથી મહારાષ્ટ્રના ટોલનાકાનો મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના કેટલાંક કાર્યકર્તા અને પદાધિકારીઓએ આ અંગે અવાજ ઉઠાવતા પક્ષાધ્યક્ષ રાજ ઠાકરેએ આ ટોલના મુદ્દે મુખ્ય પ્રધાન સાથે બેઠક યોજી પોતાની ભૂમિકા સ્પષ્ટ કરશે તેવી જાહેરાત કરી…
- મહારાષ્ટ્ર
પિંપરી-ચિંચવડમાં ગેસની 9 ટાંકીમાં વિસ્ફોટ
પિપંરી-ચિંચવડ: પિપંરી-ચિંચવડમાં રવિવારે ગેસની 9 ટાંકીમાં વિસ્ફોટની દુર્ઘટના ઘટી છે. આ દુર્ઘટના પાછળનું કારણ ખરેખર આઘાતજનક છે. આ વિસ્ફોટ ગેસ ચોરીનો કાળો બજાર કરતી વખતે થયો હોવાનું કહેવાઇ રહ્યું છે. જે જગ્યાએ ગેસ ટેન્કરમાં વિસ્ફોટ થયો એ જગ્યાએ શાળા, કોલેજ…
- નેશનલ
પાંચ રાજ્યોની વિધાન સભા ચૂંટણીનું શેડ્યુલ જાણો
નવી દિલ્હીઃ ચૂંટણી પંચે મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, તેલંગાણા અને મિઝોરમમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે. ચૂંટણી પંચે સોમવારે બપોરે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે મધ્યપ્રદેશમાં 17 નવેમ્બરે, રાજસ્થાનમાં 23 નવેમ્બરે, મિઝોરમમાં 7 નવેમ્બરે, તેલંગાણામાં 30 નવેમ્બરે જ્યારે છત્તીસગઢમાં…
- નેશનલ
PMO નજર રાખી રહ્યું છે, ભારતીય વિદ્યાર્થીઓને પરત લાવવાના પ્રયાસો ચાલુ છે’
નવી દિલ્હીઃ ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ભીષણ યુદ્ધ ફાટી નીકળ્યું છે, આવી સ્થિતિમાં વિદેશ રાજ્ય મંત્રી મીનાક્ષી લેખીએ ઈઝરાયેલમાં હાજર ભારતીયોને લઈને મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. વિદેશ રાજ્ય મંત્રી મીનાક્ષી લેખીએ રવિવારે કહ્યું હતું કે હમાસ હુમલાને પગલે ઇઝરાયેલમાં ફસાયેલા…
- સ્પેશિયલ ફિચર્સ
પિતૃ પક્ષ દરમિયાન કાગડાને ખીર કેમ ખવડાવવામાં આવે છે?
હિંદુ ધર્મ ભારતીય ઉપ-મહાદ્વીપમાંથી ઉદ્ભવેલો ધર્મ છે. આ ધર્મને તેના અનુયાયીઓ દ્વારા સનાતન ધર્મ તરીકે પણ ઓળખાવામાં આવે છે. આપણો સનાતન ધર્મ અનાદિ કાળથી ચાલ્યો આવે છે. આપણો સનાતન ધર્મ વિજ્ઞાન અને પ્રકૃતિ પર આધારિત છે. આપણા ધર્મમાં હાલમાં શ્રાદ્ધના…
- નેશનલ
કોંગ્રેસની અરજી પર સુપ્રીમ કોર્ટે આવી ટિપ્પણી કેમ કરી?
નવી દિલ્હી: દિલ્હી કોંગ્રેસે 2024ની ચૂંટણી માટે ઈવીએમમાં ગેરરીતિનો આરોપ લગાવીને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જોકે દિલ્હી પ્રદેશ કોંગ્રેસને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી નથી. સુપ્રીમ કોર્ટે કોંગ્રેસની આ અરજીમાં હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કરી દીધો હતો અને કોર્ટે કહ્યું…
- નેશનલ
9 દિવસ બાદ ચમકી ઉઠશે આ રાશિઓના જાતકોનું ભાગ્ય
જ્યોતિષશાસ્ત્ર અનુસાર બુધ રાજકુમાર ગ્રહ ગણાય છે. આ ગ્રહ બુદ્ધિ, તર્ક શક્તિ, વેપાર, ગણિત, અર્થતંત્ર, શેરબજાર અને વાણીનો કારક છે. તેથી, જ્યારે પણ બુધની ગતિમાં ફેરફાર થાય છે, ત્યારે તેની આ ક્ષેત્રો પર વિશેષ અસર પડે છે.આગામી નવ દિવસ બાદ…