- નેશનલ
ચૂંટણીના રંગમાં રંગાયુ રાજસ્થાન
દિવાળી બાદ હવે રાજસ્થાનમાં ચૂંટણીનો રંગ ચડવા લાગ્યો છે. ચૂંટણી પ્રચાર તેજ થયો છે, તેથી સ્ટાર પ્રચારકોના પ્રવાસો પણ થોડા દિવસોમાં શરૂ થશે. ઉમેદવારો દ્વારા સ્ટાર પ્રચારકોની માંગણી કરવામાં આવી છે. આવી સ્થિતિમાં વડાપ્રધાન મોદીનું નામ સૌથી ઉપર છે. રાજસ્થાનના…
- નેશનલ
એક થા ટાઇગર: બજરંગ અને છોટા મટકા વચ્ચે જામ્યો જંગ, એકનું થયું મોત
ચિમૂર (ચંદ્રપૂર): બે વાઘ વચ્ચે થતાં લડાઈ વિશે તમે સાંભળ્યું હશે, ઘણી વાર ટીવીમાં આપણે આવા દ્રશ્યો જોવા મળ્યા હશે. વાઘોની વચ્ચે શિકાર માટે લડાઈ થતી જ હોય છે, પણ અહીં આ ગામ લોકોએ આવા બે વાઘને બાખડતાં નજરો નજર…
- વેપાર
સેન્સેકસમાં ૬૦૦ પોઇન્ટ સુધીનો ઉછાળો
મુંબઇ: શેરબજાર એક દિવસના વિરામ બાદ ફરી જોમમાં આવ્યું છે. આજના સત્રમાં સેન્સેકસ લગભગ ૬૦૦ પોઇન્ટ સુધી ઊછળ્યો છે જ્યારે નિફ્ટી ૧૯,૬૦૦ની ઉપર પહોંચ્યો છે.યુએસ ફુગાવાના સાનુકૂળ ડેટા પાછળ વૈશ્વિક બજારોમાં તેજી વચ્ચે બુધવારે શરૂઆતના કામકાજમાં બેન્ચમાર્ક ઇક્વિટી બેન્ચમાર્ક ઉછળ્યા…
- ઇન્ટરનેશનલ
કંઇક આવી રીતે નેતન્યાહુએ જસ્ટિન ટ્રુડોની બોલતી કરી દીધી બંધ
નવી દિલ્હી: ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને ભારત સાથે પંગો લેનાર કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ હવે ઈઝરાયેલને સલાહ આપવાનો પ્રયાસ કર્યો છે. જોકે, ઇઝરાયલના વડા પ્રધાન નેતન્યાહુએ બેન્જામિન નેતન્યાહુએ જોરદાર જવાબ આપીને ટ્રુડોની બોલતી બંધ કરી દીધી…
- સ્પોર્ટસ
વર્લ્ડકપમાં ‘ફ્લોપ શો’ બાદ હવે PCB આક્રમક મૂડમાં
નવી દિલ્હી : વર્લ્ડ કપ 2023માં પાકિસ્તાન ક્રિકેટ ટીમના કંગાળ પ્રદર્શન બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ‘મોટા ઓપરેશન’એટલે કે સફાઇના મૂડમાં છે. પસંદગી સમિતિના અધ્યક્ષ ઇન્ઝમામ ઉલ હકે પહેલેથી જ રાજીનામું આપી દીધું છે, હવે પીસીબીએ સમગ્ર પસંદગી સમિતિને જ…
- આમચી મુંબઈ
સહારા ગ્રુપના સ્થાપક સુબ્રત રોયનું નિધન
મુંબઇઃ સહારા ઈન્ડિયા ગ્રુપના સ્થાપક સુબ્રત રોયનું નિધન થયું છે. તેઓ 75 વર્ષના હતા. સહારા ગ્રૂપે એક નિવેદનમાં જણાવ્યું હતું કે સુબ્રત રોય લાંબા સમયથી બિમારીથી પીડિત હતા તેમણે 14 નવેમ્બર, મંગળવારે અંતિમ શ્વાસ લીધા હતા.તેમની કંપનીએ એક મીડિયાનિવેદનમાં જણાવ્યું…
- મહારાષ્ટ્ર
નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર બાદ હવે જયંત પાટીલ પણ ડેંગ્યૂના શિકાર
મુંબઇ: થોડા દિવસો પહેલાં નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારને ડેંગ્યૂ થયો હતો. ત્યાર બાદ હવે રાષ્ટ્રવાદી કોંગ્રેસના પ્રદેશાધ્યક્ષ જયંત પાટીલને પણ ડેંગ્યૂ થયો હોવાની જાણકારી મળી છે. જયંત પાટીલે તેમના એક્સ એકાઉન્ટ પર આ માહિતી શેર કરી છે. થોડા દિવસ…
- સ્પોર્ટસ
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની સેમીફાઈનલ મેચ હાઈ સ્કોરિંગ બની શકે
મુંબઇઃ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં આજે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે વર્લ્ડ કપ 2023ની પ્રથમ સેમીફાઈનલ મેચ રમાશે. બંને ટીમો ફાઈનલની ટિકિટ મેળવવા ઈચ્છે છે, જેને જોતા આ મેચ ખૂબ જ રોમાંચક બનવાની આશા છે. આઇસીસી વર્લ્ડ કપ 2023ની પ્રથમ સેમિફાઇનલમાં ભારતનો…