- નેશનલ
રામ મંદિરના આમંત્રણનો અસ્વીકાર કરવા બદલ કાંગ્રેસના નેતા જ કાંગ્રેસ પર ભડક્યા….
અયોધ્યા: અયોધ્યામાં રામ લલ્લાની મૂર્તિના અભિષેક કાર્યક્રમ માટેના આમંત્રણનો અસ્વીકાર કર્યા બાદ કોંગ્રેસ અને તેના જ નેતાઓ વચ્ચે જ ફૂટ પડી છે. કોંગ્રેસના કેટલાક નેતાઓ તરફથી રામ મંદિરને લઈને સતત બીજા દિવસે પ્રતિક્રિયાઓ આવી રહી છે. ત્યારે હવે મધ્યપ્રદેશના પૂર્વ…
- ટોપ ન્યૂઝ
દેશના તીર્થ સ્થળો ખાતે સ્વચ્છતા અભિયાન ચલાવવા પીએમ મોદીની યુવાનોને હાકલ
નાશિકઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે નાશિકમાં 27મા રાષ્ટ્રીય યુવા મહોત્સવમાં સામેલ થયા હતા. આ પ્રસંગે પીએમ મોદીએ જણાવ્યું હતું કે યુવાઓ માટે અમૃત કાળ એ સુવર્ણ તક છે. ભારત દુનિયાની પાંચ મોટી અર્થવ્યવસ્થામાં આવ્યું, એ ભારતના યુવાઓની તાકત છે.…
- સ્પોર્ટસ
વિમેન્સ પ્રીમિયર લીગ માટે કયા બે શહેરો શૉર્ટલિસ્ટ કરાયા?
મુંબઈ: મહિલા ક્રિકેટરો માટેની વિમેન્સ પ્રીમિયર લીગ (ડબ્લ્યુપીએલ)ની પ્રથમ સિઝન 2023માં માત્ર મુંબઈ અને નવી મુંબઈમાં રમાઈ હતી, પરંતુ આ વખતે બીસીસીઆઇએ નવા બે શહેરોને શૉર્ટલિસ્ટ કર્યા હોવાનું જાણવા મળ્યું છે.પહેલી જ સિઝનમાં અત્યંત લોકપ્રિય બની ગયેલી ડબ્લ્યુપીએલમાં હરમનપ્રીત કૌરના…
- નેશનલ
ચૂંટણી કમિશનરની નિમણૂકના કેસમાં નવા કાયદા પર પ્રતિબંધ મૂકવાનો સુપ્રીમ કોર્ટનો ઇનકાર
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે હાલમાં મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરની નિમણૂક મામલે નવા કાયદા પર રોક લગાવવાથી ઇનકાર કરી દીધો છે, જોકે, અદાલતે નવા કાયદાનું પરીક્ષણ કરવા અંગે સંમતિ દર્શાવી હતી. કોર્ટે આ મામલે કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચને…
- આમચી મુંબઈ
મુંબઈ-નવી મુંબઈને જોડતા ATAL SETUની ખાસ વિશેષતાઓ જાણો
મુંબઈ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રની મુલાકાતે છે. મુંબઈ અને નવી મુંબઈને જોડનારા અટલ સેતુ બ્રિજનું પીએમ મોદી ઉદ્ઘાટન અને લોકાર્પણ પણ કરશે. જોકે, આવતીકાલથી આ અટલ સેતુ પરથી મુંબઈગરાઓ અવરજવર કરી શકશે. ભારતનો સૌથી લાંબા દરિયાઈ પુલ એટલે…
- મહારાષ્ટ્ર
… નાશિકમાં કાળારામ મંદિરમાં આ શું કરતાં જોવા મળ્યા પીએમ મોદી? વીડિયો જોશો ખુશ થઈ જશો!
નાશિકઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રના એક દિવસની મુલાકાતે આવ્યા છે અને તેમની આ મુલાકાતની શરૂઆત નાશિકથી થઈ હતી. દરમિયાન પીએમ મોદીનો સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં તેઓ મંદિરમાં નીચે આસન પર બેસીને મંજીરા…
- ઇન્ટરનેશનલ
આર્થિક રીતે કંગાળ થયેલા પાકિસ્તાનને મોટી રાહત, આઈએમએફે આપી આટલા કરોડની લોન
ઈસ્લામાબાદ: આર્થિક રીતે કંગાળ થઈ ગયેલા પાકિસ્તાનને મોટી રાહત મળી છે. પાકિસ્તાન માટે $700 મિલિયન એટલે કે 70 કરોડ ડોલરની કિંમતનો બેલઆઉટ ફંડ ચેક મંજૂર કરવામાં આવ્યો છે, ત્યારે છેલ્લા ઘણા સમયથી ગરીબીની કગાર પર બેઠેલા પાકિસ્તાન માટે આ રકમ…
- આપણું ગુજરાત
Swachh Survekshan: સ્વચ્છ સર્વેક્ષણ 2023માં અમદાવાદને વોટર સરપ્લસ શહેર જાહેર કરાયું
અમદાવાદ: 1 લાખ અને તેથી વધુ વસ્તી ધરાવતા ભારતના શહેરોમાં હાથ ધરાયેલા ‘સ્વચ્છ સર્વેક્ષણ’માં સૌથી સ્વચ્છ શહેરોની યાદીમાં અમદાવાદને 15મું સ્થાન મળ્યું છે. ગુરુવારે કેન્દ્ર સરકાર દ્વારા 2023માં કરવામાં આવેલા સર્વેના પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા. અગાઉના સર્વેમાં આ જ…
- નેશનલ
કોંગ્રેસે રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠાને ગણાવ્યો ભાજપનો કાર્યક્રમ, કહ્યું ધાર્મિક અનુષ્ઠાન નેતાઓ નહિ, સાધુસંતોનું કામ
નવી દિલ્હી: અયોધ્યાના 22 જાન્યુઆરીના કાર્યક્રમના મુદ્દે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સતત આક્ષેપો અને પ્રતિ આક્ષેપોનો ઘટનાક્રમ ચાલી રહ્યો છે. તો બીજી તરફ કોંગ્રેસ આ કાર્યક્રમને ભાજપનું રાજકીય આયોજન ગણાવી રહી છે, જેને પગલે વિવાદનો મધપૂડો છંછેડાયો છે. રામલલ્લાની પ્રાણ…