- નેશનલ
મધ્ય પ્રદેશના CM મોહન યાદવએ એવું તો શું કહ્યું કે પાકિસ્તાનની ઊંઘ ઊડી ગઈ…..
ભોપાલ: મધ્યપ્રદેશના મુખ્ય પ્રધાન ડો.મોહન યાદવના અખંડ ભારત અંગેના નિવેદનને લઈને પાકિસ્તાનમાં હોબાળો મચી ગયો છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ તાત્કાલિક એક નિવેદન જારી કરીને અયોધ્યામાં રામ લલ્લાના પ્રાણ પ્રતિષ્ઠાના મહોત્સવની નિંદા કરી હતી. આ ઉપરાંત નિવેદમાં એમ પણ કહેવામાં…
- મનોરંજન
Amitabh Bachchanએ કર્યા રામ લલ્લાના દર્શન અને કહ્યું કે…
બાવીસમી જાન્યુઆરીનો દિવસ માત્ર રામભકતો જ નહીં પણ દરેક ભારતીય માટે ઐતિહાસિક, અભૂતપૂર્વ અને અવિસ્મરણીય હતો, કારણ કે વર્ષોની પ્રતિક્ષાનો અંત આવ્યો હતો અને ભગવાન રામ ગર્ભ ગૃહમાં બિરાજમાન થયા હતાં. આ ઐતિહાસિક કાર્યક્રમમાં અનેક રાજકારણીઓ, ઉદ્યોગપતિ અને સેલેબ્સે હાજરી…
- નેશનલ
Mizoram: મિઝોરમમાં મ્યાનમારનું સૈન્યનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત, છ ઘાયલ
મ્યાનમાર સેનાનું વિમાન આજે મિઝોરમના લેંગપુઇ એરપોર્ટ પર ઉતરતી વખતે રનવે પરથી સરકી ગયું હતું અને બાજુમાં આવેલી ઝાડીઓમાં દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. અહેવાલો મુજબ વિમાનમાં પાયલટ સહિત 14 લોકો સવાર હતા. જેમાંથી છ લોકો ઘાયલ થયા છે. ઘાયલોને લેંગપુઈ હોસ્પિટલમાં…
- નેશનલ
Bihar Politics: બિહારમાં રાજકીય ખળભળાટ! નીતિશ કુમાર અચાનક રાજ્યપાલને મળવા પહોંચ્યા
પટના: બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમાર આજે સવારે રાજ્યપાલને મળવા માટે અચાનક રાજભવન પહોંચી ગયા હતા, આ મુલાકાત અંગે બિહારના રાજકારણમાં ખળભળાટ થવા શંકા સેવાઈ રહી છે. જનતા દળ યુનાઈટેડ(JDU)ના વરિષ્ઠ નેતા વિજય ચૌધરી પણ મુખ્ય પ્રધાનની સાથે છે.નીતિશ કુમાર…
- નેશનલ
ગાઢ ધુમ્મસના કારણે રેલવેની કુલ 28 ટ્રેનો લેટ ચાલી રહી છે. જોઈ લો એમાં તમારી ટ્રેન તો નથીને….
નવી દિલ્હી: ભારતના ઉત્તર-પશ્ચિમથી ઉત્તર પૂર્વ સુધીના રાજ્યોમાં આજે જોરદાર ઠંડીની અસર જોવા મળી હતી. પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને પશ્ચિમ બંગાળમાં આજે કોલ્ડ વેવનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે દિલ્હીમાં આજે પણ ગાઢ ધુમ્મસના કારણે ઘણી ફ્લાઈટ્સ સમયસર ઉપડી…
Parakram Divas: નેતાજી સુભાષ ચંદ્ર બોઝની જન્મજયંતિ પર વડા પ્રધાન મોદીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી
નવી દિલ્હી: આજે મહાન સ્વાતંત્ર્ય સેનાની નેતાજી સુભાષ ચંદ્ર બોઝની જન્મ જયંતી છે, આ દિવસને પરાક્રમ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આજે વડા પ્રધાન મોદીએ સુભાષ ચંદ્ર બોઝને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી, તેમણે કહ્યું કે દેશની આઝાદી માટે તેમનું અતૂટ…
- મનોરંજન
બી-ટાઉનના આ અભિનેતાની તબિયત બગડી, હોસ્પિટલમાં થયો ભરતી…
બોલીવૂડના છોટે નવાબ તરીકે ઓળખાતો સૈફ અલી ખાનની હેલ્થને લઈને ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે અને એને કારણે તેના ફેન્સ ચિંતામાં મૂકાઈ ગયા છે. મળી રહેલી માહિતી પ્રમાણે સૈફ અલી ખાન હોસ્પિટલાઈઝ્ડ છે અને કરિના કપૂર-ખાન પણ અત્યારે સૈફ…
- મનોરંજન
રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાના ઉત્સાહમાં આ ફેમસ અભિનેતાએ કર્યો એવો ડાન્સ કે…
નવી દિલ્હીઃ એક તરફ આજે અયોધ્યામાં ખૂબ જ ધામધૂમથી અને પૂરા વિધિ-વિધાનથી રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઊજવાયો. આજે જ્યાં આખા દેશમાં પ્રાણ પ્રતિષ્ઠાને કારણે દેશભરમાં ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. બજાર, ગલીઓ અને કોલોની લાઈટિંગ અને…
- ટોપ ન્યૂઝ
રામ આગ નહીં ઉર્જા છે, રામ વિવાદ નહીં સમાધાન છે: PM નરેન્દ્ર મોદી
અયોધ્યાઃ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને વડા પ્રધાન નરેન્દ્ર મોદી લોકોને સંબોધિત કરી રહ્યા છે. આ સંબોધનની શરૂઆતમાં જ આ પ્રસંગને લઈને ભાવુક જણાયા હતા. અને પ્રભુ શ્રી રામ પણ તેને માફી માંગી હતી કારણ કે જે કામ સદીઓથી…