- ટોપ ન્યૂઝ
ઈઝરાયલ Vs હમાસઃ અલ અક્સા મસ્જિદ નજીક વિરોધ પ્રદર્શન, અનેક દેશમાં ઉગ્ર વિરોધ
ગાઝા પટ્ટીઃ ઈઝરાયલ અને હમાસના યુદ્ધની વચ્ચે મુસ્લિમ દેશ પેલેસ્ટાઈન જોડાઈ ગયું છે. શુક્રવારે અનેક મુસ્લિમ દેશમાં ઈઝરાયલની સામે પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જ્યારે અનેક પ્રદર્શનકારીઓ અલ આકસા મસ્જિદની દિશામાં આગેકૂચ કરી હતી. મધ્ય પૂર્વના ઈસ્લામિક દેશમાં પેલેસ્ટાઈનના સમર્થનમાં વિરોધ…
- આમચી મુંબઈ
ઈસ શહર કો યે હુઆ ક્યા હૈ?: આ શહેરના લોકો પર આવી ગઈ ફરી માસ્ક પહેરવાની નોબત, જાણો કારણ…
મુંબઈઃ છેલ્લાં બે-ત્રણ દિવસથી મુંબઈની સવાર ધૂંધળી અને ધુમ્મસવાળી હોય એવું જોવા મળી રહ્યું છે અને એની સાથે સાથે મિનીમમ ટેમ્પરેચરમાં પણ ઘટાડો જોવા મળી રહ્યું છે. મુંબઈગરા આ પરિસ્થિતીને ફોગ માની લીધી હતી. પરંતુ હકીકતમાં એવું કશું જ નથી.…
- આપણું ગુજરાત
આ ATMમાંથી પૈસા નહિ, તમારા આરોગ્યનો ચિતાર મેળવો..
સામાન્યપણે કોઇપણ રાજ્યમાં તેના મુખ્ય શહેરોને બાદ કરતા જિલ્લા સ્તરે આરોગ્ય સુવિધાઓ કથળેલી હાલતમાં જ જોવા મળતી હોય છે, પરંતુ ગુજરાતમાં શહેરોને પણ ટપી જાય તેવી એક સુવિધા જૂનાગઢ જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ઉભી કરવામાં આવી છે.આ સુવિધા છે, હેલ્થ…
- આમચી મુંબઈ
હવે મહારાષ્ટ્રના સ્પીકર માટે એનસીપીના પ્રમુખે આપ્યું આ નિવેદન
મુંબઈઃ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના નામ અને ચૂંટણીના ચિન્હનો મુદ્દો હવે ચૂંટણી પંચની સમક્ષ છે. હવે ચૂંટણી પંચ પાર્ટીનું નામ અને સિમ્બોલ કોને આપે છે તે નક્કી કરશે. હાલમાં આ મુદ્દે સુનાવણી ચાલી રહી છે એની વચ્ચે વિધાનસભાના સ્પીકર રાહુલ…
- મનોરંજન
પાંચ મહિના પછી યુટ્યૂબને શા માટે નોટિસ મોકલી સોનમપતિએ
અનિલ કપૂરની દીકરી સોનમ કપૂર નિરજા ફિલ્મને બાદ કરતી ખાસ કોઈ સારી ફિલ્મ આપી શકી નથી. તે પોતાના આઉટફીટ વગેરેને લઈને પણ લોકોની નજરે ચડતી હોય છે. સોશિયલ મીડિયાના ફેલાવા પછી સેલિબ્રિટીની નાની મોટી ખામી કે ખૂબી પણ લોકોની નજરે…
- નેશનલ
સુપ્રીમ કોર્ટે દારૂ પર પ્રતિબંધની અરજી કેમ ફગાવી…
નવી દિલ્હી: એક ડોક્ટરે સુપ્રીમ કોર્ટમાં એવી અરજી કરી કે આજ કાલના યુવાનો વધારે પડતો દારૂ પીવે છે અને તેના કારણે તેમનું ભવિષ્ય ધૂંધળું થઇ જાય છે. તેનું ખાસ કારણ એ છે કે યુવાનોને શરૂઆતમાં દારૂ પીવાનો જે શોખ હોય…
- નેશનલ
અપાત્રતા મુદ્દે ચિફ જસ્ટીસ વિધાનસભા અધ્યક્ષ પર ભડક્યા
નવી દિલ્હી: રાજ્યમાં શિવસેના અને રાષ્ટ્રવાદી કોંગ્રેસના બળવા બાદ બંને પક્ષના વિધાન સભ્યોની અપાત્રતા સંદર્ભે સુનવણી ચાલી રહી છે. શિવસેનાના વિધાન સભ્યોની અપાત્રતા પર નર્ણય લેવા માટે સુપ્રીમ કોર્ટે વિધાનસભા અધ્યક્ષને તેનો અધિકાર છે એમ કહ્યું હતું. જોકે છેલ્લાં 5…