- નેશનલ
અયોધ્યાના ગર્ભગૃહમાં ભગવાન શ્રી રામની શ્યામ રંગની મૂર્તિની સ્થાપના કરવામાં આવશે….
અયોધ્યા: ભગવાન શ્રી રામની શ્યામ વર્ણની મૂર્તિ અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના ગર્ભગૃહમાં સ્થાપના કરવામાં આવશે. 29 ડિસેમ્બરના રોજ ભગવાન રામની બનેલી ત્રણ મૂર્તિઓમાંથી એક મૂર્તિ પસંદ કરવામાં આવી હતી. જેમાં શ્યામ વર્ણની બે મૂર્તિઓ બનાવવામાં આવી હતી. જેમાંથી ગર્ભગૃહમાં ઘેરા…
- નેશનલ
કર્ણાટકમાં ઘરની અંદરથી 5 લોકોના હાડપિંજર મળી આવતા ખળભળાટ, પોલીસ પણ હેરાન
ચિત્રદુર્ગ: કર્નાટકના ચિત્રદુર્ગના આદિશક્તિ નગરમાં એક બંધ પડેલા ઘરની અંદરથી એક જ પરિવારના 5 સભ્યોના હાડપિંજર મળી આવતા ખળભળાટ મચી ગયો છે. આ પરિવાર છેલ્લા 5 વર્ષથી ગાયબ હતો. મોતનું કારણ હજુ સ્પષ્ટ નથી. એક અહેવાલ મુજબ છે કે કર્ણાટકના…
- નેશનલ
covid alert: કોરોનાન દર્દીઓની સંખ્યા 800 સુધી પહોંચી, 24 કલાકમાં પાંચના મોત
નવી દિલ્હી: છેલ્લાં કેટલાંક દિવસોથી કોરોનાએ ફરી માથું ઉચક્યુ છે. દેશના અલગ અલગ રાજ્યોમાં રોજ કોરોનાના નવા વેરિયન્ટના દર્દીઓ મળી રહ્યાં છે. સાત મહિના બાદ ભારતમાં કોરોના (corona) ના દર્દીઓની સંખ્યા એક દિવસમાં 800 પર પહોંચી ગઇ છે. કોરોનાના નવા…
- આપણું ગુજરાત
Morbi bogus toll booth: મોરબી એલસીબીએ 2 આરોપીઓની ધરપકડ કરી, એક મહિના બાદ કાર્યવાહી
મોરબી: નેશનલ હાઈવે 27 પર મોરબી અને વાંકાનેર વચ્ચે વઘાસીયા ગામ નજીક ચાલતા બોગસ ટોલ બૂથ(bogus toll booth) કૌભાંડ કેસમાં 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ કૌભાંડનો પર્દાફાશ થયાના 25 દિવસ બાદ મોરબી લોકલ ક્રાઈમ(LCB) બ્રાંચ દ્વારા આ કાર્યવાહી…
- નેશનલ
politics: ઇન્ડિયા ગઠબંધન (India allience) નામ પૂરતું? બેઠકોની ફાળવણી મુદ્દે આંતર યુદ્ધ…
નવી દિલ્હી: આગામી લોકસભાની ચૂંટણી માટે ભાજપને હરાવવા વિપક્ષી દળોએ ભેગા થઇને ઇન્ડિયા ગઠબંધન (India allience) બનાવ્યું છે. પણ આ ગઠબંધન જાણે નામ પૂરતું જ છે. કારણ કે લોકસભાની ચૂંટણીમાં બેઠકોની ફાળવણી મુદ્દે હજી પણ ઇન્ડિયા ગઠબંધનમાં એકમત થઇ શક્યું…
- સ્પેશિયલ ફિચર્સ
આજે વર્ષની છેલ્લી સંકષ્ટી ચતુર્થી, જાણો શુભ સમય, પૂજા પદ્ધતિ અને ઉપાયો.
અઘુરથ સંકષ્ટી ચતુર્થી 2023: આજે વર્ષની છેલ્લી સંકષ્ટી ચતુર્થી આજે એટલે કે 30મી ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવી રહી છે. જો તમે આ દિવસે ભગવાન ગણેશની પૂજા અર્ચના કરો છો તો શુભ કાર્યમાં સિદ્ધિ પ્રાપ્ત થાય છે. ભગવાન ગણેશને સનાતન ધર્મમાં…
- આપણું ગુજરાત
‘સમયસર આવો, ફોનમાં સમય ના બગાડો’ ગુજરાત હાઈ કોર્ટેનો નીચલી અદાલતોના ન્યાયાધીશોને નિર્દેશ
અમદાવાદ: ગુજરાત હાઈ કોર્ટે પાંચ પરિપત્રો બહાર પાડીને નીચલી અદાલતોના ન્યાયાધીશો અને કોર્ટના કર્મચારીઓને અન્ય પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહેવા અને સમય વેડફવાને બદલે ન્યાયિક કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કરવા નિર્દેશ આપ્યો છે.મુખ્ય ન્યાયાધીશ સુનીતા અગ્રવાલે ફરી એકવાર નીચલી અદાલતોના તમામ ન્યાયાધીશો…
- આપણું ગુજરાત
ગુજરાતમાં આ નિયમો હેઠળ 2 તબક્કામાં બોર્ડની પરીક્ષાઓ લેવાશે
અમદાવાદ: કેન્દ્ર સરકાર સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) માં ધોરણ 10 અને 12 માટે બે તબક્કામાં બોર્ડ પરીક્ષાઓની જાહેરાત કરી ચુકી છે. હવે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) એ પણ બે તબક્કામાં બોર્ડ પરીક્ષાઓ લેવાશે તેવી…
- આમચી મુંબઈ
મુંબઈમાંથી ગુમ થયેલી સગીરાને પશ્ચિમ બંગાળમાંથી બચવાઇ
મુંબઈ: હાલમાં મુંબઈ પોલીસના યુનિટ દ્વારા ધારાવીથી ગાયબ થયેલી 17 વર્ષની એક સગીરાને બંગાળના પાંજીપાડાથી બચાવી લેવામાં આવી હતી. આ સાથે મુંબઈ પોલીસની ટીમને છેલ્લા એક વર્ષમાં મુંબઈના ધરાવી વિસ્તારથી ખોવાઈ ગયેલી 35 છોકરીઓ પણ ત્યાં મળી આવી હતી. ધારાવી…
- નેશનલ
મંદિરના ઉદ્ઘાટનનો ફાયદો ચૂંટણીમાં.. શશિ થરૂરે 2024ની ચૂંટણી વિશે કરી મોટી ભવિષ્યવાણી
નવી દિલ્હી: આગામી 22 જાન્યુઆરીએ ભવ્ય રામ મંદિરના ઉદ્ઘાટન પહેલા સત્તાપક્ષ અને વિપક્ષ આમનેસામને આવી ગયા છે. અલગ અલગ મુદ્દા ઉભા કરીને વિપક્ષ ભાજપને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યું છે. હવે કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે પણ રામ મંદિરના બહાને ભાજપ અને…