- મનોરંજન
ઘણી બધી સર્જરી કરાવીને આવી છું… Bigg Boss 17માં Ankita Lokhandeએ કેમ આવું કહ્યું?
Reality Tv Show Bigg Boss 17 દરરોજ કોઈને કોઈ નવા કારણોસર ચર્ચામાં આવતો હોય છે પછી એ કન્ટેસ્ટન્ટનું એક બીજા સાથે કોઝી થવાને કારણે હોય કે ઝગડામાં લાફો મારી દેવા માટે હોય… અત્યારે સલમાન ખાનનો આ રિયાલિટી ટીવી શો Bigg…
- સ્પોર્ટસ
IND Vs AFG: મેચ ટાઈ થતાં જ પીચ પર Virat Kohliએ કરી દીધી આવી હરકત…
બેંગ્લોરઃ બુધવારે બેંગ્લોરના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી અફઘાનિસ્તાન સામેની છેલ્લી અને ફાઈનલ મેચ T-20I મેચમાં એક પછી એક રેકોર્ડ સર્જાયા હતા. બે સુપર ઓવર બાદ આખરે ટીમ ઈન્ડિયાએ ઐતિહાસિક જિત હાંસિલ કરી હતી. પરંતુ આ બધા વચ્ચે વિરાટ કોહલીએ સુપર…
- નેશનલ
અમિત શાહના નિવેદન બાદ બિહારમાં રાજકારણ ગરમાયું, શું નિતિશની NDAમાં વાપસી થશે?
ગૃહમંત્રી અમિત શાહે તાજેતરમાં એક અખબારને આપેલા ઈન્ટરવ્યુમાં નીતિશ કુમારની તેમની પાર્ટી જનતા દળ યુનાઈટેડ (JDU)માં પરત ફરવાના પ્રશ્ન પર કહ્યું હતું કે જો પ્રસ્તાવ આવશે તો તેઓ તેના પર વિચાર કરશે. અમિત શાહના આ નિવેદન બાદ બિહારમાં રાજકીય ગરમાવો…
- નેશનલ
રાહુલ ગાંધીને ફરી સાંસદ પદ આપવાના નોટિફિકેશનને પડકારતી અરજી SCએ ફગાવી, અરજદારને દંડ ફટકાર્યો
નવી દિલ્હી: રાહુલ ગાંધીને લોકસભાનું સભ્યપદ ફરી આપવાના નોટિફિકેશન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી, આજે સુપ્રીમ કોર્ટે આ અરજી ફગાવી દીધી હતી. આ સાથે કોર્ટે અરજદાર પર 1 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો. કોર્ટે અરજદાર વકીલ…
- મહારાષ્ટ્ર
વડા પ્રધાન મોદીએ સોલાપુરમાં લોકો આપી પાકા મકાનોની ચાવી અને કહ્યું કે 22 જાન્યુઆરીએ….
મુંબઈ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મહારાષ્ટ્રના સોલાપુરમાં AMRUT 2.0 યોજનાની શરૂઆત કરી હતી. તેમજ પીએમ મોદીએ 8 અમૃત યોજનાઓનો પણ શિલાન્યાસ કર્યો હતો. આ દરમિયાન તેમણે 15 હજાર મજૂરોને ઘરની ચાવીઓ આપી અને તેમને પોતાના ઘરના માલિક બનાવ્યા હતા.…
- ઇન્ટરનેશનલ
ભારત અને માલદીવના વણસેલા સંબંધો વચ્ચે વિદેશ પ્રધાનોની યોજાઈ ખાસ બેઠક, જાણો શું થયું?
કંપાલા: ભારત અને માલદીવ વચ્ચે અત્યારે તણાવ ચાલી રહ્યો છે ત્યારે 18 જાન્યુઆરીના રોજ વિદેશ પ્રધાન એસ જયશંકરે યુગાન્ડાની રાજધાની કંપાલામાં માલદીવના વિદેશ પ્રધાન મૌસા જામીર સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓ વચ્ચે પરસ્પરના સંબંધો અને ભારતીય સૈનિકોને પરત લાવાવના…
- સ્પોર્ટસ
One World One Family Cup: 11 વર્ષ બાદ સચિનને મેદાન પર જોઈ સારા ઈમોશનલ થઈ, ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી શેર કરી
મુંબઈ: મહાન બેટ્સમેન સચિન તેંડુલકર આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધાના 11 વર્ષ પછી, વન વર્લ્ડ વન ફેમિલી કપ નામની ટુર્નામેન્ટમાં ફરી મેદાન પર રમવા માટે ઉતર્યા હતા, આ ટુર્નામેન્ટમાં વિશ્વભરમાંથી ક્રિકેટના કેટલાક મહાન દિગ્ગજો સામેલ હતા. સચિનને ફરી મેદાન પર જોઈને…
- નેશનલ
16 વર્ષથી નીચેના વિદ્યાર્થીઓને કોચિંગમાં એન્ટ્રી નહી મળે, કોચિંગ માટે સરકારે જાહેર કર્યા નવા નિયમો….
નવી દિલ્હી: દેશમાં વિદ્યાર્થીઓમાં ભણતરના દબાણના કારણે આત્મહત્યાના કિસ્સાઓ વધી રહ્યા છે. તેને ધ્યાનમાં રાખીને શિક્ષણ મંત્રાલય દ્વારા એક નિર્દેશ જારી કરવામાં આવ્યો છે. આ નિર્દાશ અનુસાર કોચિંગ સંસ્થાઓ 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને પ્રવેશ આપી શકશે નહીં તેમજ સારા…
- આપણું ગુજરાત
રાજકોટ ખાતે મંદિર પ્રાંગણ સફાઈ અભિયાન પૂરજોશમાં
આજરોજ રાજકોટ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આદેશ અનુસાર તમામ મંદિરોને સ્વચ્છ કરવાનાં અભિયાન કાર્યક્રમ અંતર્ગતપ્રદેશ ભાજપના યુવા મોરચાના અધ્યક્ષ પ્રશાંત કોરાટ અને સમગ્ર ટીમ મંદિર સફાઈ અભિયાનમાં જોડાઈ હતી. રાજકોટનું પૌરાણિક પંચનાથ મંદિર ખાતે યુવા મોરચાનાં કાર્યકર્તાઓ સાથે સફાઈ અભિયાન…
- મહારાષ્ટ્ર
એવું તે શું થયું કે મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ Ajit Pawar ફોર્થ સીટ પર પ્રવાસ કરવો પડ્યો? વીડિયો થયો વાઈરલ…
હેડિંગ વાંચીને જો તમને એવું લાગી રહ્યું હોય કે ભાઈ આપણે તો ફોર્થ સીટ પર બેસીને પ્રવાસ કર્યો જ છે પણ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારને એવી તે શું મજબૂરી આવી પડી કે ચોથી સીટ પર બેસીને પ્રવાસ કરવાનો…