- આપણું ગુજરાત
Ram Mandir: PM Modiના વતનથી યુવાનો પદયાત્રા કરી પહોંચશે અયોધ્યા
અમદાવાદઃ દેશમાં ચારેય બાજુ રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનો માહોલ છે. લોકો ભક્તિના રંગે રંગાયેલા છે અને ઠેર ઠેર અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વતન વડનગરના યુવાનોએ પણ એક ખાસ આયોજન કર્યું છે.વડા…
- આમચી મુંબઈ
જ્યારે ટ્રાફિકના કારણે અબજોપતિ ઉદ્યોગપતિએ કરી મુંબઈની લોકલ ટ્રેનની મુસાફરી…
મુંબઈ: મુંબઈની લોકલ ટ્રેન એ મુંબઈના લાખો લોકો માટે લાઈફલાઈન છે. રોજ આ લોકન ટ્રેનોમાં લાખો લોકો પોતાના સપનાઓ લઇને ચડે છે અને ઉતરે છે. મુંબઈ એટલે ભારતની આર્શિક રાજધાની આમ તો આ શહેર ઘણી બધી બાબતો માટે પ્રખ્યાત છે,…
- નેશનલ
Delhi metro: દિલ્હી મેટ્રો પ્રાઇવેટાઇઝેશનના માર્ગે…. હવે ખાનગી કંપનીઓ દોડાવશે ટ્રેન
નવી દિલ્હી: દિલ્હી મેટ્રો રેલવે મહામંડળ, ડીએમઆરસી નવા વર્ષ (2024)માં મેટ્રો ટ્રેનના સંચાલનની જવાબદારી ખાનગી કંપનીને સોંપવાનું કામ ઝડપી કરશે. આગામી અઢી ત્રણ મહિનામાં દિલ્હી મેટ્રોની બીજી લાઇન (કોરિડોર) પર મેટ્રો ચલાવવાની જવાબદારી ખાનગી કંપનીને સોંપવાની પ્રિક્રિયા હાથ ધરવામાં આવી…
- મહારાષ્ટ્ર
Maharashtra politics: 2024 માં જીત પાક્કી છે એમ ના સમજતા…. ભાજપના આ નેતાએ કાર્યકર્તાઓને કેમ આપી આવી સલાહ?
મુંબઇ: ત્રણ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી જીત્યા બાદ લોકસભાની ચૂંટણીમાં ભાજપની જીત નક્કી છે એવી ચર્ચાઓ થવા લાગી છે. આવા સમયે મહારાષ્ટ્રના ભાજપના એક મોટા નેતાએ 2024માં જીત પાકી છે એમ ન સમજતા એવી સલાહ અને ચેતવણી આપી હતી.મહારાષ્ટ્રના નાયબ મુખ્ય…
- ટોપ ન્યૂઝ
મુંબઈમાં ઘણી જગ્યાએ બ્લાસ્ટ થશે…આવ્યો ધમકીભર્યો ફોન, પોલીસ આરોપીની શોધમાં…
મુંબઈ: મુંબઈમાં ઘણી જગ્યાએ બોમ્બ બ્લાસ્ટ થશે એવો ધમકીભર્યો કોલ આવ્યા બાદ પોલીસે તાત્કાલિક ધોરણે તપાસ શરૂ કરી છે. મળતા અહેવાલો મુજબ મુંબઈ પોલીસ કંટ્રોલ રૂમમાં એક કોલ આવ્યો જેમાં ફોન કરનારે કહ્યું હતું કે મુંબઈમાં ઘણી જગ્યાએ બોમ્બ બ્લાસ્ટ…
- નેશનલ
સારવારમાં બેદરકારીના આરોપમાં 7 વર્ષ બાદ 4 ડોક્ટરની ધરપકડ….
બિલાસપુરઃ છત્તીસગઢ પોલીસે શનિવારે એક ખાનગી હોસ્પિટલમાં 29 વર્ષીય યુવકના મોતના કેસમાં સાત વર્ષ બાદ કથિત બેદરકારી બદલ ચાર વરિષ્ઠ ડોક્ટરોની ધરપકડ કરી છે. જોકે, બાદમાં તેમને જામીન મળી ગયા હતા.પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે એપોલો હોસ્પિટલમાં બિલાસપુરના એક યુવકના…
- મહારાષ્ટ્ર
Farmers: 10 દિવસમાં 25 ખેડૂતોની આત્મહત્યા, આક્રોષ મોરચા દરમીયાન શરદ પવારનો આક્રોષ
પુણે: મહારાષ્ટ્રના ખેડૂતોનું દુ:ખ અને તેમનો અવાજ દિલ્હી સુધી પહોંચે તે માટે સાંસદ અમોલ કોલ્હેએ આક્રોશ મોરચો કાઢ્યો હતો. ખેડૂતો અસ્વસ્થ છે, દસ દિવસમાં યવતમાળ, અમરાવતી, વાશિમ અને વર્ધામાં 25 ખેડૂતોએ આત્મહત્યા કરી છે એમ રાષ્ટ્રવાદી કોંગ્રેસના પ્રમુખ શરદ પવારે…
- આપણું ગુજરાત
Gujarat: અમદાવાદને ગ્રીન સિટી બનાવવાની વાતો વચ્ચે હજારો વૃક્ષોનું નિકંદન નીકળી ગયુ
અમદાવાદઃ માત્ર દિલ્હી જ નહીં દેશના મોટા ભાગના નાના-મોટા શહેરોની હવા અશુદ્ધ છે અને આપણે સૌ આ ઝેરીલી હવા જ શ્વાસમાં ભરી રહ્યા છીએ. ત્યારે ગુજરાતમાં પણ પ્રદૂષણની સમસ્યા એટલી જ છે. અમદાવાદમાં પણ હવા પ્રદૂષણ છે અને અહીં ગરમી…
- નેશનલ
Changes in rules: નવા વર્ષથી આ નિયમોમાં ફેરફાર થશે, જેની સીધી અસર તમારા બજેટને પર પડી શકે
આવતીકાલે એટલે કે 1લી જાન્યુઆરીથી વર્ષ 2024 શરૂ થવા જઈ રહ્યું છે, દુનિયાભરમાં તેની ધામધૂમ પૂર્વ ઉજવણી કરવામાં આવશે. વર્ષ બદલાતાની સાથે દેશમાં ઘણા નિયમોમાં મોટા ફેરફારો પણ લાગુ થવા જઈ રહ્યા છે, જેની સીધી અસર તમારા ખિસ્સા પર આપડી…
- મનોરંજન
અમિતાભ બચ્ચને કેમ કહ્યું કે હવે આપણે ફરી વાર નહિ મળી શકીએ…..
મુંબઈ: કૌન બનેગા કરોડપતિ હોસ્ટ કરી રહેલા અમિતાભ બચ્ચને 15મી સીઝન પૂરી થતા ભાવુક થઈને વિદાય આપતો એક વિડિયો શેર કર્યો હતો. અમિતાભ બચ્ચનનો શો કૌન બનેગા કરોડપતિ દર્શકોને ખૂબ જ પસંદ આવે છે. શો દ્વારા ફક્ત જ્ઞાન મળે છે…