- નેશનલ
Ram Mandir: રામ લલ્લાની મૂર્તિની અયોધ્યાની નગરયાત્ર રદ, આ કારણે લેવાયો નિર્ણય
અયોધ્યા: રામ મંદિરમાં રામલલ્લાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થાય એ પહેલા 17 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં મૂર્તિની શોભાયાત્રા નીકળવાની હતી, જે હવે મોકૂફ રાખવામાં આવી છે. હવે ભક્તો પ્રાણ પ્રતિષ્ઠા સમારંભ પહેલા અયોધ્યા શહેરના રસ્તાઓ પર રામ લલ્લાની નવી મૂર્તિના દર્શન કરવા…
- નેશનલ
Ram Mandir:22 વર્ષથી તાળામાં બંધ છે રામશિલા, ભગવાન રામ કરશે ઉદ્ધાર
અયોધ્યાઃ રામ મંદિર નિર્માણનું કામ તેજ ગતિએ ચાલી રહ્યું છે. રામ મંદિરના નિર્માણ માટે દેશભરના સ્થળોએથી આવેલા હજારો પથ્થરો મંદિરના અમુક ભાગમાં ઉપયોગમાં લેવાયા છે અથવા ઉપયોગમાં લેવાના છે. પરંતુ, કેટલાક પથ્થરો એવા પણ છે, જે અહિલ્યાની જેમ મુક્તિની રાહ…
- નેશનલ
સ્ટાર્ટ અપ કંપનીની સીઈઓ માતાએ 4 વર્ષના પુત્રની હત્યા કરી ને…
ગુજરાતીમાં એક કહેવત છે કે પુત્ર કપુત થાય પણ માતા કદી કુમાતા થતી નથી. જોકે, આ કહેવતને બેંગલુરુમાં રહેતી 39 વર્ષની મહિલાએ ખોટી સાબિત કરી છે. એક કંપનીની સીઈઓ સુચના સેઠે તેના ચાર વર્ષના માસૂમ પુત્રની હત્યા કરી નાખી હતી.…
- આમચી મુંબઈ
મુંબઇના રસ્તા પર ફરી દેખાશે Clean-up marshal: એક મહિનામાં થઇ શકે છે નિમણૂંક
મુંબઇ: પ્રશાસનના વિલંબને કારણે 720 Clean-up marshal ની નિમણૂંક પ્રક્રિયા ખોરંભાઇ છે. ડિસેમ્બર મહિનામાં તેમની નિમણૂંક અપેક્ષીત હતી. જોકે હવે આ મહિનાના અંતમાં Clean-up marshalની નિમણૂંકની પ્રક્રિયા પૂર્ણ થવાની શક્યતાઓ છે. તેથી હવે જલ્દી જ મુંબઇના રસ્તા પર Clean-up marshal…
- સ્પોર્ટસ
રિઝવાને મૅક્ગ્રા-પરિવારની મહિલાઓ સાથે હાથ ન મિલાવ્યા
સિડની: પાકિસ્તાન તાજેતરમાં ઑસ્ટ્રેલિયા સામે સિડનીમાં જે ત્રીજી અને આખરી ટેસ્ટ પણ હારી ગયું એ પછીના મેદાન પરના જ ફંક્શનમાં ગ્લેન મૅક્ગ્રાના પરિવારે લાઇનબંધ ઊભા રહીને પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવીને તેમને થોડો દિલાસો આપવાનો પ્રયાસ કર્યો હતો. જોકે એમાંની…
- નેશનલ
મા મુજે અપને આંચલમે છુપા લેઃ છૂટા પડ્યા બાદ ફરી મળેલા હાથીના બચ્ચાનો વીડિયો જોશો તો
તમીલનાડુઃ માતા અને સંતાનનો પ્રેમ શાશ્વત છે અને તે સમગ્ર સજીવ માટે એકસરખો હોય છે. કોઈપણ સંતાન જો માતાથી છૂટુ પડે ત્યારે સંતાન અને માતાની પીડાથી પત્થર હૃદય માણસ પણ પીગળી જાય. આવું એક હાથીનું બચ્ચુ માથી અલગ થઈ ગયું…
- આમચી મુંબઈ
વિરારવાસીઓ માટે મોટા ન્યૂઝ, પશ્ચિમ રેલવેનો મહત્ત્વનો પ્રોજેક્ટ પૂરો થવામાં 2 વર્ષ લાગશે!
મુંબઈ: પશ્ચિમ રેલવે ચર્ચગેટ અને વિરાર અને વિરારથી આગળના કોરિડોર પાલઘર અને દહાણુ સુધી લોકલ ટ્રેનની સેવા શરૂ કરવામાં આવી છે. આ વિસ્તારમાં પણ લોકલ ટ્રેન શરૂ થતાં અહીંના પ્રોપર્ટીના ભાવમાં વધારો થયો છે. દહાણુ સુધી મુસાફરી કરતાં પ્રવાસીઓની મુસાફરી…
- નેશનલ
ગુનેગારોને બચાવવા મુદ્દે મમતા બેનરજી પર ભાજપે સાધ્યું નિશાન
નવી દિલ્હી: પ. બંગાળમાં તાજેતરમાં ઇડી પરના હુમલા બાદ ટીએમસીના નેતા શાહજહાં શેખ ફરાર છે. તૃણમૂલ કોંગ્રેસના નેતા શાહજહાં શેખ વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી છે. આ લુકઆઉટ નોટિસ પર પશ્ચિમ બંગાળના ભાજપના સહ-પ્રભારી અમિત માલવિયાએ નિવેદન આપ્યું છે.…
- મનોરંજન
આ એકટ્રેસને સાડીમાં જોઈને બેકાબૂ થયા ફેન્સ, કહી દીધી આ વાત…
નવા જનરેશનની એક્ટ્રેસ ફિલ્મોની સાથે સાથે જ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહીને લાઈમ લાઈટમાં ચોરવામાં માહેર છે. આજે અમે અહીં આવી જ એક્ટ્રેસ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. આ એક્ટ્રેસે સોશિયલ મીડિયા પર સાડીવાળા ફોટો પોસ્ટ કરીને ફેન્સને પાગલ…
- નેશનલ
Ram Mandir update: નિર્માણ સમિતિની બેઠક, તૈયારીઓ અંતિમ તબક્કામાં, AIUDF નેતાનું વિવાદાસ્પદ નિવેદન
અયોધ્યમાં રામ મંદિર નિર્માણ સમિતિની બેઠક આજથી શરૂ થઈ રહી છે. બેઠક પહેલા જન્મભૂમિ પથ પર એક રાઉન્ડનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. બાંધકામ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ એક્ઝિક્યુટીંગ એજન્સીના એન્જિનિયર સાથે નિરીક્ષણ જર્યું હતું. પ્રાણ પ્રતિષ્ઠા માટે મંદિર અને મંદિર…