- આપણું ગુજરાત
અમદાવાદમાં આરોપીના આ કાંડથી પોલીસ પણ ચોંકી ગઈ
અમદાવાદમાંથી આજે એક સનસનીખેજ હત્યા કેસ સામે આવ્યો છે. શહેરના સોલા વિસ્તારમાં આજે સવારે એક આરોપી અન્ય વ્યક્તિનો મૃતદેહ લઇને ખુદ પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. પ્રાથમિક વિગતો અનુસાર પ્રેમ પ્રકરણ હત્યાનું કારણ હોવાનું બહાર આવ્યું છે. શહેરના ચાંદલોડિયા વિસ્તારમાં આવેલા…
- આપણું ગુજરાત
સૌરાષ્ટ્રના ખેડૂતો કેમ મુકાયા મુંઝવણમાં ?
ખેડૂતનો આનંદ અને દુખ બન્ને નભ પર એટલે કે વાતાવરણ પર આધારિત હોય છે. વાતાવરણ જેમ પલટો મારે તેમ તેમની મનઃસ્થિતિ પણ પલટો મારે છે. આવા જ હાલ અત્યારે સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોના ખેડૂતોના છે. એક પહેલો વરસાદ ખૂબ જ…
- મનોરંજન
મિસિસ યુવરાજ સિંહએ આ વસ્તુનું કર્યું દાન
અભિનેત્રી અને ક્રિકેટર યુવરાજ સિંહની પત્ની હેઝલ કીચે પોતાના વાળ કેન્સર સર્વાઇવર્સને ડોનેટ કરી દીધા છે. તેણે જણાવ્યું હતું કે વાળ કપાવીને કેન્સર સર્વાઇવર બાળકો માટેની વિગ બનાવવા માટે વાળ ડોનેટ કરી દીધા છે.હેઝલ કીચે ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર પોતાના નવા…
- નેશનલ
નવરાત્રિના પહેલા દિવસે કોંગ્રેસે પ્રથમ યાદી જાહેર કરી
નવી દિલ્હી: મધ્યપ્રદેશમાં ચૂંટણીની ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે. ભાજપ બાદ હવે કોંગ્રેસના ઉમેદવારોની લાંબી રાહનો અંત આવ્યો છે. પાર્ટીએ રવિવારે વહેલી સવારે ઉમેદવારોને લઈને ચાલી રહેલી સસ્પેન્સનો અંત લાવી દીધો છે. કોંગ્રેસે ત્રણ રાજ્યો મધ્યપ્રદેશની 144, છત્તીસગઢની 30 અને…
- આમચી મુંબઈ
સુરત બાદ હવે ડોંબિવલીમાં પણ શિક્ષિકાએ બાળકોને માર માર્યાની ફરિયાદ
મહારાષ્ટ્રના ડોમ્બિવલી વિસ્તારમાં આવેલી એક ઈંગ્લીશ મિડીયમ સ્કુલમાં ગણિત ભણાવનાર મહિલા શિક્ષકની જયારે વિદ્યાર્થીઓએ ફરિયાદ કરી તો ગુસ્સે ભરાયેલ મહિલા શિક્ષકે તેમને બેરહેમીથી માર માર્યો હતો. મામલો પ્રકાશમાં આવતાં વાલીઓએ સ્કુલમાં હોબાળો મચાવ્યો હતો અને મહિલા શિક્ષક સામે કડક કાર્યવાહીની…
- સ્પેશિયલ ફિચર્સ
સ્મરણાંજલિઃ નાસીપાસ થતાં તમામ વિદ્યાર્થી-યુવાનો માટે શ્રેષ્ઠ પ્રેરણા છે આ મહાવિભૂતિ
જીવનમાં જે સપનુ જોયું હોય તે તૂટે ત્યારે દુખ તો થાય. આજકાલ નાના-મોટા આઘાતોને લીધે પણ માનસિક રોગના શિકાર બનતા કે આત્યંતિક પગલું ભરતા યુવાનો તમારી જાણમાં પણ હશે. આ સમયે એવા કેટલાય મહાનુભાવો હશે જેનું જીવન તમને પ્રેરણા આપશે.…
- આપણું ગુજરાત
ગઈ કાલે સ્ટેડિયમમાં પ્રેક્ષકોના દિલ જ નહીં, પણ આ બધું પણ ચોરાયું
ગઈકાલે ખૂબ જ રસાકસી વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી ભારત-પાકિસ્તાન મેચમાં પાકિસ્તાનનો રકાસ નીકળી જતા ભારતીય ક્રિકેટરસિયાઓના દિલ કેપ્ટન રોહિત શર્માની ટીમે ચોરી લીધા હતા, પણ માત્ર દિલ જ નહીં સ્ટેડિયમમાં આવેલા સેંકડો લોકોએ ઘણી વસ્તુઓ ગુમાવવાનો પણ…
- આપણું ગુજરાત
અમદાવાદના બે ઓડિટોરીયમની કાયાપલટ થશે
તાજેતરમાં જ મુંબઈ સમાચારે અહેવાલ પ્રસારિત કર્યો હતો કે સુરતના ગાંધી સ્મૃતિ ભવનનું નવનિર્માણ વિલંબમાં મૂકાવાથી નાટ્યજગત સાથે જોડાયેલા લોકો અને સ્થાનિક જનતાએ દેખાવ કર્યો હતો અને નારાજગી વ્યક્ત કરી હતી ત્યારે અમદાવાદની રસિક જનતા માટે એક સારા સમાચાર છે.…
- સ્પેશિયલ ફિચર્સ
આજનું રાશિફળ (14-10-23): મિથુન, કર્ક અને સિંહ રાશિના લોકો માટે હશે દિવસ સુખ, સમૃદ્ધિથી ભરપૂર
મેષ રાશિના લોકો માટે આજનો દિવસ પડકારથી ભરપૂર રહેવાનો છે. આજે તમે કેટલીક મહત્વપૂર્ણ ચર્ચામાં પણ ભાગ લઈ શકો છો. કોઈ કામમાં મહેનત કરવાથી તમારે બચવું નહીં જોઈએ. જો કામચોરી કરશો તો સમસ્યાઓ ઊભી થઈ શકે છે. નોકરી કરતા લોકોને…