- નેશનલ
પીએમ મોદીએ કહ્યું કે હું ફક્ત આ ચાર જાતિમાં જ માનું છું…..
નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 30 નવેમ્બરના રોજ વિકસિત ભારત સંકલ્પ યાત્રાને સંબોધિત કરતા દેશની ચાર જાતિઓનું વર્ણન કર્યું હતું. પીએમ મોદીએ જણાવ્યું હતું કે દેશમાં માત્ર ચાર જ જાતિઓ છે. ગરીબ, યુવા, મહિલા અને ખેડૂતો. અને હું આ…
- આપણું ગુજરાત
અંધારાપટ્ટના એંધાણઃ મોડેલ સ્ટેટ ગુજરાતમાં દોઢસો જેટલી પાલિકાએ વીજબિલ ભર્યું નથી
જો તમે વીજબિલ ન ભરો તો તમારે અંધારામાં રહેવાનો વારો આવે અને દંડ ભરવો પડે, પણ તમે બિલ ભર્યું હોવા છતાં સરકારના વાંકે તમારે અંધારામાં રહેવાનો વારો આવે તેવી શક્યતા છે અને આનું કારણ એ છે કે તમે જ ચૂંટેલી…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રમાં ફરી લોહીની અછત…આ પરિસ્થિતી ક્યારે બદલાશે….
મુંબઇ: દિવાળી બાદ રાજ્યમાં ફરી એકવાર લોહીની અછત સર્જાઇ છે. લોહીનું યોગ્ય આયોજન કરવું જોઇએ આ વાત બ્લડબેન્ક્સને વારંવાર કહેવામાં આવી રહી છે. છતાં આ અછત સર્જાઇ રહી છે. નવા દાતાઓ તૈયાર કરવા, એક જ જગ્યાએ લોહીનું સંકલન ન કરતાં…
- નેશનલ
પાકિસ્તાનથી આ કારણોસર ભારત પાછી આવી અંજુ… ગુપ્તચર વિભાગે કરી લાંબી પૂછપરછ
નવી દિલ્હી: રાજસ્થાનની વતની અંજૂ 4 મહિના બાદ ભારત પાછી આવી છે. દરમીયાન અમૃતસરમાં પંજાબ પોલીસે અને આઇબીએ તેની સઘન પૂછપરછ કરી હતી. અંજુએ તેમને ભારત પાછા આવવાનું કારણ જણાવ્યું હતું. ત્યાર બાદ તે અમૃતસરથી દિલ્હી એરપોર્ટ પોંહચી છે. અને…
- ઇન્ટરનેશનલ
સમલૈંગિક લગ્નને કાયદેસર બનાવનાર દક્ષિણ એશિયાનો પહેલો દેશ બન્યો……
કાઠમંડુ: સમલૈંગિક લગ્નને કાયદેસર બનાવનાર નેપાળ દક્ષિણ એશિયાનો પ્રથમ દેશ બન્યો છે. નેપાળમાં પ્રથમ ગે કપલે તેમના લગ્નની નોંધણી પણ કરાવી છે. નેપાળની સર્વોચ્ચ અદાલતે અગાઉ આ અંગે પોતાનો ચુકાદો આપ્યો હતો.નેપાળે તેના પ્રથમ સમલૈંગિક લગ્નને સર્વોચ્ચ અદાલત દ્વારા કાયદેસર…
- નેશનલ
ઓપરેશન ટનલ’ પર લાલુ યાદવે એવું શું બોલ્યા કે ભાજપ ગુસ્સે થઈ
પટનાઃ ઉત્તરકાશી ટનલમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવેલા કામદારો અંગે, બિહારના પૂર્વ સીએમ અને આરજેડી વડા લાલુ પ્રસાદ યાદવે કહ્યું કે નિષ્ણાતોની મદદથી કામદારોને બહાર કાઢવામાં આવ્યા હતા, આમાં વડાપ્રધાનની શું ભૂમિકા હતી? તેમના આવા બયાન બાદ ભાજપના નેતાઓ ગુસ્સે…
- આપણું ગુજરાત
ખેડામાં આર્યુવેર્દિક લઠ્ઠાકાંડ? સિરપ પીવાથી પાંચ યુવાનના મોતની આશંકા
ખેડાઃ નડિયાદના બિલોદરામાં અને બગડુ ગામમાં એક પછી એક પાંચ યુવાનના મૃત્યુએ ફરી લઠ્ઠાકાંડની શંકા ઉપજાવી છે. જોકે આ વખતે લટ્ઠાકાંડ પણ આયુર્વેદિક હોવાનું બહાર આવ્યું છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર પાંચેય જણાએ આર્યુવેર્દિક સિરપ પીધું હતું અને તે…
- નેશનલ
મૃત માતા સાથે એક વર્ષથી રહેતી હતી દીકરીઓ
લખનઊઃ વારાણસીના લંકા પોલીસ સ્ટેશન વિસ્તારના મદરવનમાંથી એક ચોંકાવનારો કિસ્સો જાણવા મળ્યોછે. અહીં બે દીકરીઓએ રજાઇની અંદર તેમની માતાની લાશ છુપાવી રાખી હતી. જ્યારે મૃતદેહમાં જંતુઓ હતા, ત્યારે તેઓએ તેમને હાથ વડે બહાર કાઢીને ફેંકી દીધા. જ્યારે દુર્ગંધ અસહ્ય થઇ…
- સ્પોર્ટસ
આ સ્ટાર ખેલાડી આઇપીએલમાં નહીં રમે
નવી દિલ્હી: ઈંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન અને સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સના ડાબા ઘૂંટણની સર્જરી કરવામાં આવી છે જે સફળ રહી છે. સ્ટોક્સ ઇચ્છે છે કે ભારતમાં આયોજિત થનારી ટેસ્ટ સીરિઝ પહેલા તે ફિટ થઈ જાય જેથી તે બેટિંગની સાથે પોતાની ઝડપી…
- આમચી મુંબઈ
…. હવે મુંબઇગરાને પાણી કાપથી મળશે છૂટકારો, જાણો છો શું છે કારણ?
મુંબઇ: મુંબઇમાં આડે દિવસે થતાં પાણી કાપથી લોકોને છૂટકાકરો મળવાનો છે. કારણે સમુદ્રના ખારા પાણીને ગળ્યું બનાવવાની યોજનાને આખરે લીલી ઝંડી મળી ગઇ છે. મુંબઇની વધતી વસ્તી અને પાણીની જરુરિયાત જોતાં પાણીનો નવો સ્ત્રોત નિર્માણ કરવા માટે મનોરી ખાતે સમુદ્રના…