- નેશનલ
‘આ લોકોને આસારામ જેવી સજા અપાવજો’- બ્રહ્માકુમારીઝ આશ્રમની 2 બહેનોનો આપઘાત
ઉત્તરપ્રદેશના આગરામાં એક ચોંકાવનારી ઘટના બની છે જેમાં બ્રહ્માકુમારી આશ્રમમાં રહેતી 2 સગી બહેનોએ આત્મહત્યા કરી લીધી છે. આ બહેનો એક સુસાઇડ નોટ પણ છોડીને ગઇ છે જેમાં લખ્યું છે કે આ લોકોને પણ આસારામ જેવી સજા આપો. આગરામાં પ્રજાપતિ…
- મનોરંજન
happy birthday : આ કારણે અભિનેત્રીએ ટ્રેજેડી કિંગ દિલીપ કુમાર સાથે કામ કરવાની ના પાડી
તુમ્હારી નજક ક્યુ ખફા હો ગઈ, ગૈરો સે કરમ અપનો સે સિતમ, મિલતી હૈ ઝિંદગી મે મહોબ્બત, કંકરીયા મારકે જગાયા, આપ કી નજરો ને સમજા જેવા અનેક સુમધુર ગીતો જેમના પર ફિલ્માવાયા છે અને ઘણી લાંબી કારકિર્દીમાં જેમણે હિન્દી અને…
- આમચી મુંબઈ
થાણેનું વાતાવરણ ગરમાયું: ઉદ્ધવ ઠાકરેની થાણે મુલાકાત પહેલાં 90 ટકા બેનર્સ ફાડવામાં આવ્યા: પોલીસની મિલીભગત હોવાનો આવ્હાડનો આક્ષેપ
થાણે: શિવસેનાના નેતા સ્વ. આનંદ દિઘેએ મુંબ્રામાં શરુ કરેલ શિવસેનાની મધ્યવર્તી શાખા પરથી શિંદે અને ઠાકરે જુથ વચ્ચે વિવાદ થયો હતો. આ વિવાદને પગલે શિંદે જૂથના પદાધિકારીઓએ જેસીબીની મદદથી શાખા જમીનદોસ્ત કરી હતી. ઉપરાંત શિંદે જૂથે નવેસરથી શાખા ઉભી કરવા…
- નેશનલ
દિવાળી પહેલા ઘરે પહોંચ્યા મનીષ સિસોદિયા
નવી દિલ્હીઃ દિલ્હીના પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાને દિવાળી પહેલા કોર્ટમાંથી મોટી રાહત મળી છે. આજે મનીષ સિસોદિયા પોતાની બીમાર પત્નીને મળવા ઘરે પહોંચ્યા છે. કોર્ટે સિસોદિયાને ઘણી શરતો સાથે તેમની પત્નીને મળવાની મંજૂરી આપી છે.એક્સાઇઝ કૌભાંડ સંબંધિત મની…
- નેશનલ
નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર અમિત શાહની મુલાકાતે: બિમારી બાદ પહેલો દિલ્હી પ્રવાસ
નવી દિલ્હી: નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે પુણેના કાર્યક્રમ બાદ છેક દિલ્હીનો રસ્તો પકડ્યો. દિલ્હીમાં તેઓ કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહને મળ્યા. આ વખતે અજિત પવાર સાથે સુનિલ તટકરે અને પ્રફુલ પટેલ પણ હાજર રહ્યાં હતાં. આ મુલાકાત દિવાળી નિમિત્તે…
- નેશનલ
કર્ણાટકના આ મંદિરમાં કરંટ લાગવાથી દસ લોકોને કરવા પડ્યા દાખલ…
કર્ણાટક: કર્ણાટકના હાસનમાં એક મંદિરમાં કરંટ લાગવાથી મોટી ત્યાં હાજર લોકોમાં નાસભાગ થઇ ગઇ હતી. 20 લોકો ઘાયલ થયા હતા જેમાં દસ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. શુક્રવારે મોટી સંખ્યામાં ભક્તો હસનાંબે મંદિરમાં દર્શન માટે આવ્યા હતા. મંદિરમાં દર્શનાર્થે આવેલા…
- નેશનલ
રાજસ્થાનના આ ગામમાં રહે છે ફક્ત 35 મતદારો
જયપુર : દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી ચાલી રહી છે. ત્યારે છત્તીસગઢ અને મિઝોરમમાં 7 નવેમ્બરે મતદાન શાંતિપૂર્વક પૂર્ણ થયું હતું. તેમજ રાજસ્થાનના અન્ય ત્રણ રાજ્યોમાં 25 નવેમ્બરે મતદાન થશે. 2018ની આવનારી ચૂંટણી માટે ભારતના ચૂંટણી પંચે ભારત-પાકિસ્તાન સરહદ પરના…
- નેશનલ
સુપ્રીમ કોર્ટે આ રાજ્યના નેતાઓને કહ્યું કે ભગવાને લોકોની પ્રર્થના સાંભળી લીધી…
નવી દિલ્હી: ગુરુવારે એટલે કે નવ નવેમ્બરના રોજ દિલ્હી, મુંબઇ અને બીજા ઘણા શહેરોમાં વરસાદ પડ્યો હતો ત્યારે આજે સુપ્રીમ કોર્ટમાં દિલ્હીમાં પ્રદૂષણની ખતરનાક સ્થિતિ અંગે સુનાવણી ચાલી રહી હતી ત્યારે સુપ્રીમ કોર્ટે કહ્યું કે હતું કે વરસાદ માટે ભગવાનનો…
- નેશનલ
સુપ્રીમ કોર્ટે પંજાબ સરકારને એવું કેમ કહ્યું કે તમે આગ સાથે રમી રહ્યા છો
નવી દિલ્હીઃ પંજાબના રાજ્યપાલ દ્વારા વિધાનસભામાં પસાર કરાયેલા બિલને મંજૂરી ન આપવા પર સુપ્રીમ કોર્ટ ગુસ્સો વ્યક્ત કરતા કહ્યું હતું કે તમે આગ સાથે રમી રહ્યા છો. આ લોકશાહી છે. જનપ્રતિનિધિઓ દ્વારા પસાર કરવામાં આવેલ બિલ આ રીતે અટકાવી ના…