- નેશનલ
શું સાત વર્ષ પછી દારૂબંધીનો નિર્ણય પાછો લેશે નીતીશ સરકાર?
પટનાઃ બિહારમાં દારૂબંધીના મુદ્દાને લઈને ફરી એકવાર ચર્ચા છેડાઈ ગઈ છે. રાજ્યના મુખ્ય પ્રધાન નીતીશ કુમારે દારૂબંધી પર નવા સર્વેનો આદેશ આપ્યો છે. વ્યસન મુક્તિ દિવસ પર આયોજિત એક સરકારી કાર્યક્રમ દરમિયાન, નીતીશે દારૂબંધીને લઈને અનેક ટિપ્પણી કરી હતી. તેમણે…
- નેશનલ
એકતરફી પ્રેમનો ભયાનક અંજામ…
કાનપુરઃ એકતરફી પ્રેમ હવે સમસ્યા બનવા માંડ્યો છે. અવારનવાર એકતરફી પ્રેમમાં આંધળા થયેલા યુવકો ભયાનક અંજામ આપતા જાણવા મળે છે. હાલમાં જ યુપીના કાનપુરમાંથી આવો જ એક કિસ્સો જાણવા મળ્યો છે, જેમાં એકતરફી પ્રેમમાં પાગલ યુવકે કુહાડીના ઘા મારીને યુવતીની…
- મનોરંજન
રાજકુમાર કોહલીની શોકસભામાં ગયેલો સની દેઓલ કેમ થયો ટ્રોલ
મુંબઇઃ જાણીતા ફિલ્મ નિર્માતા-દિગ્દર્શક રાજકુમાર કોહલીનું 24 નવેમ્બરે મુંબઈમાં હાર્ટ એટેકથી અવસાન થયું હતું. તેમણે 93 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા.રાજકુમાર કોહલી ‘જાની દુશ્મન’ અને ‘નાગિન’ જેવી ફિલ્મો માટે જાણીતા હતા. તેમના નિધન બાદ રવિવારે તેમના પુત્ર અરમાન કોહલી…
- આપણું ગુજરાત
ગુજરાતમાં કમોસમી વરસાદનો કહેર! વીજળી પડવાથી 20 લોકોના મોત, એલર્ટ જારી
અમદાવાદઃ ગુજરાતમાં અને મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. ગુજરાતમાં વીજળી પડવાથી 20 લોકોના મોત થયા છે. અધિકારીઓએ સોમવારે આ આંકડા જાહેર કર્યા હતા. ગૃહ પ્રધાન અમિત શાહે આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે…
- મહારાષ્ટ્ર
એટલે જ કહેવાય છે કે ગુસ્સા પર કાબૂ રાખોઃ પત્નીના ગુસ્સાએ પુણેના ડેવલપરનો લીધો જીવ
પૂણે : ક્રોધ, ગુસ્સો એ મનુષ્યનો મોટો દુશ્મન છે તેવું વારંવાર કહેવામાં આવે છે અને ક્યારેક ક્રોધ તમારા કે તમારા નજીકની વ્યક્તિ માટે જીવનભરનું દુઃખ સાબિત થઈ શકે છે. આવું જ થયું છે પુણેમાં જ્યા પત્નીના પળવારના ગુસ્સાએ પતિનો જીવ…
- આમચી મુંબઈ
કોચી યુનિવર્સિટીની દુર્ઘટના અંગે સિંગરે આપ્યું મહત્વનું નિવેદન
મુંબઈ: કેરળમાં કોચી યુનિવર્સિટીમાં આયોજિત એક કોન્સર્ટ પૂર્વે વિદ્યાર્થીઓની દોડાદોડીને કારણે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ કમનસીબ દુર્ઘટના અંગે આજે સિંગરે મહત્વનું નિવેદન આપ્યું હતું.કેરળના કોચીમાં પ્રખ્યાત બોલિવૂડ સિંગર નિકિતા ગાંધીના કોન્સર્ટમાં ભાગદોડની એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના ગઇકાલે રાતે બની હતી.…
- સ્પેશિયલ ફિચર્સ
જો તમારે વિના મૂલ્યે આધાર કાર્ડ અપડેટ કરવું હોય તો આટલા જ દિવસો બાકી છે
તમારા ખિસ્સામાં કે વૉલેટમાં તમારી ઓળખનો જે સૌથી મહત્વનો પુરાવો છે તે જો અપડેટ નથી કર્યો તો તેને અપડેટ કરવા આડે અમુક જ દિવસો બાકી છે. ત્યારબાદ તમારે તેને અપડેટ કરવા માટે એજ ખિસ્સા કે વૉલેટમાંથી પૈસા ખર્ચવા પડશે. વાત…
- નેશનલ
ઝડપથી વધી રહ્યા છે સગીર હત્યારાઓ!
નવી દિલ્હીઃ દિલ્હીના વેલકમ વિસ્તારની જનતા મઝદૂર કોલોનીમાં એક સગીર છોકરાએ એક કિશોરનું ગળું દબાવીને હત્યા કરી હતી. હત્યારાએ નિર્દયતાની તમામ હદ વટાવી દીધી હતી અને મૃતદેહ પર છરી વડે 60થી વધુ વખત ઘા કર્યા હતા. તેણે પહેલા મૃતદેહને રસ્તા…
- સ્પેશિયલ ફિચર્સ
બુધ ગોચર કરતાજ બદલાઇ જશે આ રાશિઓના ગ્રહો
જ્યોતિષશાસ્ત્ર અનુસાર તમામ ગ્રહો દર થોડા સમયમાં એક રાશિમાંથી બીજી રાશિમાં ગોચર કરતાં જ રહે છે. રાશિચક્રમાં થતાં ગ્રહોના આ ગોચરને કારણે લોકોના રોજીંદા જીવન અને વિવિધ ક્ષેત્રો પર પણ સારી નરસી અસર પડતી હોય છે. 27 નવેમ્બરે, સવારે 5:54…